SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન'– શમણું સંમેલન સમાચાર–પૂર્તિ [ પત્ર : ૬ હવે દ્રવ્યસણતિકા વગેરેના પાઠનો વિચાર કરીએ. એમાં તે પ્રસિદ્ધ જ છે. માટે આ પટ્ટક પરથી પણ, પૂજ્ય ઉપાધ્યાય ગુરુની ગાપૂજાની સિદ્ધિ કરી છે. પણ જ્યારે પૂર્વકાલીન | મહારાજને નાણથી અંગપૂજા માન્ય નહેતી એ. જણાય છે માં ગુરુની અંગપૂજાનું વિધાન જોવા મળતું નથી, તેમજ એ કાળમાં આવી પ્રવૃત્તિઓ જોરશોરથી ચાલી હશે ઉપરથી યાંક નિષેધ જોવા મળે છે ત્યારે આ અંગે પણ| એ પણ જણાય છે. વિશેષ રચાર આવશ્યક છે. એ વિચારણું આવી લાગે છે.] એટલે જ્યારે ગુરુની નાણુ વગેરેથી કરાતી અંગપૂજાના જગદગુરુ શ્રી હીરસૂરિમહારાજાએ નાણું વગેરેથી થતી ગુરુની પૂજાને નષેધ ન કર્યો, પણ બચાવ કર્યો. એક આ પરિબળ પ્રાચીન કેઈ વિધિવા મળતા નથી, ઉપરથી નિષેધવા મળે છે, ત્યારે આવા પરિબળોની વચમાં રચાયેલા દ્રવ્યઅને બી જે પરિબળ એ વખતની પરિસ્થિતિ. આ બેના કારણે ગ્રન્થકારે કદાચ એની સિદ્ધિ કરી હોય. એ કાળે પણ શ્રી સપ્તતિકા જેવા ગ્રન્થના આધારે જ ગુરુની અંગજાને શાસ્ત્રસંઘમાં પણ સંઘર્ષો ચાલતા હતા એ વાત પ્રસિદ્ધ છે. ગુરુ | વિહિત માની લેવી એ કેટલું યોગ્ય છે તે પ્રાંતોએ સ્વયં વિચારી લેવું. પૂજનની પ્રવૃત્તિ પણ જોરશોરથી ચાલી પડી હશે એવું મહામહાપાય શ્રી યશોવિજયજી મહારાજે પંન્યાસ શ્રી સત્ય- શ્રી પ્રતિષ્ઠાવિધિસમુરચય, કલ્યાણકલિકા વરે ગ્રન્થમાં વિજયજી મહારાજ વગેરેએ સાથે મળીને કરેલા પટ્ટક પરથી | ગુરુના નવાંગીપૂજનનું જે વિધાન છે એ તે મિત્તિક છે. જણાય છે. એટલે કે પ્રતિષ્ઠા જેવા વિશેષનિમિત્તોને પામીને એ વખતની વિધિ તરીકે દર્શાવાયેલું વિધાન છે. આવા નૈમિત્તિક વિધાનને આમાનંદ જન્મ શતાદિગ્રન્થ.... ગુજરાતી વિભાગ વ્યાપક બનાવી નિત્યવિધાન રૂ૫ બનાવી શકાતા નથી. નહીંપૃષ્ઠ ૨૨ જૂઓ. સાધુમર્યાદા પટ્ટક : “૧. પદસ્થ તરતેં આચાર્યપદ વગેરે વિશેષ અવસરે સોનેરી બાદલાં આચાર્ય ઉપાધ્યાય વિના નાણે અંગપૂજા ન કરવી.” વગેરેથી સુવર્ણકંકણ પહેરાવવા જેવું પણ વિધાન છે, એને જે 1 પટ્ટકની આ કલમ પર પ્રથમ પક્ષવાળાનો અભિ-' પણ વ્યાપક બનાવી દઈ જ એ રીતે શરીરની આભૂષા પ્રાય એ છે કે “એ આચાર્ય–ઉપાધ્યાયની વિદ્યમાનતામાં ચાલુ થઈ જાય. માટે, એનાથી પ્રતિષ્ઠા વગેરે જેવા વિશેષ તેમની ણે અંગપૂજાની શાસ્ત્રીયતાને સીધે સ્વીકાર કરે છે. | પ્રકારનાં નિમિત્ત વગર જ થતા નવાંગીપૂજનનું વિધાન કે વધુમાં તે પટ્ટક વાકયથી, આચાર્ય–ઉપાધ્યાય સિવાયના | સમર્થન થઈ શકતું નથી. સાધુની માણુ દ્વારા અંગપૂજા શાસ્ત્ર-પરંપરા વિરુદ્ધ નહીં - ગુજરાતી સઝાય વગેરે જે ટાંકવામાં આવ્યા છે તે હોવાનું પૂજન થાય છે. માત્ર પટ્ટક બનાવવાના કાળની કઈ અંગે પણ એક વાત નેંધી લેવા જેવી છે કે ગુજરાતી સ્તવનપરિસ્થિ ના કારણે અપદસ્થની નાણે અંગપૂજા કરવાનો સજ્ઝાય વગેરે શાસ્ત્રાપજીવ્ય પ્રામાણ્યવાળા છે. એટલે કે તે નિષેધ કવામાં આવ્યો છે.” પણ આવો અભિપ્રાય યોગ્ય સ્વતંત્ર પ્રમાણભૂત નથી હોતા, પણ મૂળ શાસ્ત્રમાં મળતા લાગતો થી, કેમકે આવો અભિપ્રાય જે માનીએ તો ફલિત એ થાય કે “પૂર્વે રાજમાર્ગ સાધુની નાણુ દ્વારા અંગપૂજાને પ્રમાણભૂત વચનના આધારે જ પ્રમાણભૂત હોય છે. માટે, ચાલતો હશે, એના પર દેશકાળની પરિસ્થિતિ જોઈ પટ્ટકમાં જેના માટે પ્રાચીન કેઈ વિધિપાઠ મળતો નથી, ઉપરથી નિષેધપાઠ મળે છે એવા નવાંગીપૂજન વગેરેને, તે તે દેશએના પર નિયમન મૂકવામાં આવ્યું.” આવો ફલિતાર્થ જો કાળમાં ચાલતી પ્રવૃત્તિને જોઈને બનાવેલા ગુજરાતી રાસમાત્ર યોગ્ય હોય તે તો, એ જ પટ્ટકમાં આગળ એવું પણ જે. વગેરે પરથી શાસ્ત્રવિહિત શી રીતે માની લેવાય? લખાયું છે કે “સામાન્ય યતિએ ઝિયાદિકને ઘરે જઈ ભણુવવું નહીં' તેને ફલિતાર્થ એવો થાય કે “પૂર્વે સામાન્ય- “શાઅદષ્ટિનાદર્પણમાં... ” પુસ્તિકામાં નવાંગી પૂજન વગેરે યતિઓ માટે આ રાજમાર્ગ હશે કે એ શિયાદિકને ઘરે માટેના અનેક દષ્ટાતો જે આપવામાં આવ્યાં છે એના માટે જઈને લાવે. પણ દેશ-કાળને જોઈને એના પર નિયંત્રણ | એ કે જે કંઈ વિધાયક-નિષેધક વાકયે મળતા ન હોય તે મૂકાયું. આ ફલિતાર્થ કઈ રીતે એગ્ય નથી એ બધા માત્ર દષ્ટાન્ત પરથી કઈ વિધિ-નિષેધ પ્રતિપાદક સિદ્ધાન્ત સુજ્ઞજને સમજી શકે એમ છે. માટે વાસ્તવિકતા એ લાગે તારવી શકાતું નથી. છે કે એ કાળે આવા શિથિલાચારો ઘણું ચાલી પડ્યા હશે | શ્રી જ્ઞાતાધર્મકથા ભાગ બીજો-અધ્યયન ૧૬ માં કહ્યું છે કેઅને એ કે સર્વથા અટકાવી શકાય એવું શક્ય નહીં હોય ન ચ દ્રૌપવાઃ પ્રણિપાતદંડકમાત્ર ચિત્યવનદનમભિહિત એટલે તેના પર નિયંત્રણ મૂકવો કે જેથી વધુ અનર્થ ન સૂ ઈતિ સૂત્રમીત્રપ્રામાબાદન્યસ્યાપ શ્રાવકાર્દસ્તાવ દેવ થાય એ અભિપ્રાયથી આ પટ્ટક ઘડવામાં આવ્યો છે. | તદિતિ મન્તવ્ય, ચરિતાનુવાદરૂપસ્વાદસ્ય, ન ચ ચરિતાનુવાપૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા પૂ. પંન્યાસ શ્રી સત્યવિજયજી દવચનાનિ વિધિનિષેધસાધકાનિ ભવન્તિ, અન્યથા સૂરિકાગણિવર વગેરેએ ભેગા મળીને કિયોદ્ધાર કર્યો હતો અને | ભાદિદેવવક્તવ્યતાયા બહૂનાં શસ્ત્રાદિવસ્તુનામર્ચન શ્રયત ઈતિ એના કારણે તેઓને સહન પણ ઘણું કરવું પડયું હતું એ - તદપિ વિધેય' સ્થાત્
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy