SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જતીનકુમાર તા. ૪-૩-૧૯૮૮ ( ૧૨૭ નાથપુરા (બનાસકાંઠા) : ૫૦૦ આયંબિલ તપની ઉજવણી અત્રે પૂ. પંન્યાસ પ્રવરશ્રી વિમલવિજયજી મ. તથા પૂ મુનિશ્રી પૂણ્યાનંદવિજયજી આદિની શુભ પ્રેરણાથી શ્રીમતિ કંચનબેનના પરમ માંગલિક એકાંતરે પાંચસો આયંબિલ તપની પૂર્ણાહુતિની અનુમોદનાર્થે શ્રી સિદ્ધચક્રમહાપૂજન સહ જિનેન્દ્રભતિ મહત્સવ તા. ૧૪-૨-૮૮ ના રોજ ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ મંગલ પ્રસંગે પૂ આ શ્રી વિજયપ્રસન્નયંસરીજી મ. સા, તપસ્વીશ્રી મેરુવિજયજી મ. સા , મુનશ્રી પ્રિતી જયજી મ. સાર, તેમજ સારીશ્રી ચંપકશ્રીજી. કંચનશ્રીજી, વિતપ્રભ શ્રીજી તથા પૂર્ણ કલાશ્રીક, આદિ ઠાણા પધારી આ પ્રસંગને સેન માં સુગધરૂપ બનાવ્યા હતા. શિરપુર (મહારાષ્ટ્ર) : જિનેન્દ્રભક્તિ મત્સવ અત્રે શ્રી નૂતન જૈન શ્વે. વિનહર પાર્શ્વનાથ મંદિરની વાર્ષિક પ્રતિષ્ઠા તિથિ નિમિત્તે શેઠશ્રી અભયકુમારના પૂર્વ મ તુસમરતભાઈ શ્રી જતીનકુમાર-મુનિ જીનેશચંદ્રવિજયજી થયા | લાલચંદ શાહ ( બાલાપુરવાળા) તરફથી શ્રી જિનેન્દ્રભ ત મહોત્સવ પાલીતાણું : પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય અશેકચંદ્રસૂરીશ્વરજી પૂજ, આગી, વિજારોહણ વિધી, સ્વામિવાય આદિ મ૦ આદીની પાવન નિશ્રામાં શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવન ધર્મશાળામાં તા. ૧૯-૨-૮૮ ના રોજ થયેલ. પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા ના શિષ્ય મુનિ બીકાનેર (રાજસ્થાન) : સંક્રાંતિ-દીક્ષા રાજશ્રી નિર્મળચંડ વિજયજી મહારાજને શિષ્ય તરીકે શ્રી જતીનકુમાર પૂ૦ આચાર્યદેવશ્રી વિજય ઈન્દ્રિન્નિસૂરીશ્વરજી મસા. આદિ | (જે સાધ્વી શ્રી તરૂણુયશાશ્રીજી મને સંસારી પુત્ર)ની દીક્ષા ભવ્ય- મુનિભગવંત તથા પૂ. આ૦ શ્રીના આજ્ઞાનુવર્તિની આવી શાસન મહારૂનુ સાથે અનેક આમંત્રીતની ઉપસ્થિતિમાં થયેલ. નૂતન મુનિ- દીપીકા સુમંગલાશ્રીજી આદિ ત્રણ દીક્ષાના શુભ પ્રસંગે તા ૧૨-૨-૮૮ " રાજનું નામ શ્રી છનેશચંદ્રવિજયજી રખાયેલ. દીક્ષા તથા કામળી શનિવારના રોજ પધારેલ. તેઓશ્રીની નિશ્રામાં તા. ૧૩-::૮૮ના રોજ વહેરાવવાને લાલ મામા શ્રી કીર્તિભાઈએ લીધેલ, કુંભ સંક્રાંતિ મહોત્સવનું આયોજન થતા સેંકડો ભાઈ કે ૫ધારેલ. શ્રી શ્રેયસ જૈન મિત્ર મંડળ-ભાવનગર - મણિનગર-અમદાવાદ : દીક્ષા | - પુ. આ૦ શ્રી ભુવનશેખરસૂરીશ્વરજી મ. સા... આદિની શુભ ૧૮ મો વાર્ષિક પારિતોષિક વિતરણ સમારંભ નિશ્રામાં શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયે શ્રી પંચ બ૬ મંદારાણા શ્રી શ્રી શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે તા. ૩૧-૧-૮૮ રવિ પદ્માવતીજી માતાજી માતાની પ્રતિષ્ઠાને તૃતિય વ ર્ષિક દિનના વારના શ્રેણી ૫ થી ૧૨, ગ્રેજ્યુએટ, એજિનીયસ, કટર્સ વગેરેને ઉપલક્ષમાં શ્રી પાર્શ્વ પદ્માવતી પુજન તથા અષ્ટાદશ અભિષેક આદિને સન્માનવાન અને પારિતોષિક વારણ કરવાને ૧૮ મે વાર્ષિક સમા મંગલ કાર્યક્રમ તા. ૨૩-૧-૮૮થી તા. ૨-૨-૮૮ મુધો શાનદાર રંભ શહરના ટાઉ નહાલમાં શેઠશ્રી અને પચંદ માનચંદ શાહના પ્રમુખ રીતે ઉજવવામાં આવ્યું. સ્થાને અને શેઠશ્ર મનસુખલાલ નાનચંદ (કેન્ટ્રાકટર )ના અતિથિ વિશેષ પદે જૈનસમાજની વિશાળ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યા. ફક્ત રૂા. ૨૮૫ માં છોડ હાજર મળશે. સમારંભના પ્રમુખશ્રી અને પચંદભાઈએ “ શ્રેયસ 'ના આ * ઉજમણાના છોડ માટે સુપ્રસિદ્ધ પેઢી ના કેળવણી અને સેવ કીય પ્રવૃત્તિને બિરદાવતું સરળ શૈલીમાં પ્રવચન આપવાપૂર્વક અભિનંદન અર્પણ કર્યા. અને ૫૬૦ ઉપરાંત તેજસ્વી અમો પ્રાચીન તથા અર્વાચીન ડીઝાઈનમાં કુશળ વિદ્યાર્થીઓનું સમાન કરવામાં આવ્યું. કારીગરેના હાથે ઊંચામાં ઊંચે જરીમાલ વાપણી કલાત્મક આ સારાયે સમારંભનું સંચાલન સંવાભા ની કાર્યકર શ્રી નવિન છેડો અમારી જાતી દેખરેખ નીચે બનાવીએ છી એ. ભાઈ કામદારે કર્યું હતું. શ્ન એક વખત ખાત્રી કરવા વિનંતી છે ? લાણાર (ઉ.બુલઢાના-મહારાષ્ટ્ર)માં મહોત્સવ મે. રેશ્મા ટેક્ષટાઈલ | પૂજ્ય સાહિત્ય ભુષણ મુનિશ્રી કસ્તુરસાગરજી મસા ની શુભ ૮/૧૬ર૭, ગોપીપુરા, મેઈન રેડ, કુંથુનાથ દેરાસર સામે સુરત-૧ નિશ્રામાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૯ મી વર્ષગાંઠ, તેમ જ પૂ૦ શ્રી જિનકુશલસૂરિ દાદા ગુરુમંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે પંચાધિકા ( 4 + ૨૩૫૫૭ : ૩૨૪૭ર મહોત્સવ ઘણા લક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો. [] તા. ક. : છેડે હાજર સ્ટેકમાં પણ મળશે [] સારી પર મજાતની
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy