SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૪-૪-૧૯૮૯ [૧૩૯ 11. असीणो वित्तिमेसेन्जा, જગતજનની : વિશ્વમાતા ઝાલા न विसीएजा पंडिए. સાધક અદનભાવે જીવન જીવે. કેઈપણ પરિસ્થિતિમાં તે | ખિન્ન ન બને. અનુ રોમ રોમ પુલકિત થઈ ઊયું. આસો માસની રાત. [દશવૈકાલિક] રત્નજડિત શૈ, ન કેઈને પગરવ. ન કોઈને કહે વ આખી વૈશાલી જપીને આરામથી ઊંઘતી હતી. સવાર થવા હજી સમય पूयणका जसोकामी, माणसं माणकामए, હતો. મીઠો પવન ખંડમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતે. बहु पसवा पाव मायासल्ल' च कुबई. આંખમાં ઊંઘને હજી ભાર હતે. પણ હવે તેને સૂ: ગમતું ન જે સાધક પૂજા-પ્રતિષ્ઠાના ચક્કરમાં પડે છે. યશને ભૂખ્યો ' હતું. છે, માન-સન્માન પાછળ દોડે છે. તે સાધક આ બધાં માટે | બંધ આંખેએ પિતે જે કંઈ જોયું હતું. તેની સળગ અનેક પ્રકારનો દંભ કરે છે અને ઘણા બધાં પાપકમ બાંધે છે. | ચિત્રાવલી નજર સમક્ષ તરવરી રહી હતી. એક રેખા પણ ઝાંખી [દશવૈકાલિક] થઈ ન હતી. | એણે ઓઢવાનું શરીર પરથી દુર કર્યું. બેઠી થઈ ગઈ છેડીમજુમાં fu rી, મામેa fક rs. | વાર આંખ બંધ કરી તેણે જોયેલાં સ્વપ્ન બરાબર યાદ કરી લીધા. આંખ ખોલી નાંખી. હોઠ ન ફફડે તેમ તેણે ભગવાન ધનાથનું આત્મવિદુ સાધક રજમાત્ર દંભ અને અસત્યનું સેવન ન | નામ-સ્મરણ કરવા માંડ્યું. [દશવૈકાલિક] | સવાર પડી. પંખીઓના કલરવથી રાજમહેલને ઉસ્તાર ગૂંજી ઊ, સપનાની સ્મૃતિ અને ભગવાનના નામ સ્મરણને તત જાળવી જે માન ૪ માજ , રાખીને તેણે સ્નાન કર્યું'. નવા વસ્ત્ર પરિધાન કર્યા. સૌભાગ્યનાં लोन च पावषड्ढण, શણગાર સજ્યાં. वमे पत्तारि दासे उ, દેવી ! આજ આપ કંઈ બહુ પ્રસન્ન છે ?' इचळतेो हियमप्पणो. જેણે એને ચહેરે જોયો, જેણે એની આંખમાં ઉભરાતે ક્રોધ, માન માયા અને તેમાં આ ચાર પાપને વધારનારા છે. | ઊમંગ જોયે તે સૌએ આ વાતની નેંધ લીધી. ત્રશલારાણી આથી આત્મહિત ઈરછુક સાધક આ ચારેય દોષને ત્યાગ કરે. | આજ ઘણું જ પ્રસન્ન છે. પણ પૂછનારને તેમણે કઈ જવાબ [દશવૈકાલિક] [ ન આપે. - ગૃહમંદિરમાં જઈ તેમણે ભગવાનને પ્રણામ કર્યા સ્તુતિ કરી (ભાવાનુવાદ) ગુણવંત અ. શાહ | અને પાત સ્વપ્ન જોયા હતા તે તેમને કહી દીધા. અને ત્યાંથી જાણે દેડતા હોય એવી ઝડપી ચાલે તે રાજા સિદ્ધાર્થના ખંડમાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલીતાણું “દેવી આજ આપ કંઈ હવામાં ઉડો છો ! શું વાત છે ?” ઉપરોક્ત સંસ્થામાં રણ ૬ થી ૧૨ સુધીનો અભ્યાસ ત્રિશલારાણીના ચહેરા પરની પ્રસન્નતા અને તેમની ચાલને કરતી બાલીકાઓને દાખલ કરવામાં આવે છે. ઉમંગ જોઈ રાજા સિદ્ધાથે સવાર સવારમાં મજાક કરી વિધવા વકતા કે મોટી મેનેને પણ ધાર્મિક અભ્યાસ માટે પતિની ચરણરજ માથે ચડાવી લઈ ત્રિશલારાએ કહ્યું : દાખલ કરવામાં આવે છે. સ્વામી! આજે મેં એક નહિ, પરંતુ ૧૪-૧૪ મંગળ અને સંસ્થામાં રૂા. ૨/-નું મ. એ. કરી પ્રવેશ ફોર્મ તા. જોયા છે. તે નજર સમક્ષ તરવરે છે ને મારું હૈય આનંદથી નાચી ઉઠે છે. ૩૦-૪-૮૯ પહેલા મંગાવી લેવું. માનદ મંત્રી વાહ! આજે તે સવારમાં ખૂબ જ આનંદના સમાચાર આપ્યા. દેવી ! કહો, મને પણ તમારા સપનાની વાત કહે. હું પત્ર વ્યવહારનું સ્થળ : પણુ એ જાણીને તમારી જેમ આનંદથી નાચીશ.” | શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ ત્રિશલારાણીએ વિનયથી કહ્યું : હે મારા જનદેવ! સૌ પાલીતાણુ-૩૬૪૨૭૦ પ્રથમ એ સહન જિયે. શું એને મિજાજ હતા ? દ્વાર એક ગયા.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy