SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૦૯-૧૨-૧૯૮૮ : ' , ધંધુકા જને પાઠશાળાના બાળકો દ્વાર | પાલી (રાજ.) કારાવાસમાં આધ્યાત્મિક કાર્યક્રમ - ૨જુ કરવામાં આવેલ ભકિત રસ કાર્યક્રમ છે અને કારાવાસમાં યુવક જાગૃતિ પ્રેરક જૈનાચાર્ય શ્રી રત્ન શ્રી હંસવિજય છ જૈન પાઠશાળાના બાળકોએ. શ્રી શિતલ | સુરીશ્વરજી મ. સા. નું પ્રવચન થયું હતું. તેમની પ્રેરણા અને આશીનાથ જિનાલયની વગાઠ નિમિતે જિનેન્દ્ર ભકિતને અંદર કાર્યક્રમ | વાદથી ૨૩ કેદીઓએ આજીવન શરાબ ત્યાગની પ્રતિજ્ઞા લીધી. - રજુ કરવામાં આવેલ આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને ધંધુકાના માજી | તા. ૪-૧૨-૮૮ થી પુજ્યશ્રીની નિશ્રામાં વિશ્વશાંતિ, રાષ્ટ્રશાં અને નગર અક્ષશ્રી રસીકલાલ શાહ ઉપસ્થિત રહયા હતા | અભિશાતિ અર્થ ઉપધાનતપ શરૂ થયા છે. જેમાં દરેક વ્યકિત એકાં' શ્રી શૈલેષભાઈ બગડીયા દ્વારા સુંદર શૈલીમાં કલીકાલ સર્વન શ્રી [ રે ૨૪ ઉપવાસ, એક લાખ આધ્યામિક મંત્ર જાપ કરે છે. હેમચંદ્રાચાર્ય મહારાજના ગુણાનુરાગ કરવામાં આવેલ. આ આયોજનમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વગેરે જો - પુના તત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા લેવામાં આવેલ પરીક્ષાનું ૧૦ | માંથા ભાવિકોએ ભાગ લઈ રહેલ છે. ટકા પરિણામ આવતા ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને સમારંભના પ્રમુખશ્રી | માહિતીની જરૂર છે. :- બનાસકાંઠા જીલાના દીયા ગામ દ્વારા ઇનામ વિરણ કરવામાં આવેલ. પાસે વાતમગામ છે. ત્યાં મુળનાયક શ્રી આદિશ્વર ભગવાન છે માજી લાંગરી (રાજ.) માં ઉપધાનતપ ઘણાજ પ્રાચીન અને ભવ્ય છે. પણ આ ગામ અંગેની કે દેરાસર અંગેની જુની માહિતીની જરૂર છે તે જેએ આ અંગે કંઈ - પુ. યુવકજાગૃતિ પ્રેરક આચાર્યદેવશ્રી ગુણરત્નસુરીશ્વરજી મ. સા. પણ જાણતા હોય કે કોઈ પણ પુસ્તકમાં ગામ કે છ નાલય અંગે તથા મુનિશ્રી રવિરત્ન વિજયજી મ. સા. ની શુભ નિશ્રામાં અને વિશાળ માહિતી મળતી હોય તે અમને આ સરનામે જણાવવા વિન છે. ઉપધાનતપનું આયોજન કરવામાં આવેલ છે. પિલું મુહુર્ત માગ વદ ૬ જિનાલયનો જિર્ણોદ્ધાર કરાવીને પુનઃ પ્રતિષ્ઠા કરાવવા ભાવ તે છે, ૬ તા: ૩૦-૧૨-૮૮ અને બીજુ મુહુર્ત માગશર વદ ૧૦ તારીખ એથી જુની માહિતીની જરૂર છે સરનામું ૨-૧-૮૮ ના છે. છેલા ઉપધાનતપના આરાધકોને શાલ, વૅકેટ, અરિહત ટેકસ ઈસ, ઠે, રતનપેળ, ગોલવાડ, અમદાવ દ પીન કોડ નંબર ૦૦૧ સ થારે ચો, ઉત્તરપ, ચર વળા, કટાસણું, મુહપત્તી, નવાકારવાળી - લીફોન નંબર ૩૮૩૭૭૭–૩૮૦૪૮ વગેરે ઉપકરણે ભેટ આપવામાં આવશે. અને બીજા ત્રીજા બધા ઉ૫.. ધાનવાળાને ; આપવામાં આવશે. ઈચ્છિક હોવિકે પિતાનું નામ પ્રદ (વડોદરા) મધ્ય શ્રી સહસ્ત્રફ પાર્શ્વનાથ | નોંધાવવા તુરતજ મા ઉપધાનતપ સમિતિ, આજ શાહ દીપચંદ | આદિ ર્નિબિંબની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા વીરચે દજી, મુ પ. પેલાંગરી-૩૦૭૦૦૧ (જિ. સિહોરી-રાજસ્થાન) ના . મે હો ત વ - સરનામે સંપર્ક કરે . મદ્રાસ-પરી રોડ - પૂ. આ. શ્રી પદ્ધસાગરસુરિજી મ. સા. સમસ્ત જૈન સંઘોને નિમંત્રણ. આદિ મુનિ ભગવતે દી શુભ નિશ્રામાં શ્રી વેતાંબર મુ. પુ, જૈન | : અંજનશલાકા દિન : | સંઘ દ્વારા શ્રી સંભવનાથ જૈન દેરાસરે જિનબિંબોની પ્રતિષ્ઠા ઘણા . ધામધુમ પુર્વક ઉજવાઈ, પ્રતિષ્ઠાને માંગલિક કાર્યક્રમ અછાન્ડિકા મહે તા. ૧૬-૨-૮૯ વિ. સં. ૨૦૪૫ મહા સુદ-૧૧ શનિ તાર, સવ દ્વારા ગાદીનશી , ધ્વજાકલશ, સ્થાપના તથા શાંતીસ્નાત્ર મહા : પ્રાતષ્ઠા દિન પુજન સાથે વિશાળ જનસમુદાય વચ્ચે હલાસ સાથે ઉજવવામાં | તા. ૧૮-૨-૮૯ વિ. સં. ૨૦૪૫ મહા સુદ-૧૩ શનિવાર આવ્યા -: શુભાશિષદાતા :મુંબઈ-પાટણ જૈન મંડળ પૂ. દાદા ગુરૂદેવ શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજીના - શ્રી પાટણ જિન મડળ અમૃત મહોત્સવની ઉજવણી રૂપે શ્રી | પિપટલાલ ભીખાચ દે ઝવેરી સ્મૃત્તિ દ્વારા વ્યાખ્યાન કલિકાલ સર્વજ્ઞ શ્રી પૂ. ગુરૂદેવ આ. શ્રી ઉદયસૂરીશ્વરજી મહારાજના હેમચંદ્રાચાર્યની નવ મી જન્મ જયંતિ નિમિતે એક કાર્યક્રમનું તા. | પાવનિ શુભનિશ્રા ૧૦-૧૨-૧૮ ના રોજ આયોજન કરવામાં આવેલ ભકિત સંગીત | શ્રીમતી નયનાબેન ક રી અને તેમના સાથીઓએ આપેલ, અને “હેમ પૂ. આચાર્યદેવ શ્રી મેરૂપ્રભસૂરીશ્વરજી મહાજ ચ દ્રાચાર્યનું સાહીત્ય કથા હેમચન્દ્રચાર્યનું પ્રેરક અને પ્રભ વિક વ્યકિતત્વ” વારાણસી નગરી, ન્યુ ખંડેરાવ રેડ, પ્રતાપનગર વદરાએ વિષય પર સુંદરઐતીમાં અનુક્રમે ડે. રમણલાલ ચીમનલાલ શાહ અને : -: નિમંત્રક :અધ્યાપિકા શ્રીમતી તારાબેન આર. શાહે વકતવ્યો રજુ કર્યા, સારાયે શાસન સમ્રાટ જૈન દેરાસર પેકે કાયક્રપનું આયોજન બજાજ હેલ, નરીમાન પોઈન્ટ, મુંબઈમાં શ્રી પાટણ જૈન મડળ દ્વારા કરવામાં આવ્યું. શ્રી સોસાયટી, જવાહર સેસાયટી સામે, વડોદરાનું
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy