SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૦૬ ] વિ.સ.૨૦૪૫ ફાગણ માસના [વીર સ’. ૨૫૧૫] તા. ૧૦-૩-૧૯૮૯ પર્યા તા. ૮ મી માર્ચ થી ૬ ઠી એપ્રિલ ૧૯૮૯ ૬ શુભ દિન દિઃ ૩૦, સુ ૬ને ક્ષય : સુ.૧૨, વૃદ્ધિ તિથી : સુદ-૧૨એ શિને-રિવ સુર્યોદય ૬=૫૭ નવકારશી : ૭–૩૮] સુર્યાસ્ત ઃ ૬-૪૪ સુદ ૧ બુધ ૮ PR ૨ ગુરૂ ૯ શ્રી અરનાથ ચ્યવન કલ્યાણુક, ચંદ્રદર્શન. ૩ શુક્ર ૧૦ શ્રી સીમન્ધર સ્વામી · આફ્રિ ૨૦ વિહરમાન જિનાના દીક્ષા કલ્યાણક, પચક સમાપ્ત. ભાવનગર વડવા ચંદ્રપ્રભસ્વામી વર્ષગાંઠ, પૂ. આ. શ્રી વિવેકસાગરસૂરીજી મ. સ્વ. તિથિ ૪ શનિ ૧૧ શ્રી મલ્લિનાથ ચ. ક. ઘેટી ટુ'કની પ્રતિષ્ઠા. પૂ. આ. શ્રી દીપચંદ્રસૂરીજી મ. સ્વ. તિથિ. ૫ રવિ ૧૨ ચંદ્ર ગુરૂ યુતિ રાત્રિના ૧૦-૧૧, શ્રી રાણકપુરજી,ભાંડુપજી, છાણી, વ`ગાંઠ દિન, કળશચક્ર તા. ૧૨ થી ૨૧ [જૈન પ્રારંભ રાત્રે ૧૨-૧, વર્તમાન સત્તુદાયપતિ પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીજી મ. (૧૯૫૨) શ્રી ચંદ્રપ્રભુ ચ્ય. ક. વિંછુડા ૫સેામ ૨૭ ૬ મગળ ૨૮ પૂ. આ. શ્રી ચ'દ્રસાગરસૂરીજી સ્વ. વિષ્ણુડો ૭ બુધ ૨૯ વિષ્ણુડા સમાપ્ત સવારે ૧૦-૬, પૂ . આ. શ્રી પ્રતાપસૂરી મ૦ સ્વ.તિથી, શ્રી રૌરપુર હોર્થ મેળા, ૮ ગુરૂ ૩૦ શ્રી આદિનાથ જ. ક., દી. ક., વર્ષી૫ પ્રારંભ શ્રી કેસરીયાજી તીર્થ મેળા. ૭ સેામ ૧૩ રાહીણી, અમૃતસિદ્ધિયેાગ કમુહુર્તો બેઠા. ૮ મગળ૧૪ શ્રી સ‘ભવનાથ ચ. કે. અઠ્ઠાઇ પ્રારંભ, મીના હાળાષ્ટક, શ્રી આદિનાથ શત્રુ ંજય તીથે પૂર્વે નવાણુ... વાર સમવસર્યાં. ૯ શુક્ર ૩૧ પૂ. આ. શ્રી લક્ષ્મણુસૂરીજી સ્વ. તી., પૂ. આ. શ્રી લાવણ્યસૂરીજી મ॰ સ્વ. તિથી ૧૦ શિને ૧ કળશચક્ર : તા. ૧ થી ૫ ૧૧ વિ. ૨ પંચક પ્રારંભ રાત્રે ૨૦-૪૨ ૧૨ સેમ ૩ પંચક ૧૩ મગળ ૪ પંચક ૧૪ બુધ ૫ આ. શ્રી હર્ષોંચદ્રસૂરિજી સ્વ. તિથી, પંચક ૩૦ ગુરૂ ૬ પંચક સમાપ્ત રાત્રે ૨૦-૪૨, પૂ. બુદ્ધિવિજયજી (ખુટેરાયજી) મ૦ની સ્વ. તિથી, પૂ. દાદા શ્રી જિનકુશલસૂરિજી સ્વ. તિથી, ગુડીપડા, લેાચ માટે : સુદ: ૨, ૩, ૭, ૧૦, ૧૧, ૧૫, વદઃ ૨, *7 સાધ્વીશ્રી મેાક્ષગુણાશ્રીજીને પી એચ.ડી.ની પદવા સાધ્વીશ્રી મેાક્ષગુણાશ્રીજીએ ‘અચલગચ્છના આકી જયશેખરસૂ રિજીના જીવન અને સાહિત્ય વિષે તૈયાર કરેલ શેાધ નિબંધ માટે મુ`બઈ યુનિવર્સિટી દ્વારા તેમને પી. એચ. ડી. ની પદ્મવી એનાયત કરવામાં આવી છે ૯. બુધ ૧૫ ૧૦ ગુરૂ ૧૬ પૂ. આ. શ્રી અમૃતસૂરી મ. સ્વ. તિથિ. ૧૧ શુક્ર ૧૭ પુષ્ય નક્ષત્ર પ્રારંભ સવારે ૬-૦૦ ૧૨ શનિ ૧૮ પુષ્યનક્ષત્ર સમાપ્ત સવારે ૮-૦૩ ૧૨ રવિ ૧૯ શ્રી મલ્લિનાથ મે।. ક., શ્રી મુનિસુવ્રત દી.ક. ૧૩.સામ ૨૦ શ્રી સિદ્ધાચલજી તી છ ગાઉની મહાયાત્રા, શ્રી કાગડાતી, કમાઇતીર્થ મેળા, પૂ. યુગ દિવાકર આ. શ્રી ધર્મસૂરીજી મ. સ્વ, તિથિ. ૧૪ મ’ગળ૨૧ ચૌમાસી ચૌદશ ૧૫ બુધ ૨૨ શ્રી હસ્તિનાપુર, શ્રી કુંડલપુર તી મેળા, યુલેટી, વર્તમાન સમુદાયપતિ પૂ. આ. શ્રી નવિનસૂરીજી જન્મદિન (સ. ૧૯૬૨) વદ ૧ ગુરૂ ૨૩ ભારતીય ચૈત્ર શાકે ૧૯-૧૧ પ્રારંભ ૨ શુક્ર ૨૪ પૂ. આ. શ્રી નિપૂર્ણ પ્રભસૂરી સ્વ. તિથિ. ૩ શનિ ૨૫ મુબઈ ચેમ્બુર તીની વ`ગાંઠ, પૂ. શ્રી ક્ષમાનટ્ઠજી મ. સ્વ. તિથિ. સીરાહીમાં દીક્ષા મહેાત્સવ / ૫૦ પૂ॰ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ૦ સાના સુશિષ્ય ૪૦૦ અર્જુમતપના મહાન આરાધક મેવાડ શદ્ધારક આચાર્ય દેવ શ્રીમદ્ વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ સા॰ આદ્ઘિની શુભનિશ્રામાં મુમુક્ષુ કુલદીપકુમારની ભાગવતી દીક્ષા નિમિત્તે ભવ્યાતિભવ્ય અઠ્ઠાઇ તથા ઉજમણા મહેાત્સવની તા. ૮-૨-૮૯થી તા. ૧૫-૨-૮૯ સુધીના આઠ દિવસની ઉજવણી કરવામાં આવી. ૪ રવિ ૨૬ શ્રી પાર્શ્વનાથ ચ. ક. કે. કલ્યાણક. વિંછુડા માણસે બીજાની ભુલાને સુક્ષ્મ દર્શક કાચ વડે જુએ છે, અને પોતાની ભુલ સામે આંખ મીંચામણા કરે છે. પૂર્વ સાધ્વીશ્રીએ મુ`બઇ યુનિવસી`ટીના ગુજરાતી વેભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડા. રસગુલાલ સી. શાહના માČદર્શીન ટુઠળ આ શેાધ નિબ`ધ તૈયાર કર્યાં હતા. પૂ॰ આ॰શ્રી જયશેખરસૂરિજી મસાની ‘ઉપદેશ ચિંતામણી,’ ‘પ્રબોધ ચિંતામણી,’ ધમ્મિલકુમાર ચરિત્ર' અને જૈનકુમાર સંભવ નામની કૃતિઓના સર્વાંગી સમાલેાચનાત્મક અભ્યાસ નિબધમાં આપવામાં આવેલ છે. મા શેાધ
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy