________________
તા. ૪-૭-૧૯૮૮
૧૨૩
ન્યાયવાચસ્પતિ–શાસ્ત્રવિશારદ પ. પૂ. આચાર્ય દેવશ્રી વિજયદશનસૂરી અરજી
જન્મ શતાબ્દી મહોત્સવ
શાસન સમ્રાટ આચાર્ય દેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કરી પિતાના ઉપકારી ગુરુદેવના જીવન ઉપર તેમજ Sતાના ઉપર સાહેબના પટ્ટધર શિ - રત્ન શાસ્ત્રવિશારદ આચાર્ય દેવશ્રી વિજયદર્શન- તેમણે કરેલો ઉપકાર ગદ્ગદિત કંઠે ગુણાનુવાદ કરેલ. ત્યારબાદ વિદ્વાન સૂરીશ્વરજી મહારાજ ત્યા આગમધર આચાર્ય શ્રી વિજયદયાસૂરીશ્વરજી ગણિવર્ય શ્રી ધર્મધ્વજવિજય મહારાજે સુંદર શૈલીમાં પૂજ્યશ્રીએ કરેલ મહારાજ સાહેબની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી શ્રી ભાવનગર કાર્યો અને જીવન વિષે સુંદર શૈલીમાં ગુણોનું વર્ણન કરેલ. ત્યારબાદ
છે. મૂ. તપાસંધના ઉપક્રમે પ. પૂ. નિડરવક્તા આચાર્યદેવશ્રી વિજ્ય- મુનિશ્રી નંદિષેણુવિજય મહારાજે કહ્યું કે પૂજ્યશ્રી ચારિત્રની પ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દાદાસાહેબ દેરાસરમાં નિર્મળ આરાધના. જ્ઞાને પાજંન, ગુરુસેવા, જ્ઞાનસેવા એજ એના ભક્તામર મહાપૂજક સહિત પંચાહ્નિકા મહોત્સવ ઉજવાશે.
જીવનના કાર્યો હતો. સ્વાધ્યાય એના જીવનને પ્રાણ હતો અને પ્રથમ ગુણાનુવાદ સભા
ગુરુભક્તિ એમના જીવનને મંત્ર હતા. પિોષ સુદ ૧ તા. ૩૧-૧૨-૮૭ ગુરૂવારના શુભ દિવસે નૂતન પૂજ્યશ્રીએ સ્વહસ્તે તળાજામાં અંજનશલાકા પ્રતિ : બે વાર, ઉપાશ્રયે સંધના પરમોપકારી વાત્સલ્યવારિધિ આગમધર પરમ પૂજ્ય
જેસર, શિહોર, ઘોઘા, જસપરા, કપડવંજ, તણસા, મહુવા ત્યા , આચાર્યશ્રી વિજયે દયસૂરીશ્વરજી મહારાજ સાહેબની ગુણુનુવાદ સભા મુરેન્દ્રનગર આદિ શહેરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બની ગયા હતા. સવારે -૦૦ વાગે રાખેલ. તેમાં પૂ. આચાર્ય મહારાજે મંગલાચરણું
પૂજ્યશ્રીને જન્મ શાકે સંવત ૧૮૯=૫૪=૯, સાથે ગુણાનુવાદ કરેલ. ત્યારબાદ પૂજય ગણિવર્ય શ્રી ધર્મધ્વજવિજય
પૂજ્યશ્રીની દિક્ષા ૧૬ વર્ષની વયે [ શાકે સંવત ૨૫=૧૬ ] મહારાજે સુંદર શૈલીમાં પૂજ્યશ્રીએ કરેલ અનેકવિધ શાસનપ્રભાવના,
આચાર્ય પદવી : આચાર્યશ્રીના ૩૬ ગુણોની ઉત્તમ તરીકે ૩૬ ગુરુસેવા અને શાર નસાધનારૂપ અનેકાનેક ગુણોનું વર્ણન કરેલ. ત્યાર
વર્ષની ઉમરે [ શાકે સંવત ૧૮૪૫=૧૪=૯] તે દરેકનો સરવાળો ૯ બાદ પૂજ્ય મુનિશ્રી નંદિષણ વિજય મહારાજે પૂજ્યશ્રીના ગુણાનુવાદ
જ થાય છે. કર્યા બાદ ફરમાવ' હતું કે મહાપુરુષોના જીવનમાં ઘણું ધટનાઓ
- પૂજ્યશ્રી ૨૦૧૬ની સાલમાં કાળધર્મ પામ્યા છે. (૨૦૧૪=૯ ] આશ્રાકારક બનતા હોય છે. અને આંક અખંડ આંક કહેવાય છે.
તેને સરવાળો તો ૯ જ થાય છે. ત્યારબાદ સંધના મં ી જયંતિતેવી રીતે આ પૂજ્યશ્રીના જીવનમાં એવી ઘણી ધટનાઓ બનેલી છે.
ભાઈએ ત્થા મહુવાનિવાસી મહાસુખભાઈ ત્યાં ઘળા ધના પ્રમુખ તેમાં તેને જન્મ ૧૯૪૮માં તેને સરવાળે ૧૮ થાય અને અઢારને
મગનભાઈએ પૂજ્યશ્રીના જીવનને અનુરૂપ ગુણાનુવાદ કરી. ત્યારબાદ સરવાળો ૯ થાય દીક્ષા ૧૯૬૨માં [ ૧૯૬+ ૮=૯ એટલે તેને સરવાળે
પંડિતવર્ય નર્મદાશંકર શાસ્ત્રીએ પૂજ્યશ્રીએ રચેલ વાંચ અઘરા પડે હ, દિક્ષા ૧૭ વર્ષ ની ઉંમરે અને ચારિત્ર પર્યાય ૬૪ વર્ષનો હતો.
તેવાને અનેક ગ્રંથે આવકારતા સુંદર ઉદ્દબોધન કરેલ અને છેલ્લે એટલે [ ૧૭+૬૪ઃ ૮૧=૯) ૯ થાય, તેઓશ્રી ૨૦૧૬માં કાળધર્મ
પૂજ્ય મુનિ પ્રકાશચંદ્ર વિજય મહારાજે રચેલ પૂજય જીના જીવન પામ્યા અને હાલ ૨૦૪૪ ચાલે છે. કાળધર્મ પામ્યા ૧૮ વર્ષ થયા
કવનને આલેખતું સુંદર ગીત ગાયેલ હતું. તેને સરવાળે ૮ જ થાય છે. કર્મના દે ચૂકવવા માટે જ દેવા ગામે
અત્રે આજના દિવસે પૂજય આ.શ્રી વિજયદર્શન રીજી જન્મ દીક્ષા સ્વીકારી. અને તેઓશ્રીમાં વિશ્રામણ, સાધુ વાત્સલ્ય, વિશુદ્ધ
શતાબ્દી સમિતિ દ્વારા એક સદ્દગૃહસ્થ તરફથી સાધુ-સા પીજી મહાવિધિવિધાન, ચારિત્ર ચુડામણિ, એકયતા આદિ અનેક ગુણ હતા.
રાજને સંસ્કૃત અભ્યાસ કરાવનાર પંડિતરત્ન નર્મદાશંકર શાસ્ત્રીનું ત્યારબાદ કાતિક ઠ મુનિશ્રી પ્રકાશચંદ્રવિજયે સ્વરચિત પૂજયશ્રીના
થા સાધુ-સાધ્વીજી મહારાજની નિસ્વાર્થભાવે સેવા ક્તિ કરનાર જીવન કવનને આ ખિત ગીત સુંદર રીતે ગવડાવેલ, ત્થા સંઘના
ત્યા સમેતશીખરજી આદિ તીર્થોની કરેલ યાત્રાની અને મદના કરવા મંત્રીશ્રી જયંતિભાઈએ પૂજ્યશ્રીના સંધ ઉપર થયેલા ઉપકારોને યાદ
માટે કેળી શિવાભાઈનું, ભાવનગર શહેરના નિસ્વાર્થ અને પૂજનકર્યા હતા. ત્યારબાદ અન્ય ભાવિકોએ અંજલી અર્પી હતી. ત્યાર
પૂજાના વિધિકારક નિતીનકુમાર પ્રભુદાસભાઈ શાહ ભરતકુમાર બાદ પૂજ-લવ આદિ થયેલ.
મનસુખલાલ શાહ અને જશવંતરાય છેટાલાલ પારેખ આદિ પાંચે દ્વિતિય ગુણાનુવાદ સભા
મહાનુભાવોનું બહુમાન ૨૧ રૂા. રોકડા, ગરમ શાલ, ડીસ, શ્રીફળ પોષ સુદ ૧૫ તા. ૩-૧-૧૯૮૮ રવિવારના દાદાસાહેબના વિશાળ- અને સાકરના પડા વિગેરેથી કરેલ હતું અને વિધિવિધનમાં સહાયક હોલમાં સવારે ૯-૦૦ વાગે પરમ ઉપકારી શાસનસમ્રાટશ્રીના પ્રથમ બની તેમાં પારંગત બનવાની તત્પરતા કેળવતા ભાવિ પેઢીના શુદ્ધ પ્રમુખ પટ્ટધર ન્ય ય વાચસ્પતિ, શાસ્ત્રવિશારદ પ. પૂ. આચાર્યદેવશ્રી વિધિવિધાનકાર બનવાની યોગ્યતા પ્રાપ્ત કરનાર યુનવય ધારક વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ સાહેબની ગુણાનુવાદ સભા ૫. પૂ મનીષકુમાર રસિકલાલ શાહ, વિજયકુમાર પ્રતાપરાય શકે, રમેશચંદ્ર નિડરવક્તા આચાર્ય દેવશ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં હિંમતલાલ પારેખ, રસિકલાલ ચંપકલાલ વોરા, કિરીટકુ માર ચંપકલાલ રાખવામાં આવેલ તેમાં પૂજ્ય આચાર્ય મહારાજે મંગલાચરણ | વોરા થા ઈન્દ્રવદન તલકચંદ દેશી આદિ છ મહાનુભા નું અંજલી