SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૪-૩૧૯૮૯ ભદ્રાવતી (કર્ણાટક) નગરે અભૂતપૂર્વ | શત્રુંજય તીર્થ નિર્માણ યોજનામાં અંજનશાકા પ્રતિષ્ઠા લમહોત્સવ ઉજવણી લાભ લેવા વિનંતી કલિકુંડ તીર્થ ધોળકામાં ૧૮ વીઘા નવીન જમીન સંપાદન સીમોગા જિ૯લા સ્થિત ભદ્રાવતી તીર્થમાં હમણાં ભવ્ય અંજન જ કરી ૯૦ હજાર ચે. ફુટના વ્યાસમાં શત્રુંજય ગિરિરાજ ની રચના શલાકા પ્રતિષ્ઠા મહોત્સવની શાસન પ્રભાવનાપૂર્વક ઉજવણી થઈ. થશે, ૨૦ ફુટ ઉંચો પર્વત બનાવી તેના ઉપર ૨૦ જિનાલય આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણું ગત તા. ૧૦-૨-૮૯ના રોજ | જ | અને ૧૨૫ પ્રતિમાઓ પધરાવવામાં આવશે. ૦ પાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરિજી મસા | હવે ફક્ત બે જ ટૂંકના આદેશ બાકી છે તેમજ માનીશા આદિ ઠાણા-૧૩ની શુભ નિશ્રામાં ઉજવવામાં આવેલ. પૂજ્ય] ટુકની ભમતીમાં ૨૨ દેરીઓ બાકી છે, વહેલા તે પહે આચાર્યશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે તેમને કુમકુરથી અત્રે લાભ લેવાની ભાવના હોય તે તાત્કાલિક સંપર્ક સાધવા સ્ટ્રેચર દ્વારા બાળ-યુવાને અને મુનિ મહારાજેએ ખૂબ જ ઉત્સાહ દાખવી, ડોકટરની સલાહ મુજબ ભદ્રાવતી લાવવામાં | વિનંતી છે. હવે થોડા જ આદેશે બાકી છે. | આવેલ. આ પ્રસંગે આચાર્યશ્રી જયઘોષસૂરિજી મહારાજસાહેબ શ્રી તેજપાળ વસ્તુપાળ જન ચેરીટી ટ્રર આદિએ પણ ઉગ્ર વિહાર કરી અત્રે પધારેલ. કલિકુંડ તીર્થ –ધોળકા-૩૮૭૮૧૦ ( જિ. અમદાવાદ) મહા સુદ-૬ના દિવસે ભદ્રાવતી શ્રી સંઘ દ્વારા ૫૦ આ૦ | (ફ્રેન : ૭૩૮: તાર : કલિકુંડ) શ્રી વિજ્યભુવનભાનુસુરિશ્વરજી મ.સા. આદિનું દબદબાપૂર્વક સ્વાગત કરવામાં આવેલ. બંગલેરથી શ્રી પાર્શ્વનાથ પ્રભુ આદિ શ્રી આદિનાથાય નમઃ ત્રણ ભવ્ય જિનબિંબને તેમજ અત્રેના ગૃહમંદિરના ધાતુનિર્મિત શ્રી જૈન રીખવદેવજી મહારાજની પેઢી મૂળનાયકશ્રી પાર્શ્વનાથ પ્રભુના બિંબ વગેરેને ભવ્ય વરઘોડે ક્રિયા મંડપમાં પ્રવેશ કર વવામાં આવેલ. પૂ આ શ્રી જયઘોષસૂરિજી| મુ. જગડીયા પી. નં. ૩૯૩૧૧૦ જી. વચ મસના હસ્તે અજનસલોકા માર્જિન વિધિ કરવામાં આવ્યા | શ્રી જગડીયાજી તીથ દક્ષીણ ગુજરાતમાં આવેલ તીથ મહા સુદ-૮ના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી નિમિત છે, જ્યાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની સંવત ૧૨૦૦ સારાયે વિધિ મંડપ જનમેદનીથી ભરાઈ ગયેલ. અને પ્રભુના જન્મ| (ઈ. સ. ૧૧૪૪)ની સાલનો લેખ છે. જેની સંવત ૧૩૯માં સમયે ઘંટારવ, શંખ તેમજ બેલગાંવથી પધારેલ બેન્ડે વિવિધ | વૈશાખ સુદ ૪ના રોજ પ્રતિષ્ઠા થયેલ છે. ત્યાં દહેરાસરની સંગીત સૂરોથી ભાવિકેના મન આનંદથી ઉભરાઈ ગયા. યુવાનોમાં | ડાબી બાજુએ શ્રી પ્રભુજીના પગલાં (રાયણ પગ ) નું દાંડીયા રાસ, બંનેમાં ગીતગાન વગેરેથી સારુયે વાતાવરણ નયન દહેરાસર છે, તેવી જ રીતે દહેરાસરની જમણી બાજુ એ શ્રી રમ્ય બની ગયું. અને બેંગલોરથી પધારેલ બાળાઓ તથા સ્થાનિક કુંડરીક સ્વામીના દહેરાસરનું બાંધકામ પૂર્ણ થયે છે, બાળાઓના આજનથી પ્રભુની જન્મ શક્તિના કર્તવ્ય મનોરમ્ય જેમાં પુંડરીક સ્વામીની ૨૭ (સત્યાવીસ ઇચ)ની સફેદ ગીત-સંગીત સાથે ભજવવામાં આવ્યા. ભગવાનના જન્મ દિવસની આરસમાં પ્રતિમાજી કંડાર્યા છે. અને તેની પ્રતિષ્ઠા ૨૫ના. ઉજવણીએ અત્રેના ભાવિકેને હર્ષઘેલા બનાવી દીધા હતા. સૌના વૈશાખ સુદ-૪ના રાખેલ છે. જેની ઉછામણીની ઓફ ચૈત્ર મનમાં આ પ્રસંગન. ઉજવણી અને પૂ. ગુરુદેવશ્રીના આગમનથી સુદ-૧૫ પહેલાં મોકલવી. અને આખરી આદેશ સર૦૪૫ આનંદ અને ઉલ્લાસને કઈ પાર ન હતો. | ના ચૈત્ર સુદ-૧૫ને શુક્રવાર તા. ૨૧-૪-૦૯ના રોજ સવારના આમ અંજનશલાકા–પ્રાણ પ્રતિષ્ટા તેમજ પ્રતિષ્ઠા મહોત્સવ | ૧૧-૦૦કલાકે જગડીયાજી તીર્થમાં આદેશ અપાશે, તે લાભ સમગ્ર કર્ણાટક રાજયમાં યાદગાર અને સમગ્ર ભારતમાં જેને માટે લેવા ઈચ્છતા ભાવિકોએ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અનુમોદનીય બની રહ્યો. આમ ભદ્રાવતી શ્રીસંઘ તથા સ્થાનિક આગેવાને તથા જૈન ભાઈ-બહેનના અન્ય પ્રધ. ફળ સ્વરૂપ સારા પ્રસંગો અનેક | શ્રી જૈન રાખવદેવજી મહારાજની ઢી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં આનંદ અને ઉલ્લાસથી પરિ.| જગડીયા તીર્થ (જિ. ભરૂચ) પૂર્ણ થયા. પિતાની પ્રશંસા ન કરવી, દુર્જનની પણ નિન્દા ન કરવી, બહુ હસવું નહિ, આ પ્રમાણે વર્તવાથી મહત્વતા મળે છે
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy