SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૩-૧-૧૯૮૯ જૈિન અખિલ ભારતીય સ્તર પર દિલ્હીમાં આકાર લેતું વિજ્યવલ્લભસ્મારક દલાક , R ભવાનભ.. પ્રતાથી લાગી ગયાં. સ્મારકનું કાર્ય ઝડપી બને અને કાર્યકરોના ઉત્સાહમાં ભરતી આવે તે સમ્યક હેતુથી નિત ભુમિ લેવાય તે માટે પુ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ સતત પ્રેરણા આપતા રહયા. પરિણામે એક વર્ષમાં જ દિલ્હી– પનગર જૈન મંદિરથી નાર કિલોમીટર પ્રાંડ ટ્રક રોડ જેવા ઘેરી માગ પર જમીન ખરીદવામાં આવી આ.શ્રી વિજયસમુદ્રસુરીશ્વરજી મહારાજે એ જમીન જોઈ ને ખુબ પ્રસન્નતા પર ઉપકારી, આદ્યપ્રેરક, નવયુગઋષ્ટા, પરમપુજ્ય આચાર્યશ્રી દર્શાવી, આશીર્વાદ આપ્યાં. આ ભૂમિ ઉપર થનાર ભવનના નકશા વિજયવલસુરીશ્વરજી મહારાજે જિનમ દિર, શિક્ષણ સંસ્થાઓ અને તૈયાર કરાવી સબવિત સુત્તાવાળા સાથેની જરૂરી કામ ીરી પુરી કરવામાં વિદ્યામંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી તે સદાય જીવંત રહે તેવું સાત વર્ષ વીતી ગયાં. આ વીસ એકર જમીન ઉપર થનાર સ્મારકયોગદાન અલ છે. માનવમાત્રને કા ણ અને ઉત્કર્ષ માટે તેઓ- | ભવનમાં યુગવીર આચાર્યશ્રીના ઉદાર અને લોકપકાર જીવનને અનુરૂપ શ્રીએ પોત | જીવન સમર્પિત કર્યું હતું. સમાજહિતના કાળ, ભાવ | ધ્યાન, અધ્યયન-સંશોધન, જનસેવા જેવી અનેક વિધ પ્રવૃત્તિઓ અને ક્ષેત્ર મનુસાર યુગવીર આચાર્યશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ | યોજવાનું વિચારેલ છે. સાથોસાથ કલાત્મક જિનપ્રાસ દ અને પર્યટક ધર્મ અને સમાજની યશપતાકા લહેરાવી છે. ત્રીસ વર્ષ પુર્વે ધર્મ | કેન્દ્રનું નવનિર્માણ થનાર છે. અને સમાજને સમુકવું ઈછનાર વીરવતધારીના દેવલોકગમન સમયે |ી આ સ્મારક માટે શ્રી આમવહલભ જૈન સ્મારક શિક્ષણનિધિ આચાર્યભગતની યશગ થા અમર રાખવા એક ભવ્ય વિવિધલક્ષી | નામક ટ્રસ્ટની સ્થાપના કરી રજિસ્ટર કરાવેલ છે અને તે માટે મળતી કલાત્મક સારિક ઉભું કરવાની જવાબદારી, ગુરુભક્તિ અને ગુઋણ- સહાય ઇન્કમટેકસથી મુક્ત છે. સ્મારકની યોજના માટે આ ટ્રસ્ટના મુક્તિની તિળ ભાવનાથી પ્રેરાઈ આ પ્રવૃત્તિ કાર્યાન્વિત કરવાનું કાર્ય પેટ્રન જૈન સમાજના કર્ણધાર અને જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી પંજાબની આત્માનંદ જૈન મહાસભાએ ઉલ્લાસથી સ્વેચ્છાપુર્વક | કસ્તુરભાઈ લાલભાઈનું સુંદર માર્ગદર્શન મળેલ છે. ભારતીય અને સ્વીકારી . ચુકવવાની અપુર્વ તક મળવાથી ધન્યતા અનુભવી હતી. | જૈન શિલ્પકળાને સુંદર નમુનો બને એ માટે ૬ શ્રી આણંદજી આ કાર્યપ્રવરના સમુચિત ચિરંતન સ્મારકનું વિચાર-બીજ | કલ્યાણજીની પેઢીના પ્રખ્યાત સ્થપતિ શ્રી અમૃતલાલ ત્રિવેદી અને શ્રી ખમીરવ તકતું. ૧૭-૧૮ વર્ષ જેવા લાંબા સમય દરમિયાન કશી જ | ચંદુલાલ ત્રિવેદીને સ્મારકને બાંધકામની જવાબદારી તે પાઈ છે. પ્રવૃત્તિ થવા પામી. આચાર્ય ભગવંતના પટ્ટધર પ્રશાંત સ્વભાવી | બાંધકામની નકકર પુર્વ ભુમિકા તૈયાર થતાં ગવીર આચાર્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરીશ્વરજી મહારાજે પોતાની દીર્ઘદ્રષ્ટિથી સમય | મહ રાજના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયન્દ્રિન્નિસુરીશ્વરજી પરિપકવ થ નું જાણી લીધું અને આ કાર્ય પુરુ કરવાની જવાબદારી| મહારાજીની આજ્ઞા અને આશીર્વાદથી પુ. શ્રી મૃગાવ શ્રીજી મહારાજ કોને સાંપવી તેને નિર્ણય નવ વર્ષ પુર્વે કરી લીધે, વડોદરામાં | આદિના સાન્નિધ્યમાં પરમગુરુ ભક્ત લાલા રતનચંદઃ રિખબદાસન પિતાના સરદાયના સાધ્વીજી પુજયશ્રી શીલવતીશ્રીજી મહારાજના શિષ્ય. | શુભ હસ્તે તા. ૨૭-૭-૧૯૭૯ના રોજ ભુમિપુજન કલાસપુર્વક થયું « મહત્તરપ• શ્રી મૃગાવતી શ્રીજી મહારાજને આ કાર્યને સાકાર કરી| હતું. ભારતના જૈન સમાજનાં અગ્રેસરે અને શ્રાવક-શ્રાવિકાની દસ સત્વર વેગન બને તે માટે વિ. સં. ૨૦૨૯. ચાતુર્માસ દિલ્હીમાં | હજાર ઉપરની માનવ મેદનીની ઉપસ્થિતિમાં પુ. | મૃગાવતાશ્રીજી કરવાને આ શ આપે. ધન્યતા અને પુરા ઉલ્લાસથી પિતાના ગુરુ | મહારાજ અને તેઓન. ત્રિરત્ન શિષ્યાની નિશ્રામાં તા ૨૯-૧૧-૧૯૭૯ દેવની આજ્ઞા કે સહર્ષ સ્વીકાર કરીને ઉનાળાને વિહાર અને ટુકા ના રોજ ધમમાં અને અનન્ય ગુરુભક્ત લાલા ખયતીલાલજી અને સમયની મુરલીને જરાય વિચાર કર્યા સિવાય તેઓ ત્યાં પહોંચી ગયાં | એમના પરિવારના વરદ હસ્તે શિલાન્યાસ થયો હતે. અને સોંપવામાં આવેલી જવાબદારી પુરી કરવાના કાર્યમાં પુરી એકા- | (અનુસંધાન પેજ ૨૧ ઉપર ) તમારી પાસે શખ સંપત્તિ ઘણી હોય તે કામનુ નથી પણ તમારી શખસંપત્તિ સત્વપૂર્ણ હોય તે કામનું છે,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy