SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૩-૧૯૮૯ વાવ (બકાઠા)માં ઉજવાયેલ આચાર્યપદ પ્રદાન કા પૂજાની જેડ કા , તથા વર્તકપદ પ્રદાન મહોત્સવની ઉજવણી | * અહિંસક રીતે બનાવેલી, ગરમી કે ઠંડીની સીઝનને અનુકુળ. પરમતા દેવાધિદેવ શ્રી અજિતનાથ પ્રભુની તથા શ્રી ગેડી | પ્લાસ્ટીકના ડબ્બામાં સુંદર પેકીંગ કરેલી અને પ્રભુ-પુજા પાર્શ્વનાથ રાની શિતળ છાયામાં પુજ્યપાદ ભીષ્મ તપસ્વી, સંઘશાંતિ માટેની પુજાની જોડ તૈયાર કરી છે. અર્થે સળંગ ૧૭૫ આયંબિલની ઉમ તપશ્ચર્યાના આરાધક આચાર્ય દેવ વ્યાજબી ભાવ અને ટકાઉપણાની ગેરેન્ટી શ્રીમદ્ વિજય માંગુરીશ્વરજી મ. સા૦ તથા અજોડ વૈયાવચ્ચી પુજયપાદ ન બનાવનાર તથા મુખ્ય પ્રાપ્તિ સ્થાને : આચાર્યદેવ મમદ્ વિજયનરરત્નસુરીશ્વરજી મ... સાની પુનિત નિશ્રામાં –-: આરટેક્ષ સિન્થટીકસ :-- હજારો ભાવિ તથા વિશાળ શ્રમણિવંદની ઉપસ્થિતિમાં પંન્યાસ પ્રવરશ્રી + ૨૪, હનુમાન ગલી, ૧લી કેસ લેન, કાલબાદેવી, મુંબઇ-૨. અરવિંદવિજય મ. સા. તથા પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. ફેન ! ૨૫૫૮૬૯ - ૨૮૬૪૯૩૯ સાને આયા પદ પ્રદાન તથા મુનિરાજશ્રી જયાનંદવિજયજી મસાને - અન્ય પ્રાપ્તિ સ્થાને – પ્રવર્તાકપદથી ત મહા સુદ ૫ શુક્રવાર, તા. ૧૯-૨-૮૯ના રોજ • સેવંતીલાલ વી. જૈન આચાર્યપદ ત પ્રવર્તા કપદથી વિભૂષિત કરવામાં આવ્યા છે. | ૨૦, મહાજનગલી, પેલે માળે, ઝવેરી બજાર, મુંબઈ-૨ આ નિતિ પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ, પરમાત્માની ભવ્ય * પ્રવિણભાઈ જૈન જૈન ઉપકરણવાળા) ' અંગરચના તેમને આચાર્ય-પ્રવર્તક-પદપ્રદાનની માંગલિક ક્રિયા, રથયાત્રા, | ૧૦, મહાજન ગલી, ૯, ઝવેરી બજાર, મુંબઈ-૨ સિદ્ધચક્રપુજન, ભક્તામર મહાપુજન, શાંતિસ્નાત્ર મહાપુજા વગેરે પુજને * શ્રી વર્ધમાન સંસ્કૃતિધામ સાથે દરેક કાર્ય મની ભવ્ય ઉજવણી આનંદેલાસ ભર્યા વાતાવરણમાં ૬, ધન મેન્શન, પહેલે માળે, અવંતિકાબાઈ ગેખલે સ્ટ્રીટ, કરવામાં આવી. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦ ૦૦૪. * અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ . • ચિતલ માં મુળચંદજી મ. સા. શતાબ્દી ૨૭૭૭, જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, નિ થાપાળ, નિતે વિવિધ ઉજવણી–ઉદ્દઘાટન રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ તપાગચા રાશ્રી મુક્તિવિજજી (મુળચંદજી) મહારાજની ૧૦૦મી તપાવન સફારધામ પ્રભાવતી દ્રસ્ટ - રાજની ૧૦૦મી ! મુ. પિ.: ધારાગિરિ–૩૯૬૪૨૪ [નવસારી - ગુજરાત ]. સ્વર્ગારોહણ શત કદી નિમિત્તે અત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજીના ૧૦ વર્ષ | ફર્મ-૪ પુરા થતાં તેમની મર્ષગાંઠની ઉજવણી, જૈન ભવનનું ઉદઘાટન, યક્ષયક્ષિ- રજીસ્ટ્રેશન પેપર (સેન્ટ્રલ રસ અંગેના સને ૧૯૫૯ના આઠમાં ણની પ્રતિષ્ઠા, સ્ટાર અભિષેક તથા લઘુ શાંતિસ્નાત્ર સહ ઉજવણી નિયમ અનુસાર “જૈન” પત્ર સંબંધી વિગતે નીચે મુજબ જાહેર મહત્સવ તા. ૧ી ૧૮ ફેબ્રુઆરી સુધી ઉજવાયો. કરવામાં આવે છે. - આ શુભ પ્રર ગે અત્રેના શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને માન ૧. પ્રકાશને સ્થળઃ જૈન ઓફિસ, દાણ.પીઠ પાછળ, ભાવનગર, ' . માપી આચાર્યશ્રી હમપ્રભસૂરિ મ. સા., મનિશ્રી કિરણચંદ્રવિધ્ય | ૨. પ્રસિદ્ધિને મમઃ સાપ્તાહિક ભ૦ તથા મુનિશ્રી ચંદ્રવિજયજી મ. સા. આદિ મતિ ભગ. ૩. મુદ્રક ૪ પ્રકાશક: ૫ સ્ત્રી - વોએ પિતાના ય કાર્યક્રમને પડતા મુકી અત્રે પધાર્યા હતા. મહેન્દ્ર ગુલાબચંદ શેઠ રાષ્ટ્રિયતા: ભારતીય પુજય આચાર્ય શ્રી આદિની શુભ નિશ્રામાં આ વિવિધ કાર્યક્રમ. | સરનામુઃ વડવા, પાદરદેવકી, ભાવનગર, રૂડી રીતે પાર પડયા હતા. ૬. માલિક: મહેન્દ્ર ગુલાબચંદ શેઠ - સુમેરપુર (રાજસ્થાન) :- સ્વ. આચાર્ય દેવશ્રી વિજયહિમાચલ- ' દાણાપીઠ પાછળ, ભાવનગર, સુરીશ્વરજી મ.સાન શિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી રત્નાકરવિજય આથી હું જાહેર કરું છું કે ઉપર જણાવેલ વિગતે મારી અધિકમસાની શુભ નિમાં અને ઉપધાનતપની મ ગલમય આરાધના | ત્તમ જાણકારી અને માન્યતા મુજબ બરાબર છે. ધામધુમથી ઉજવાઈ. – મહેન્દ્ર ગુલાબચંદ શેઠ શ્લેકહ ૦૭૭૦૦૦e...... અહહહહાહ૦૦૦૦૦૦૦ રની ભાવના એ મોટામાં મોટું અજ્ઞાન છે. માફીની ભાવના એ મોટામાં મોટું જ્ઞાન છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy