SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪]I તા. ૧૭૩-૧૯૮૯ જૈિન ગાડીમાં મનાક અભુજીની પ્રતિમાઓ તથા સાબેલા સાથેની શલાકા, પાંચ કલ્યાણુકેની ઉજવણી, રચનાઓ, પ્રતિષ્ઠા તેમજ ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળેલ. જે મુંબઈના હૃદયસમાં વિસ્તાર અનેક મહાપૂજન સહિત બૃહદ્ શાંતિસ્નાત્ર સહ સ્વામિવાત્સલ્ય ગુલાલવાડી નીકળી પાયધુની ઉતરેલ. | વગેરેના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. વૈશાખ શુદ-૧૦ તા. ૧૫-૫–૮૯ના રોજ પૂ૦ આચાર્યશ્રી | ૧૭૮ વર્ષ પ્રાચીન આ ગેડીજી પાર્શ્વનાથ જિનમંદિરમાં સુબોધસાગર મરીશ્વરજી મ.સા. તથા પૂ. મનોહરકીર્તિસાગરસૂરી- | પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ૧૫ મે ૧૯૮૯ન શાનદાર રીતે શ્વરજી મ.સા. આદિ આચાર્ય ભગવંતો, મુનિ મહારાજે તથા| ઉજવવામાં આવશે. સાધ્વીજી મહારાજની શુભ નિશ્રામાં આ શુભ પ્રસંગોએ અંજન- ' પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મહારાજ સાહેબના યશસ્વી ચાતુર્માસની મદ્રાસમાં થયેલ ઉજવણ–આગામી ચાતુર્માસ બેંગ્લોર પૂ૦ રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મન | કેસરવાડી પદયાત્રા સંઘ સાગર રિજી મ. સા. એ મદ્રાસ | પૂજ્યશ્રીની નિશ્રામાં તા. ૨૨-૧-૮ન્ના રોજ કેસરવાડી પદશહેરમાં યશસ્વી ચાતુર્માસ કયુ. | યાત્રા સંઘનું આયોજન કરવામાં આવેલ. જેમાં મદ્રાસ નગરના તેમની નિશ્રામાં અત્રેના જૈન દેરાસરની હજારો ભાવિકે હાજર રહેલ. પ્રતિષ્ઠા, ઉપધાનતપ, પદયાત્રા સંધ, પ્રતિષ્ઠા બાદ પૂ. આ૦શ્રી કેસરવાડી ઉપધાનતપ માળારોપણ મહાન તપસ્યાઓ તેમજ જિનશાસન | પ્રસંગે પધારેલ. નાહર પરિવાર તરફથી પૂજ્યશ્રીની નિશ્રામાં એક પ્રભાવક અનેક કાર્યક્રમની ઉજવણીઓ ! પદયાત્રા સંઘ આરાધના ભવનથી નીકળેલ જે અહિંન ઇતિહાસમાં થઈ. શ્રીસંધના પ્રતિનિધીઓનું સંમેલન | સર્વ પ્રથમ હતે. ૧૦ હજાર યાત્રીકે, ૪ બેન્ડ, ૨ હાથી, ૧૮, તેમજ સ્થાનકવાસી શ્રમણ સંધના | ડા, તેમજ ઈન્દ્રધ્વજાપૂર્વકના ૨ રથ જે શહેરના દેરાસરોના પ્રવર્તક શ્રી રૂપચંદ્રજી મ૦ સાવ સાથે ન દર્શન કરતા કરતા દાદાવાડીમાં પહોંચેલ. પ્રેરણાદાયી અને અનુકરણીય મીલન થયા. અંજનશલાકા મહોત્સવ ઉજવણી શ્વેતાબ મૂર્તિપૂજક કાર્યકર્તાઓનું સંમેલન શ્રી ગુજરાતી જન વાડીમાં નૂતન શિખરબંધી જિનમંદિરે ! પ્રાણ પ્રતિષ્ઠા-બિંબ સ્થાપના નિમિત્તે શ્રી જિનેન્દ્ર ભક્તિરૂપ ૫૦ આયશ્રીની નિશ્રામાં દક્ષીણ ભારતીય જૈન વે મૂ. -| પંચદશાન્ડિકા મહોત્સવની ઉજવણી પૂ૦ ગુરૂદેવશ્રીની પાવન ૫૦ કાર્યકર સંમેલન ભરાયેલ, પૂજ્યશ્રીએ દરેક પ્રશ્નના ઉત્તર નિશ્રામાં તા. ૫-૨-૮૯ થી તા. ૧૭-૨-૮૯ સુ થી પ્રભુજીની. આપવાપૂર્વક કાસ્ત્રીય વિધાન તેમજ પરિપાટી ઉપર ભારે દેતા દીક્ષા, કલ્યાણકને વરઘેડો તેમજ તા. ૧૭ના રાત્રે પ્રભુજીને જણાવ્યું કે પ્રાચાર્યો દ્વારા ઘડવામાં આવેલ તેમજ વિ. સે. * અજન તથા પ્રાણુ આરોપણની ક્રિયા પૂર્વક વિવિધ કાર્યક્રમો ૧૦નાં અને કદ સમેલનમાં થયેલ ઠરાવ મુજબ જ વ્યવસ્થા સાથે ઉજવણી કરવામાં આવી. તેમજ અત્રેના ચા? દેરાસરની કરવી. અને તે કેઈપણ જાતના તર્ક વિતર્ક કરવાની કશીશ , ' ભવ્ય પ્રતિષ્ઠા તથા અંજનશલાકા પણ તેમના શુભ હસ્તે થઈ. અત્રે સ્થિત દિત્યમાન જિનાલય ૬૮ ફુટ ઉંચું, પાંચ દ્વાર શ્રી એસ.એમ. બાફનાએ જૈનશાસ્ત્રને ઉલેખ કરતા જણાવ્યું અને ત્રણ શિખર યુક્ત દક્ષિણ ભારતમાં અજોડ , જેમાં બે કે આવેલ દ્રમ સવ્યય શાસ્ત્રીય મર્યાદાઓના પાલનપૂર્વક થવો | હજાર ચોરસ ફુટને વિશાળ રંગમંડપનો પણ સમાવેશ છે. આ જોઈએ. આણજી કલ્યાણજી પેઢીના માનદ્ સભ્યશ્રી મેહનચંદ જિનાલયમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની વિશ્વભરમાં ઢઢઢાએ પણ છે. ઉદાહરણે આપતા જણાવ્યું કે આણંદજી અજોડ અને સર્વ પ્રથમ “GREEN QUART” રત્નની કલ્યાણજી પેઢી માં પણ શાસ્ત્રીય પ્રણાલીકાને જ અપનાવવામાં ૪૧” ઇંચની પ્રતિમાજીને મૂળનાયક તરીકે સ્થાપના કરવામાં આવી રહી છે. ' આવા છે. ન કરવી. 1 | યુવાવસ્થામાં જે શરીરને ગુમાવ્યું ન હોય તે વૃદ્ધાવસ્થામાં એ શરીર એક મિત્રની ગરજ સારે છે. હ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧ ૦૦૦
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy