________________
૧૦૨ ]
તા. ૨૪-૨-૧૯૮૮
સદભાવના
પ્રવચનકાર : રાષ્ટ્રીય સત પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ [માજે જીવન અતિ સ્વકેન્દ્રી બનતું જાય છે. સી માનવા પાતપોતાના રવાર્થ સાધવામાં જ જાણે પ્રવૃત્ત છે. નિ:સ્વાર્થ ભાવની તીવ્ર અછત વરતાય છે. આમ જ ચાલ્યા કરશે તે। માનવનું શું થશે ! માનવતા મરી પરવારી જશે તા! તેની સતત ચિંતા કરતા આપણા પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીએ માનવ માત્રમાં સદ્ભાવના પ્રગટ ન પ્રસરે તે માટેનું એક પ્રેરક પ્રવન કરેલ જે મુનિરાજ શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજની પ્રેરણાથી અત્રે આપીશું ] [ ગતાંકથી ચાલુ] પ્રેમ કરમાંમાં સુધી પડવાના એક રસ્તા છે. સત્ત તુલસીદાસે કહ્યું છે કે, પ્રેમ ગલી અતિ સાંકડી, ના મ દેશ ન સમ ય. * પ્રેમ એ પરમાત્મા સુધી પહોંચવાના માગ છે અને શું માગે અનેક વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી છે. પ્રેમ પરમાત્માને પ્રિય છે અને તે પ્રેમના જન્મ સ ભાવનામાં થાય છે. અનેક માનવીએ ઉચ્ચમાં પાયાના નિવાસ રચે છે, પરંતુ એમ સમજશે! નહિ કે એનાથી કેાઈ પદના કારી બની જાય છે. એકથી અનેક સુધી પહોંચવાનું છે, અનેક અંતરમાં વાસ કરવાના છે.
.
સામામાં સ્વ થી માંડીને સવ** સુધી વિકાસ કરવાના હાથ છે. દિકરીનાં સિહાસન પર માન્ય કરનારી હજારા વ્યક્તિએ આવી અને ગઈ. એને કશે। અર્થ નથી. ઇતિહાસ ભૂલથી કાંક Àાદ પાના પર એમનું નામ મળી જશે અને એ પણ ખસેાપાંચમા વર્ષ' પછી વિસરાઈ જશે. આનાથી વધુ એનું કશુંય મહત્ત્વ નથી. મારે તા લેાકેાના હૃદય સિંહાસન પર આસન લગાવવુ' છે. અને તે સદ્ભાવનાથી જ સૌભવિત છે.
એકનાથમાં ઇન્દિરાજી મને મળવા આવ્યા હતાં અને ઘણી લાંી ચર્ચા ચાલી. મે' એમને કહ્યું કે તમે એ ભૂલી જાવ કે તમે દિલ્હીમાં રાજ કરેા છે. અમારા જેવા સાધુસતાની રા સલાહ છે કે તમે કોના દિલમાં રાજ કરો. દિલ્હી નોંધ પણ નાકાના કિંશનું રાજ જ કાયમ રહેશે. ખાકી બધુ... ચાલ્યું જશે. રામની માફક જે વ્યક્તિઓએ દ્વારકાના સત્ય જીતીને રાજ્ય કર્યું છે, એમને લાખા વ વીતી જવા છતાં લેાકા આજ સુધી ભૂલ્યા નથી. આજે પણ અમારા અંતઃકરણમાં એમનુ' રાજ રહેલું છે. સવ પ્રત્યે સદ્ભાવના રાખીને પ્રેમથી જ લેાકેાના હૃદય પર રાજ કરવું. જોઈએ. જુએ હું આપને મારા જ દાખલેા આપુ' તે મારી પાસે છે શું ? ઘર છેાયુ. સ`સારના ત્યાગ કર્યો. સન્યાસ લઈને સાધુ બની ગયા. કાનાથ ઘરમાં મારા એક પૈસે પણ જમા નથી, આયના જત્ત પર હુ રે અધિકાર નથી. પરંતુ એક સાધુ તરીકે જો હુ' એક શબ્દ બાલુ' તે પણ તમે તમામાં બાળકો, ભાઈ મને નહી. આને આપતા હા, પરંતુ અહીં. તા પાપકારની
[જૈન
ભાવનાથી તરત જ પાકીટમાંથી ધન કાહીને કાપી દશા. આ પ્રેમરાજ્યનું' લક્ષણ છે. જ્યારે સાધુ તમા । અંતરમાં પ્રવેશ કરે છે અને તમારા હદય પર અધિકાર મેળવે છે. ત્યારે આપોઆપ જ તમતે આપવાની ભાવના જાગે છે, તમે જ વિચારા છે કે આ શબ્દ મિથ્યા થવા જેઈએ નહિ. અન પાતાની શક્તિ અનુસાર અચૂક પામન કેવુ જોઈએ. તમે તમારા સગાભાઈને ના કહેશેા. વખત આઅે તે તમારી પત્નીને મના કરશેા, પરંતુ સાધુ-સંતે પેાતાન હૃદયથી જે કાંઈ કહે છે તેની તમારા હૃદય પર સીધી અસ ! થશે, કારણ કે સાધુ-સંતાનું સામ્રાજય જ હૃદય પર છે.
આ પ્રેમનું રાજ્ય છે. જેમાં દરેક વ્યક્તિનું ઘર મારુ ઘર બની જાય છે. જ્યાં જઈએ ત્યાં ‘આ અમારે ત્યાં પધારી ' એવુ. નિમંત્રણ મળે છે. કાઈ બીજાને આ રીતે નિમંત્રણ બાપા છે ખરા ? આ પ્રેમની એ પરાકાષ્ઠા છે, કે જ્યારે લોકાપરાકાર માટે પોતાના પ્રાથની આહુતિ આપે છે, તેા પછી પૈસાની તા વાત શી ? ભારના ઉજજષળ ઈત્તિહાસમાં પ્રેમને ખાતર અનેક લોકોએ પાનું બલિદાન આપ્યું છે. તિાના રસ્ માટે, સંસ્કૃતિના બચાવ માટે, પાપકાર ખાતર । પોતાના રાષ્ટ્રની સુરા કાજે મા કાકાએ પાતાની તથવાથી પાવાનું મસ્તક કાપીને પરી દીધું છે.
પૈસા આપવા એ તા ઘણી સામાન્ય અને પ્રાથમિક ખાખત છે. હું તેા કહુ' છે કે આપણા પ્રેમ વધે એવા પ્રયાસા કરવા જોઈ એ. જુદા જુદા સંપ્રદાતાના જેટલા સાધુ છે તેમને એકત્રિત કરીને આ પશ્ચિમની આંધીને સબળ સામના કરવા તૈયાર કરવા જોઈ. આ આંધી પૂરને નુકસાન પીયારી.. આવા કા વિચારોથી આક્ર મચ્છુ કરે છે. આપણી સંસ્કૃત્તિના નાશ માટે તેઓ એમબામ્બ નહિ નાખે, કેાઈ શરૂના ઉપયેાગ ન હું કરે, પર ંતુ માત્ર વિચારાનુ' આક્રમણ કરીને આપણી "સ્કૃતિને નષ્ટ કરશે. આ વાત આમગ્ર પત્ર-પત્રિકા, ક્રિયા અને ટી.વી. દ્વારા કરવામાં આવે છે. આ આક્રમણુને કારણે તમારા હૃદયમાંથી બધી જ ઉત્તમ સદ્ભાવનાઓ નષ્ટ અઈ જશે. [ક્રમશ ]