SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ત. ૧૪-૪-૧૯૮૯ જૈન] પ્રદક્ષિણાવત તરા જેવી ભગુર હતી. 'ચ'દ્રના જેવી ગાળ હતી. તેમજ મધ્યાહના સૂચના કરવાથી જિંકસીત પદ્મ જેવી ગંભીર અને વિશાળ હતી ધ તેમના કટિ શ (કચ્ચર) ત્રિપાઈ, સાંબેલ, હર્ષ ', સુવર્ણ ખડગ અને વજ્રના મધ્યભાગ જેવા પાતળા હતા અને પ્રસન્ન, શ્રેષ્ઠ પ તેમ જ સિંહના કટિપ્રદેશ જેવા ગોળ હતા. હાથીની સઢ જેથી 'વાઓ હતી અને હાથીની ચાલ જેવી ભગવાનની પરાક્રમી ચાલ હતી. કમ્બાના ઢાંકણ સમાન ગુપ્ત ઢાંકવાળા છૂટયા હતા. તેમના પગની પિંડીઓ દારીનાં જળની જેમ ગાળ અને ક્રમથી પાતળી હતી. ગેાણા સુગઠીત, વિશિષ્ટ અને માંસલ હતા. સુ-સ્થિત કાચબા જેવા પગ હતા. પગની આંગળીઓ અનુક્રમે ઉચિત કારાની અને પલ્પમાં મળેટી હતી. એ આંગળીઓના નખ સમુન્નત, લાલ, પાતળા તેમજ સ્નિગ્ધ હતા, પગના તળીયા લાલરંગી સુકુમાર હતા. ભગવાનના ચરણ પર્વત, નગર, મગર, સાગર ચક્ર, સ્વસ્તિક આદિ શુભ અને મગળ ચિદ્રોથી યુક્ત હતા. ભગવાન, ક 'ક્ષીના જેવા તેમ જ શકુની પછીની સમાન માના સંસગ થી રહેત દાયવાળા હતાં. તેમનો શુદ્ઘપ્રદેશ આકી જાતના સું. ર અર્ધના શુદ્ઘપ્રદેશ જેવા નિરૂપલેપ અને નિલપ હતા. ભગવાનનો દેહ પૂરા એક હજાર અને આઠ લક્ષણાથી યુક્ત હતા. તેઓશ્રી સાધારણ રૂપાળા હતા અને સૂચરિત તિ અગ્નિ જ્યા તેમ જ વધ્યાના સૂર્ય જેવા તેજપી અને પ્રતાપી હતા. આવા સુલક્ષણા, સ્વરૂપવાન શ્રમણુ ભગવાન મહાવીર આશ્રવ, સમવ, પરિચા, શૈ, રાગ, હષ અને માહથી રહિત હતા. ભવપર‘પરાના છંદ કનારા હતા. તેથી નિગ્રંથ પ્રવચનના ઉપદેશક, સાના નાયક, શ્રુત ચારિત્રરૂપ ધર્માંના સ’સ્થાપક હતા. શ્રમણાના સ્વામી અને શ્રમણુવૃન્દના વક હતા. શ્રમણ ભગવાન મહાવીર તીના સ્થાપક તીર્થંકર હતા. સ્વયંસ’બુદ્ધ હતા તેઓશ્રી પુરુષોત્તમ અને નરિસંહ હતા. ટોકાનમ અને વિલેનાથ હતા. ભગવાન અભયદા, ચન્નુદાતા અને શરણદાતા હતા. તેઓશ્રી ધર્મોપદેશક, ધમ નેતા. ધમ સાધિ અને શ્રેષ્ઠ ધર્મચયતી હતા. ભગવાન પાતે ધ પામેલ હતા. અને બીજાને પ્રેમ બાધ પમાડનાર હતા, તેઓ ત્રીપાતે કથી મુકત અને બીજાને ક'થી મુકત કરનાર હતા. સ્વયં સંસાર તર્યાં હતા અને બીજાને સ’સારથી તારનાર હતા. ભગવાન પ્રતિહર શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનના ધારક હતા. સર્વ વ્ય અને સમ પર્યાયના નારા સદશી હતા. ૧૪૩ આવા અન’તગુણનિધાન શ્રમણ ભગવાન મહાવીર વમાત્રના પ્રાણુરૂપ અને શત્રુસ્વરૂપ છે. {{{{ (ઔપપાકિ સૂત્ર) 23:4881112136336 અહિંસાપ્રેમી ભાઈ છાંડુનાને નમ્ર વિનંતી રાજ્ય સરકાર, અમદાવાદ નગરપાલિકા અને અલિ ભારતીય હિંસા–નિવારણ સંઘના સયુક્ત સહકારથી મેટા નાના પશુઓ, પબીઓ અને અન્ય જીવોને ગેરકાયદેસર તત્વથી બચાવીને કાયમ માટે સરાણ મળે તે હેતુથી પાંજરાપાળ સસ્થામાં મુકાવવાનુ કાર્ય ચાલુ છે. ૧૯૮૪ થી ૧૮૯ સુધીમાં પ૪૦૦ પશુઓ બચાવ્યા વળી ગયા વર્ષે ગુજરાત, મારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમહારાષ્ટ્રની સરહદ ઉપર પશુ-રાધે રાશન દ્વારા દેવના ર ઘસડાતા લગભગ ૧૨૫૦૦ પશુઓની અટકાયત કરા મતદાન પામેલ છે. ૪૦ વર્ષ પછી પશુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો આજે ગુજી રહ્યા છે, ‘પ્રાણી જેટલુ' વધુ અસહાય અને નિમ ળ તેટ તેનું પિશાચાના પંજામાંથી સુજ્ઞ માનવે રક્ષણ કરવું કરાવવું જોઇએ. હું સતત પ્રાના કરતા રહુ છુ કે આ પૃથ્વી પર કોઈ મહાન શક્તિનું અવતર થાય. નર હોય કે નારી આધ્યાત્મિક તેથી અમ વળતી હોય જે આપણને આ અધમ પાપમાં મુક્ત કરે નાનુ માટું દાન આપી અબોલ પ્રાણીઓને અમા શન અપાવી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરાઇ. પ અવશ્ય મેળવવી. સંસ્થાને મળતું દાન કલમ ૮૦ (જી મુજ્બ કરમુક્ત છે. મોટા જીવને બચાવવા માટે શું ૨૦૦/- નાના અન્ય જીવના રૂા. ૧૦૦/અબેલ પ્રાણી કરે પુકાર એ બચાઓ છે. નરના શ્રી અખિલ ભારતીય હિંસા નિ વા ર્ ણુ સ્ થ પદમાવતીબેન મોહનલાલ કસ્તુરચંદ ઝવેરી હિંસા નિવારણ ભવન, ૩૨, મનિષ સાસાયટી, શ્રીરામ્બીકા રોડ, નાણુપુરા અમદાવાદ-૩૮૦૦૧૩, ફ્રાન ; ૪૭૧૪૦૮ FEELER:DINEEEEE +++{{{
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy