SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જેન] તા. ૩૧-૩-૧૯૮૯ T[૧૩૩ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી વિજય- | કેશરવાટિકા) સુબત આરાધના હેલનું ઉદ્દઘાટન સને થી ૧૧ અઢાર અભિષેક અને બપોરે વિજય મુહર્ત શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવાયું હતું. અત્રે શ્રી પાર્શ્વ પ્રભુને લેપ કર્યા બાદ ૧૦ ૧૨ વર્ષે અઢાર અભિષેક થતા હોવાથી સંઘને ઉલ્લાસ ઘણે જ ઉજવાયેલ શાસન પ્રભાવનાના કાર્યો | હેવાથી ઘીની બેલી સારી થઈ હતી અને જેના સઘનું છે - પરમશાંત વાત્સલ્યમૂર્તિ આચાર્ય ભગવંત હેમપ્રભસૂરીશ્વરજી [૧મા સ ધ જમણું પણું ત નિમિત્ત થયું હતું. મ.સા. ગત ચાતુર્માસ શ્રી સિદ્ધક્ષેત્રની પવિત્ર ભૂમિમાં શ્રી | શ્રી ઉના ગામમાં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુને શિખર જે સૂરીમત્રના ત્રણ પ્રસ્થાનની આરાધના કરીને પિતાના શિષ્ય- | પહેલા ધુમટાકાર હતુ તે હવેથી ભવ્ય ઉત્તુંગ શિ ભર થવાથી પ્રશિષ્યાદિ બહોળા પરિવાર સાથે અનેકાનેક શાસન પ્રભાવક | તેને દૈવજારે પણ મહોત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં થાય એવી ઉના મહોત્સવ સિદ્ધક્ષેત્રમાં ઉજવીને પોષ વદ ૧૦ના દિવસે પાલી- શ્રીસંઘની આગ્રહભરી વિનંતિ થઈ. અત્રે સાધુ-સાથે મને તાશાથી વિહાર કરીને મહા સુદ પના દિને સસ્વાગત શ્રી ચિત્તલ- | વિહાર અલ્પ હોવાથી અને ધવજારોપણનું મૂહર્તા કાગણ વદ નગરે પધાર્યા હતા. અત્રેના ૪૦૦, ૫૦૦ વર્ષ પ્રાચીન દેરાસરમાં ૧૦નું હોવાથી સંઘની આગ્રહ ભરી વિનંતિને માન આપીને શ્રી શાંતિનાથ ભગવાનને ગાદીનશીન થયે ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં પૂજ્યશ્રીએ તે માટે સંમતી આપી છે. તે મુજબ ફાગણ વદ દેરાસરને વર્ષગાંઠ દિન, નૂતન જેન ભુવનને ઉદ્દઘાટન સમારોહ, ૧ થી ૧૦ સુધી ઉના ગામે સ્થીરતા કરશે. ત્યારપછી પૂજ્યશ્રીને શાંતિસ્નાત્ર, ત્રણ દિવસ નવકારશી ત્રણે ટાઈમ સહિત ત્રણ | વિહાર જુનાગઢ તિર્થતરફ થશે. પ્રાય: ચૈત્ર સ ૧૦-૧૧ દિવસના મહોત્સષ પૂર્વક અઢાર અભિષેક સાથે ઉજવાય હતે. | જુનાગઢ પહોંચવાની પૂજ્યશ્રીની ધારણા છે. ચિત્તલથી મહા વદ ૧ના દિને પૂજ્યશ્રી અમરેલી નગરે પધાર્યા હતા.' વિહાર દરમ્યાન ગામેગામ પૂજ્યશ્રીનું સપરિવાર સામૈયાથી અમરેલીમાં શ્રી કેશર ફાઉન્ડેશનનમિનાથ જૈન સંઘના ઉપક્રમે સ્વાગત થયું હતું અને પિતાથી અમૃતમય શૈલીથી જિનવાણીના નૂતન જીનાલય ના શિલાસ્થાપન શ્રી ચંપકલાલ ગીરધરલાલ વોરાએ | છાંટણા કરતાં પૂજ્યશ્રીને વિહાર સુખરૂપે થયે છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં કર્યું હતું. અમરેલીથી વિહાર કરી પાતના અનકળતા ન હોવા છતાં યથાયોગ્ય થીતાને લાભ ઉના સંઘના આગેવાને ટ્રસ્ટી શ્રી બાબુભાઈ. જગદીશભાઈ સાવરકુંડલા પધારતા ગામમાં સારો ઉત્સાસ પ્રગલ તેમજ અત્રે 1 વકીલ વિગેરેએ પૂજ્યશ્રીના વિહાર દરમ્યાન ત દેરાસર સામે રહેતા ધર્મભાવના શીલ શાંતાબહેનના સુપુત્ર ! સારી સેવા ભક્તિ કરીને આરાધનાની અનમોદનાનો લા! લીધે છે દિનેશભાઈ સંઘવીની નાની ઉંમરમાં તબીયત બગડતા આચાર્ય ઝાંકોલી (રાજ.) માં નવાલ્ફિકા મત્સવ દેવશ્રીને ઘર આંગણે પગલા કરાવી જાવજીવના-પચ્છખા લઈને સમતા ભાવે કર્મ ખપાવતા સમાધી પુર્વક સ્વર્ગવાસ થયેલ. બાઢ નનન ગણિવર્ય શ્રી કુલચંદ્રવિજયજી મ.સા., મુ િશ્રી પ્રશાંતખાંભા વિગેરે સ્થળે પધારી પૂજ્ય શ્રી મહા વદ ૧૪ના દિવસે | વિજયજી મ.સા ૦, મુનિશ્રી ઉમિરાજવિજયજી મ.સા. આદિ ઉના મુકામે પધાર્યા હતા. તેમજ વિવિધ સમુદાયના વિશાળ સાધ્વીછંદની શીતળ નિશ્રામાં પૂજ્યશ્રીને શ્રી અજારા પાર્શ્વનાથ વિષે વિશેષ ભક્તિભાવ અત્રે વ. શા. ચુનીલાલજી ઠાસુજી તેમ જ તેમના માતુશ્રી સ્વ. હોવાથી તેમની ઈચ્છા પ્રગટ પ્રભાવી શ્રી અજારાદાદાની નિશ્રામાં . દિવાળીબહેને તથા ધર્મપત્ની સ્વ. ગેમીબહેનના લાભ શ્રેયા | નવપદ ઓળીની આરાધના અને શ્રી સિદ્ધચકે મહા ! જન સહિત સૂરીમંત્રના ચતુર્થ પ્રસ્થાનની આરાધના કરવાની હોવાથી અમાસના | નવાલ્ફિકા જિનભકિત મહોત્સવ તા. ૧૧ એપ્રીલે થી તા ૨૨ સાંજે અજાર તા પધાર્યા હતા. અને ફા. સુ. ૧ના શુભ પ્રભાતથી પ્રગટ પ્રભાવી દાદાની સામે જ સૂરીમંત્રના જાપ-તપ એપ્રીલ સુધી ઉજવવામાં આવનાર છે. સાથે શરૂ કરો હતા. આ દિવસે દરમ્યાન દરરોજ પ્રાતઃ સમયે દેરારીમાં સામુહિક કેટપ્લાય વર્ષો બાદ શ્રી અજારાદાદાની નિશ્રામાં સૂરીમંત્રની! મહાપ્રભાવી ભકતામર સ્તોત્ર પાઠ, પ્રવચનમાં નવપદનું મહાત્મ્ય વિધિપૂર્વક આરાધના થતી હોવાથી તેની ઉજવણી નિમિત્તે ઉના ' અને શ્રીપાલરાજા અને મયણા સુંદરીના જીવન પ્રસક, પ્રભુજીની શ્રીસંઘનો ઉલાસ ઘણે હેવાથી ફાગણ સુદ ૫ના દિવસે ઉના સુંદર અંગરચના, મંદિરની સુંદર સજાવટ, અ રચના, રાત્રિ સંઘ તરફથી શ્રી અજારા તિર્થ માં સવારે અને આરાધના હાલ ભાવના આદિના સુંદર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. દુખ આવે ત્યારે મુ ખાવું નહી', મરણ આવે તે પણ સન્માગનો ત્યાગ કરવો નહીં', આ ન્યાય માગ છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy