SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૦-૧૨-૧૯૮૮ [૮૫૯ પન્નાલા૯ બી. શાહ’ ‘એક’ નામકરણ | ગાતા-(જિ. ગાંધીનગર) :- ગાંધીનગર હાઈવે પર ગાતા ઓગણેજ વચ્ચે મહાત્મા ગાંધી વસાહતને ચાર હજાર મનમાં હાલ ' લોહાર ચાલ- પાઠકવાડી જકશન નું નામ સુપ્રસિદ્ધ સમાજ સેવક | ૭૦ જેટલા જૈન કુટુંબે અત્રે રહે છે. આ કુટુંબ એ થઈ શ્રી શ્રી પન્નાલાલ બી. શાહ ના નામ ઉપર રાખવાને પ્રસ્તાવ સ્થાનિક | શંખેશ્વર પાર્શ્વનાથ મુ. પુ. જૈન સંઘની સ્થાપના કરવામાં આવેલ છે. નગરસેવક, શ્રી રા ૮ કે પુરોહિત મહાનગરપાલિકામાં મુકી, તેને પાસ | અત્રેના ઘર દેરાસરમાં શ્રી શંખેશ્વર પાશ્વનાથ ભગવાનની પ્રતિમાજી કરાવ્યો. તે નામક ને ભવ્ય કાર્યક્રમ રવિવાર, તા. ૧૧ મી ડીસેમ્બર | બિરાજમ ન કરવામાં આવેલ. આ પ્રસંગે વસાહતમાં સતા જૈન ૧૯૮૮ ના સાંજે ૪-૩૦ કલાકે યોજાયેલ હતા. જેનાર કુટુંબમાં લાડવાની પ્રભાવના કરેહામાં આવી હતી. - આ શુભ અવે મરે શ્રી જે. આર. શાહે શ્રી પન્નાલાલભાઈના પરિચય | .. અત્રેના શ્રીસંઘનાં જૈન કુટુંબે મધ્યમ વર્ગના હોવા છતાં પુરૂઆપ્યો હતે. શ્રી રતનસિંહ રાજડાએ કહયું કે, પન્નાલાલભાઈ “સી”| વાર્થ પુવક ભવિષ્યમાં અહિં શિખરબંધી દેર સર બનાવવાની તથા ટ્રસ્ટ વોર્ડના સામાજિક તથા રાજનીતિક કાર્યક્રમોના કેન્દ્ર હતા. ઉદ્યાન તથા રજીસ્ટ્રેશન કરાવવાની ભાવના ધરાવે છે. તે શ્રીસ છે અને ઉદારદીલ ગાર્ડન કમિટીના અધ્યક્ષ શ્રી મોટરવાલાએ કહ્યું કે પન્નાલાલભાઈ મહાનુભાવોને આ કાર્યમાં સહાયરૂપ થવા વિનંતી કરાઈ | સંપર્ક બધા જ જાતિય અને ધર્મોના લોકો સાથે મળીને કામ કરતા હતા. | માટે ઉપરોકત થના નામે શ્રી કાંતિભાઈ આર. શાહ ૨:/૨૬૬૬ સિને અભિનેતા ૨ કી માનદાર અહિયા ઉપસ્થિત વિશાળ સભાને જોઈ | મહાત્મા ગાંધી વસાહત, મુ ગેતા (જિ. અમદાવાદ)' ના સરનામે કહયું કે આટલી વિશાળ સભા શ્રી પન્નાલાલભાઈની સેવાનું પ્રતિક છે. | આ અવસર પર બોલતા શ્રીમતી જયવંતીબેન મહેતાએ કહયું | “શ્રી પ્રાચીન જન સરાક સમાજ ઉદ્ધાર ટ્રસ્ટ | હતું કે, શ્રી પન્નાલાલભાઈએ “કુટપાથ પાર્લામેન્ટ” દ્વારા ફકત “સી” | દ્વારા બિહાર-બંગાલ પ્રદેશનાં સરાક સમજી જૈ વોર્ડમાં જ નહી, પરંતુ સારી મુંબઈમાં પોતાની સેવાઓની સુવાસ દેરાસર-ઉપાશ્રય-પાઠશાળાદિના નિર્માણ લાવી છે, તેઓએ ધણી શૈક્ષણિક તેમજ ધાર્મિક સંસ્થાઓ શરૂ કરી. પોતે કયારેય રાજનૈતિક જીવનમાં પોતે ચુંટણી લડ્યા નહીં, પરંતુ સકલ શ્રી સંઘને નમ્ર નિવેદન બીજાઓને હમેશા સહયોગ આપી, રાજનૈતિક જીવનમાં આગળ વધાર્યા | | (ટ્રસ્ટ રજી. નં. એ૨૯૬૦; અમદાવાદ, તા. ૧૬- ૧ ૭ ) તેઓએ પન્નાલાલની પત્નિ શ્રીમતીબેનને ધન્યવાદ આપ્યા કે તેમને "ઉપદેશ દાતા:- ઉપાધ્યાયત્રી યશોભદ્રસાગરજી મ. તથા તેમના ત્યાગ તથા સો થી જ પન્નાલાજી સમાજની સેવા કરી શક્યા. શિષ્ય પુ. ગણિવર્ય શ્રી ચંદ્રશેખરસાગ છ મ. નગરસેવક શ્રી રાજ પુરે હિત ધન્યવાદને પાત્ર છે કે, તેઓએ સુપ્રસિદ્ધ | ઉદ્દેશ્ય :- બિહાર -બ માલ પ્રદેશમાં પુર્વે જેએ ક શ્રાવક સમ જ સેવક પનાલાલની સેવાઓને ધ્યાનમાં રાખી, એકનું નામ હતા; અને અ.જે સરાક જાતી તરીકે પ્રસિદ્ધ છે તેમજ માદિદેવ, તેમના નામ પર ૨ ખવા મહેનત કરી. ધર્મ, શાંતિ, પાર્શ્વ વગેરે જિનેશ્વરેના નામના ગોત્રથી માળખાય મેયર, શ્રી ચ દ્રકાંત પડવળે નામકરણ પટ્ટીનું અનાવરણ કર્યું. | છે અને તેમને આચાર-વિચાર પણ જૈનધર્મને અનુરૂપ છે-ઘણા પન્નાલાલજીની સેવા ' સ્મરણ કર્યું. અને કહયું કે રાજનૈતિક જીવનમાં | અંશે જોવા મળે છે, એવા ત્રણ લાખ સરાક જૈન ભઈઓના તેઓએ આખી મુબઇની સેવા કરી છે, તેઓ સ્વભાવે ત્યાગી, અને, ઉદ્ધાર માટે શકય પ્રયત્ન કરવાને અમારે ઉદ્દેશ છે. | મિલનસાર હતા - તાજેતરમાં બેલુટ ગમે કે જે સમેતશિખરજી (મધુવન) મને ચાસ - સમારંભની વ્યક્ષતા સ્થાનિક નગરસેવક, શ્રી રાજ કે. પુરોહિતે (બેકાર વચ્ચે આવેલ છે. અને જયાં ૫૦૦ ઉપરની જનોની કરી, મહાનગર પાલિકાના ઉપ-આયુકત, શ્રી ડાંગેએ સર્વ નાગરીકેનું વસ્તી છે, ત્યાં દેરાસર, ઉપાશ્રય અને પાઠશાળાના નિર્માણનું કાર્ય હાર્દિક સ્વાગત કર્યું, અને સુપૂત્ર શ્રી હરીશભાઈ પન્નાલાલ શાહ | ચાલી રહયું છે. આજ પ્રમાણે જ્યાં જ્યાં સરાક જેનોની સ્તિી હશે (વેરા)એ સર્વને આભાર માન્યો. ત્યાં આ રીતના નિર્માણકાર્યો ક્રમશઃ હાથ ધરવામાં આવશે. અત: ભારત ભરના પ્રત્યેક શ્રીસંઘને તથા ધર્મપ્રેમી મહા ભાવોને સુરત ગોપી, રા - માલવ માતડ પુ. પં. શ્રી અભ્યદયસાગરજી નમ્ર વિનંતી છે કે સાધર્મિક ભાઈઓના ઉદ્ધારને આ પુ તકાર્યમાં મ. સા. ના વિશુદ્ધ સંયમજીવનની અનુમે દનાથે તેમજ માલવ ભુષણ ઉદારદિલે વધુને વધુ દાન આપી સહયોગ આપશો. ૫ ૫. શ્રી નવરનેપાગરજી મ. સા. ની વર્ધમાન તપ ૮૧-૮૨ મી દાનની રકમ “શ્રી પ્રાચીન જૈન સરાક સમાજ ઉદ્ધાર ટક' ના સળંગ એળીની પુર્ણાહુતિ નિમિતે શ્રી સિદ્ધચક્ર મહાપુજન, શ્રી નામે નીચેના સરનામે મોકલવા વિનંતી છે. લકતામર મહાપુજન શ્રી ૯૯ અભિષેકદિ સહ પાંચ દિવસીય તારીખ ૧-૨-૮૮ થી તા -૧૨-૮૮ સુધીને ભવ્ય જિનેન્દ્રભકિત મહોત્સવ નિવેદક : બાબુલાલ ભેગીલાલ પટવા (પ્રમુખ) ઉજવવામાં આવેલ. ૩૪, ન્યુ કલેથ માઊંટ, રાયપુર દખ્વાજા બહાર અમ વાદ
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy