SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Regd No BV, 6, 8 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAĞAR-364001 (Gujarat) Tele, 0, · C/。. 299 9 R. 25859 સ્વ, તંત્ર. : કુલાચ ય રાઠ ત્રી-મુદ્રક-પ્રકાશક : માઉન્ડ ગુલાબચંદ શેઠ જૈન એફીસ, પે।.એ. નં. ૧૭૫, દાણાપીઠ, ભવનગર T 5731 ZZZZ } ‘જૈન’ વર્ષ ૮૬ અંક ઃ ાષ્ટ્રીય ‘પ્રતિક્રમણ’ની ઘડી જૈન ધર્મની તત્વધારા એ અત્યંત વૈજ્ઞાનિક ધધારા છે, એ હકીકત જ રે સપક્ષ ઉત્તરોત્તર વધુને વધુ સ્પષ્ટ થઇ રહી છે. માં સ્થિર થવાની એની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામૂળ સ્વરૂપ આને આ સાત કરવાના જે આયામ છે, તે પણ વૈજ્ઞાનિકતાની કેસાઇના તુ યા પ્રાપ્ત કરે તેમાં બેમતીપર છે. આ વિવધ પ્રક્રિયામાં એક પ્રક્રિયા છે-પ્રતિંક્રમણની પ્રક્રિયા. પ્રતિક્રમણ સીધો સાદો અર્થ છે-પાછા ફરવું. જીંદગીમાં કેટલીક વખ્ત મનુ। આવે તબકકે પાંચી જાય છે, ત્યાંથી પાછા કરવાના કે રસ્તા જ નથી રહેતા. આવા પાઈન્ટ આ ના રિટનના બકકે પહેાંથી જવાય તે અગાૐ વનમાં પ્રતિક્રમણની ક્રિયા. ખાખી દેવાય તે જીવન આખું" બદલાઈ જઈ શકે છે. આ હરકત ટલી વ્યક્તિગત જીવનને લાગુ પડે છે, તેવી જ સામાજીક વનને પણ લાગુ પડે છે. આજના આપણા સામાજીક જીવનને, વિધસ્તરના મનુષ્ય જીવનને વૈશ્વિક પ્રતિક્રમણની તાતી જરૂરિશ્માન છે, માનવજાત આજે ખમચંદ હિંસા અને અમર્યાદ ભાગના ર. આંધળી દોટ મુકી રહી છે. તેને પ્રતિક્રમણ પ્રક્રિયા દ્વારા પાછી વાળી નહિં દેવાય તો મનુષ્યની આ પૃથ્વી નંદનવન બનવાને બદલે કબ્રસ્તાન (મરૂભુમી) બની જશે. શાળા છે. આાની નજર બાગવાની થઈ ગઈ છે. આ મામ મૂલક કે ખી, તે કુહાના ભાર પૂરા કરવામાં લાગી પુણ્ય છે. 'ગલે કાપી નાખ્યા, તેમના કુવાઓ ખેંચી લીધા. નીઓના પાણી પ્રદુષ્ટિ કરતુ તે એની નજરપશુ-૫ખીની સૃષ્ટિને હીને પાડાના રોગની ચાળી સજાવી શકાય તે માટે તેમની અધાબુદ્ધ ના મંત્રી કરી છે. ૧૨ ပြာ S વીર સં. ૨૫૧૫: વિ સં. ૨૦૪૫ નાગણ વદ ૯ તા. ૩૧ માર્ચ ૧૯૮૯ ચક્રવાર મુદ્રણ્ સ્થાન : શ્રી જૈન સ્પ્રિન્ટરી દાણાપીઠે પાછળ, ભાવનગર-૩૬૪ ૦૦૧ હિંસા પરમો ધર્મ' નો સંદેશે જગતભરમાં કહેતા રડી. ઊંચું માથું લઈ ને ફરતું ભારત પણ આજે આ બતમાં પાછળ રહેવા માંગતુ નથી. વિદેશી લોકોને દેડકાના પગનુ અથાણું ભાવે, કોઇકને એક તા કોઈકને બીજુ, કાઇકને ગાયના કાનના સભાર ભાવે. એ બધાને રીઝવવાની જવાબદારી જાણે ભારતની હાય ! તેમ આંધળી બનીને ભારત સરકાર આજે પશુ-૫ખીની નિકાસ કરવા પાછળ પડી છે. " આ પરિસ્થિતિ માત્રા મુકી કે, તે અગાૐ અને રોકી લેવી જોઈએ. આ રાષ્ટ્રીય પ્રતિક્રમણની ઘડી છે, તે ઘડીના પોકાર છે. અહિંસા ધર્મીઓએ આ પોકાર સાંભળી આબદા થવું એઇએ આજકાલ શક્તિના અખતરાઓ સામે વિદ્યામાં વિરાધ પ્રાસ થઈ રહ્યો છે. વિશેષ કરનારી આ માતનુ એક પ્લેકા જોવા મળેવુ. એક નાનકડી ચક્કીબાઈ ઊંધે માથે કાશમાં લડી રહી છે, તેવું ચિત્ર છે. આમા સા એ છે કે ચકીબાઈને પૂછવામાં આવે છે કે ‘ એનખા, આ તમે શું કરા છે?” તે વેલા નાનકડ. ચકીબેન કહે છે કે : “તેમણે આ આકાશ નીચે પડી રહ્યુ છે, અને અટકાવવા મથી પડી : તૂના ભાકાશને ઝીલી લેવાની તાકાત ચકલીાઈમાં નથી, તે એક હકીકત થઈ, પણ એવી જ જોરદાર હકીકત મા પણ છે કે અર્જિતને અટકાવવા માટે પોતાની શક્તિનું એવુ કાપુ ખરથી નાખવા એક સામાન્ય પંખી પણ ઉત્સુક છે. મહત્વ આ ‘ઉત્સુકતા’ નું છે. આ દામનું છે. આ ‘હૈયા બળતરા નું” છે. પશુધનની નિમ હત્યાથી આપણું હૃદય થવાતુ હોય તે મા અમે નહી ચલાવી લઈએ’ના વીરોધી સૂર ભારતના ગગનમાં ચડવા ના લા જવા જોઇએ. ' { સમાચાર પેજના : જાહેરાત એક પેજના : રૂ।. ૭૨૦/ આછત સભ્ય ફી : રૂ।. ૫૦૧/ રૂ. ૫૦૦/
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy