SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૪] આસીયા (રાજ.) માં પાંચ દિવસીય શિબીરની આયેાજનપૂર્વક ઉજવણી તીથલ (વલસાડ) માં તપ-જપ-ભકિત જ્ઞાન, ભક્તિ, અને યાગના ત્રિવેણી સંગમસમુ` ભાન યુગનુ તા-તીથલનાં શાંતિ નિકેતન સાધના કેન્દ્રમાં પુજય બધુ શ્રી વાન જૈન ઉચ્ચ માધ્યમીક વિદ્યાલય દ્વારા સમાજસેવાની | અભિનવ પાંચ દિવસીય શીખીરની આયેાજનપુર્વક ઉજવણી થઈ. જેમાં ૨૫૦ | ત્રિપુટીની પ્રેરણાથી શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણની આરાધના પાષ વિદ્યાથીઓએ ભાગ લઈ સાંસ્કૃતિક કાર્યક્રમાનું આયેાજન કર્યું હતું. દશમીની સામુહિક આરાધના તપ-જપ-અને ભકિતના કાર્યક્રમ સહ શિબિર પરમ્યાન શિખીરા ઓએ એક હજાર કલાક અમદાન કર્યું, | યેાજાનાર હોય આરાધનામાં જોડાવા ઈચ્છતા ભાઈ-બનાએ સમતિ ૨૦ વૃક્ષાનું ક્ષા પણ કર્યું, ૫૦૦ અભણ નાગરિકને શિક્ષણદાન પત્ર મેળવી લેવું. માપુ, ૨૫ ગ્રામીણ પરીવારાની આાથીક, સામાજીક તેમજ શૈક્ષણિક સેવાનુ` સહણું કર્યું. પ્રત્યેક દિવસે પ્રભાતફેરી તેમજ સર્વ ધર્મ પ્રાર્થના અને રાષ્ટ્રીય એકતાના આયેાજનના કાર્યક્રમ થયા. તા. ૨૩-૧૨-૧૯૮૮ શ્રી જે જૈન ધર્મતત્તવજ્ઞાન પ્રચારક પરિષદ તરફથી શ્રી શખેશ્વર તીથ ખાતે પૂ. આપ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ., પૂ. આ.શ્રી સુખાધસૂરીશ્વરજી મ. યુ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. આત્તિની શુભ નિશ્રામાં. તૃતિય સ્નેહ સમારોહ પ્રસંગે ભાવભર્યું". આમત્રણ શ્રી અધિષ્ઠાયક દેવાય નમ : શ્રી સમેતશિખરજીમાં જૈન ભારત પાઠશાળાના અધ્યાપકો, અધ્યાપિકા મહેતા, કા. | નિર્મિત શ્રી ભોમીયાજી ભુવન ધ કર્તા અ જિજ્ઞાસુઆત સ્નેહ સમારાહમાં પધારવા વિનંતી છે. – માટે દરેક સગવડતા ઉપલબ્ધ ખા પ્રસંગ વિનાનું બહુમાન પણ થશે. તીથ યાત્રાએ પધારો : છે. સિ : માગશર વદી-૧ અને માગશર વદી-૨ : ઊતરવાનુ સ્થળ : યાત્રિક ભવન (જૈન ભેાનશાળા સચાલિત ધર્મશાળા) સુ' : શખેધર (ગુજરાત) તા કે, રેલ્વે યા બસતા એક વખતના ખર્ચ આપવાના છે. મધ્યા કે। કે અલ્તાપિકા બહેતાને ખર્ચ અપાશે.] મૈં વધમાન તપના તપસ્વીઓને નમ્ર વિનંતી પુજય મુનિરાજ શ્રી જયભદ્રવિજયજી મ. ના શિષ્ય મુનિર,જ શ્રી મુક્તિભદ્રષિજી મ. સાહેબના વમાન તપની ૧૦૦ મી ઓળીન, પારણા પ્રોગે (મહા સુદ ૧૩ તા. ૧૮-૨-૮૯ ના રાજ) સમગ્ર ભારતવર્ષનાં વમન તપની ૧૦૦ એળીના આરાધક ભાઈઓ તથા બહુનાનુ બહુમાન સમદડી (બાડમેર) રાજસ્થાનમાં કરવાનુ` છે, તે આરાધક ાઇઓ-બહુતા પેતાના નામ નીચેના સરનામે જણાવે તેવી નમ્ર વિન .. મહારાણી શૃંગાર સેન્ટર ૫, જતા સુપર મારકેટ, મહેસાણા-૩૮૪૦૦૧( ઉ. ગૢ, ) નાવી (રાજ.) માં ઉપધાનપ પુ. મુનિશ્રી પુન્યાયવિજયજી મ. સાહેબ ધનાપુરાથી વિહાર કરી અહિ ઉપધાનતપ પ્રસ ંગે કા. વ. ૫ ના ધામધુમથી પ્રદેશ કરેલ. હાલ અત્રે ઉપધાનતપ સુંદર રીતે ચાલે છે પેષ સુદ ૧૨ તા. ૧૮–૧૯૮૯ના રાજ માળારાપણ પ્રસંગ ઉદ્યાપન સાથે ઉત્સવપુČક શનાર છે. બામણવાડજી (રાજ.) માં કાળથ | પુ. આ. શ્રી જિતેન્દ્રસુરિજી મ. સા. ના શિ રત્ન, સેવાભાવી વયેાદ્ધ મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી મ. સા. ૨૪ ૦૧ સયધર્માંની આરાધના કરતાં કરતાં ત.. ૩૦-૧૦-૮૮ ના રાજ સમાધી પુ કાળધર્મ પામ્યા છે. bl શ્વેતાંબર શ્રીસંઘ દ્વારા શાળામાં સલ શ્રીસંઘ સેવાને અવસર આપે। : શ્રી સકલ સઘને વિદિત થાય કે શ્રી જૈન શ્વેતા નર શ્રીસ ક્રૂ દ્વારા શ્રી સમેતાંશખરજીની તલેટી મધુવનમાં શ્રી ભાસીયાજી ભુવન” તું નિર્માણ કાર્યં કરવામાં આવેલ છે. જેમાં રહેવા માટે ૬૦ રૂમ, ૨ હાલ, પાણીની ટાકી, સ્નાનઘરે, લેટરીન આદિનું નિર્માણૂકા થઇ ગયુ' છે. આ સિવાય દેવદર્શનાર્થે' ભર દેરાસર (શ્રી આદિનાથ ભગવાનની ચમત્કા િક, અલૌકિક અને અદ્વિતિય પ્રતિમાજી બિરાજમાન છે.) ભોજનશાળા તથા જનરેટ ની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આપ આપની ધર્મશાળામાં શકાઓ અને સેવાના અમુલ્ય અવસર આપશે, આ ધર્મશાળા પુલ પાર કર્યાં બાદ રાડન જમણી બાજુએ પ્રથમ ધર્મશાળા છે. : નિવૃષ્ટિ . શ્રી જૈન શ્વેતાંબર શ્રીસંઘ સપર્ક કરશ (૧) જૈન વેતામ્બર શ્રીસ, ૪, મીરખાહારવાટ સ્ટ્રીટ, કલકત્તા-૭૦૦૦૭ (૨) શ્રી ભેમીયાજી ભ્રુવન, મધુવન, પેા શિખરજી (જિ. મિહિીત બિહાર)
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy