________________
જૈન] પુત્ર પેટી : સાધ્વી સઘની ઉપેક્ષા
તાજેતરમાં ભરાયેલા એક શ્રમણ્ સંમેલનમાં થયેલી કાય વાહી | વાંચી. આ નતનાં સ ંમેલને અવ રનવાર મળતાં રહે અને સમયાનુકુળ આચાર વિયરના નિયમો બનાવીને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ના થતા રહે તે બહુ જરૂરી છે.. જો કે ખીજા ફીરકાના પણ શ્રમણ સંમેલન થયાં છે. આ રીતે એક બીજાના સુધારા વધારા સુચવાય અને વ્યધનની રવાર થાય તે જરૂરી છે,
જૈન ધર્મ એ વિશ્વધર્મ છે. સાગરમાં બધી નદીખા સમાઈ જાય છે એમાં કેાઈ જ્ઞાતિ કે દેશ વેષને ભેદ નથી, લિંગભેદ પણ નથી.
એમા ઉપાસા મંત્રમાં કોઇ વ્યકિતનું નામ નથી પણ ગુણપ્રધાનતા જ બતાવી છે. પત્ય અને અહિંસામાં માનનાર કાઈપણ વ્યકિત જૈન થઈ શકે છે. તે પ્રમે, સ્ત્રી જાત, પછાતવગેર્યાં અને ગામડાને પ્રધાન્યતા આપી
આવા મહાન ધર્મના સ ંમેલનમાં પુર'ધર સાધુ મહારાજોના સાનિક ખમાં કંઈ સાળીનું પ્રતિનિધિત્વ એવા ના ગમ્યુ તેથી ગાય સાથે દુખ થયું. શું ? આટલાં બધા સાધ્વીરમાં હાઈ અધિકારી સાધ્વીજી ન। જે સમેલનમાં ભાગ લઈ શકે ? અને પ્રેરણા આપી શકે ? મારી જાણમાં એવાં અનેક સાધ્વીરત્નેા છે જે ભલભલા સાધુએને ટકકર નારી શકે. જ્ઞાનમાં આગળ હોઈ શકે. આમ છતાં કયાં કારણે તેમની મંત્રી કરવામાં આવી નથી તે સમજાતુ નથી
સમાજે
મને ખ્ર્ છે કે મુનિશ્રી સતાજીને આ મુદ્દા ઉપર ગૅખતે સાપ્રદા દ્રાર મુક્યા હતા. તેમણે એટલુંજ કહ્યુ કે "ન ધર્મ સ્ત્રી પુરૂને સમાન અધિકાર આપ્યા છે. સ્ત્રીઓને સાધુ થવાને અતે મેક્ષના અધિકાર આપ્યા છે. આપણે વેશને પુજતા નથી પણ તેમની સાત ને પુછો છીએ, અને માતા તો ફૅટલેક ઠેકાણે સાધુ કરતાં સાધુ કરતાં સાધ્વીમાં વધુ વા મળે છે. એટલે દિક્ષાએ મોટાં રો તે માં સાધ્વીને હું વંદન કરીશ."
તા. ૨૩-૧૨-૧૮ L
[૫૧
વિજ્ઞાન અને વિચારવંત સત્તા છે. તે શૌતિક લાન યાત્ર છેડીને માત્ર પાત્મિક દષ્ટિથી વિચાર કરે અને એક ખવાતા આ બંન થતા આ હડહડતો અન્યાય દૂર કરે એવી સમાજ વતી એક અદના સેવક તરીકે આપને નમ્ર વિનંતી કરૂ છું,
વાંચકાની સ્વતંત્ર વિચાર સૃષ્ટિ
મણિભાઈ બાપુભા (ચિંચણ) રક્ષાપાટલી શા માટે
પહેલાના સમયમાં કપાળમાં પીળા ચાંણે તેને અનુમાન થતુ ૩ અતિઆ પરમો ધર્મના સિદ્ધ તને છતનમાં પી લેવું . છા અને જીવવા દે, સુત્રને જગત સમક્ષ રજુ કરનાર ભગવાન મહાવીર પરમાં ભાનો અનુય યી છે આજે હાથમાં રક્ષાપેાટલી બાંધવાની એક ફેશન કહા કે એક મેનીયા લાગુ પડયેા છે.
શુ
આ રક્ષાપાટલી એટલે શું તે`સમજવું ખુખ જરૂર છે સુવિહિત આચાય ભગવત સુરીમ ંત્રના વાસક્ષેપ વડે ગીતાર્થ ગુરૂ ભગવત શાંતિસ્ત ત્ર વર્ધમાન વિદ્ય કલ્પના વાસક્ષેપવડે મંત્રીત કરી માત્તરી સ્નાત્ર, સિંગપુજન પ્રસંગે સિદ્ધાસન પર રકાબીમાં મુક્તા હતા અને પુર્ણાહુતિ બાદ મતધારી પાગ્ય કવ શ્રાવીકાને આપતા અને રક્ષાપૈટલી બાંધનાર ત્રણ અહારાત્રી થાચનું પાલન
કરતા હતા.
આજે રક્ષાપાટલી ધ્ધમધતા ભાવે બ્રાડુતી મો તૈયાર કરે છે. તેઓને સાત પ્રકારની શુદ્ધીનું ભાન નથી. વડીનીતી લઘુનીતી જતી વખતે કપડાં બદલતા નથી. બીડી પીધા પછી હાથ ધેાતા. નથી આ રક્ષાપાટડી બાંધવાને હેતુ શું ? ભાંધ્યા પછી ત્રણ ખાત્રી ન પાસ છે. !
|
આજે આની ઉપર બીજી શ્યાપારથી બાંધે છે નર વડે કાપી કાઢે છે... અને મન ક્રાવે ત્યારે નમનમાં નાંખી દે છે. પણ આ પ્રમાણે કરવાથી જાણ્યે અાપે પણ પાપના ભાગીદાર બની છીો, સાચી વિધિ પ્રમાણે આ રક્ષા પોટલી છણૢ થઈ જાય ત્યાં સ્નાત્ર પ્રસ`ગે શાંતિકળશ થયા બાદ નમનમાં નાંખવી જોઇએ.
સાધ્વીજીની મહત્તાને કારણે તેા ભ. મહાવીરે તેમા યુગમાં ૩૬ દ્વાર 'સાલ્વી માંની શીરનાર (પ્રત્ર'ની) એક માત્ર ચ'નભાળા વિસુમતી)ને બા હું જ્યારે ૪ હજાર સાધુ માટે ભાર ગધરા નિયુકત કર્યાં હતા, । હકીકત એ બતાવે છે કે ભગવાને સીએમાં આધ્યાત્મિક શક્તિ વધુ જોઈ હતી અને સમાજમાં તેને પ્રતિષ્ઠિત કરવી હતી.
આ સ્ત્રી શકિતને. ઉપયેાગ અહિંસક સમાજ રચના માટે કરવા તૈય તે પણ પાની ખોડી હિંના ત્યાગ કરી, પુષોએ પોતાનુ અનુમ ઓગાળી તે આગળ લાવવા જોઇએ આંધળી રૂઢિને કારણે વિદ્વાન સી ઘાજર હોય તાં તેમની વિદ્વતાના-પ્રવચનના માત્ર જાહેર જનતા લઈ કિત નથી. આમાં કઈ બુદ્ધિમાની છે તે સમજાતુ નથી. જયાં સુધી આ મહત્વને સિદ્ધાંત નહિ સ્વીકારાય ત્યાં સુધી એકલા પુરૂષ સાધુ પર કરેલા નિયમો કે સમાચારી જુદી જ રહેવાનાં છે. ઐ ન ભુલવુ જે "એ, સમાજમાં ઘણા આચાર્ય મહારાજો અને સાધુએ
એ
|
પરંતુ જે તે ખાપણા સાધુ ગમતા પોતાના રમત ગ રપોટતાની વાણી કરે છે. સ્વહસ્તે કાતર વડે મંગા ખાધેલી રક્ષાપોટલી કાપી તેવી ભાવે છે, જીનીનુ શુ કરે છે. એ માની જાશે,
|
નકામા કે બંધવી બયા માટે નવી નવી રક્ષ પોટલી બાંધતાં પહેલાં વિચાર કરવા માટે આ લેખ દીવાદાંડી બને એ મંગલ કામના. —હિરાચંદ સ્વરૂપ : (મુંબઇ) ખંભાત : શેઠશ્રી વાડીલાલૢ ખુશાલદસ કાપડીયના સુપુત્રા શ્રી કાંતીલાલ કાપડીયા તથા બાબુભાઇ વાડીલાલ કાપડીયા પરિવાર તરફથી પુ ાચાય શ્રી વિજયકુમુદચંદ્રસુરીશ્વરજી મ. તથા પુર ખાચા શ્રી વિજયપ્રાધચંદ્રસુરીશ્વરજી મ આદિની નિશ્રામાં તા. ૨૫–૧૧–૮૮ના રાજ રાતે જ તીર્થંåા સ ંઘ નીકળ્યા હતા ત્યાં ઉત્સાહ અને ઉમંગના વાતાવરણ વચ્ચે પ્રભુભક્તિ કરવા સાથે ગરમનારા, સાધર્મિકવત્સય વગેરે સારી રીતે થયેલ.