SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન, તા. ૧૬-૧૨-૧૯૯૮ [૮૩૭ - આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીજીના ઉત્સુત્રભાષણની સમીક્ષા – . વિયોવૃદ્ધ-સુદીર્ધ સંયમધારી, પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ ના જ્ઞાતા તરીકે શાસ્ત્રોક્ત વાતો ને પોતાના વિચારે યેનકેન પ્રકારે રજુ કરી–ઉત્સુત્ર પ્રવચને કરેલ. જે જામનગરથી પ્રગટ થતાં ”મહાવીરશાસન' માસીકમાં પ્રગટ થયેલ જે ધર્મપ્રેમી શ્રદ્ધા વર્ગને ગેરમાર્ગે દોરનારા હોય તેની સમીક્ષા પૂજ્ય ગુરુભગવંતો દ્વારા પ્રાપ્ત થતાં જૈન પત્રમાં કામ આપવામાં આવશે. આ લેખમાળા અંગે જિનશાસનમાં જિતેન્દ્રસૂરીશ્વરજી દ્વારા પ્રશ્ન કે સ” છે .. તે અંગે અંતમાં જણાવીશું.] પ્રવચનકાર :- આચાર્યદેવશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ (૨૬) (મહાવીર શાસન, વર્ષ-૨-અંક-૧૨-પ્રવચન-૫-નિર્મળ (૫) જુએ મ.ચિતામણીમાં શ્રી વીરાવજયજી મહારાજે સાફ ધર્મનું સ્વરૂપ- વચનકાર-વિજયરામચંદ્રસુશ્વરજી) “ધર્મ તે સંસાર માટે ય કરો ય” એમ કહેનારા તમને ગમે છે, પ્રશ્ન :- જયેરીયરાય માટે ઈષ્ટફલસિદ્ધિ આ કાકયથી શુ મુક્તિફલ માગ્યું છે કે બીજું કંઈ ? આવું બોલનાર લખનારા મોક્ષને અ૫લાપ કરે છે આવું બેલીને સારી છે ઉત્તર :- વંદાવૃત્તિ આદિને અનુસરે જણાય છે કે ધમનુચીજની મશ્કરે કરે છે. મેક્ષની મશ્કરી તે અનંતા શ્રી અરીહ ત છાનાચરણના નિર્વિન હેતુ ભુત ઈહિલૌકિક નિવાહ કરવા દ્રવ્યાદિનું પરમાત્માની મશકરી છે. તેવા લોકો ધર્મ કર ને ધર્મનું અપમાન કરે છે. ધર્મની સ્થા૫ક અરિહંત દેવોનું અપમાન કરે છે.” સુખ માગેલુ છે ૬) હવે આ પ્રશ્ન ચિંતામણીકારે મુક્તિફલ માં છે એમ ન સમીક્ષ :- (૧) એકાન્તવાદ પકડીને સમગ્ર જૈન શાસનની કહયું એટલે શું એમાં મેક્ષની મશ્કરી થઈ ગઈ ? એમાં ધર્મ અને ઘેર આશાતના કરનારા જેનાભાસ પ્રવચનકારની સામે જ્યારથી નિડર- | ધર્મસ્થાપકનું અપમાન શી રીતે? પણે શુરવીર સમિટની જેમ પુ.પાદ ભુવનભાનુસૂરીજી મહારાજાએ (૭) ખરી રીતે તે આ જૈનાભાસ પ્ર ચનકારે પોતે “ વિષય ઉત્સત્રને પ્રતિકાર કરવા માટે માથુ ઉચક્યું ત્યારથી તેમને હલકા સુખ માટે પણ ધર્મ જ કરવો જોઈએ” વગેરે કહેનાર શાઓ સામે પાડવા માટે તેઓએ અને તેમના વર્ગે પિતાના (ગુરુના ઉત્સુન | પ્રચંડ બંડ પોકારીને “ધર્મ કુંડ-મહા ભુડો’ વગેરે કહીને કેવલી ઢાંકવા માટે પૂ. પાદ ભુવનભાનુરી મહારાજ ઉપર તેમના નામે ભાષિત ધર્મનું ઘોર અપમાન કર્યું છે, એ વાતને દબાવા છુપાવવા બનાવટી વાત કરીને મેક્ષની મશ્કરી વગેરે જુઠા આક્ષેપ ચડાવવાને | માટે આવો પ્રચાર કરવો પડે છે. (ભોળા લોકોને સમાવવા માટે ધંધો શરૂ કર્યો છે. તેમની પાસે બીજો ઉપાય પણ કયો છે ?) (૨) . પાદ ભુવનભાનુસૂરીજી મહારાજા “ડગલેને પગલે ધર્મ | | (૮) પુ. પાદ ભુવનભાનુસુરિજી મહારાજ જે કહે છે તેના મોક્ષ માટે કરં જોઈ એ” આ વાનું અનેકાન્તવાદને સાપક્ષ રહીને જોઈએ એટલા શાસ્ત્ર પાઠ પુર વાઓ આપે છે પણ એમાં પ્રવચનકારની પ્રરૂપણ કરતા બાવ્યા છે, હાલ કરી રહયા છે અને છેલ્લા શ્વાસ સુધી વર્ષે જાની શાસ્ત્ર વિરુદ્ધ માની લીધેલી માન્યતાને છેદ ઉડી જાય છે. ' - કરતા રહેવાના તેમાં કેઈ પણ_ભવ્ય જીવને શંકા પડે તેમ નથી ! તેમાં કોઈ શું કરે? : - (૩) “વર્મ તે સંસાર માટે ય કરા ય” આવું તેઓ કહેતા નથી| ૯િ) ધર્મ મોક્ષ માટે કરવાનું કહેનારા શાસ્ત્રકારોને જ્યારે અને પ્રવચનકા ને વર્ગ આજ સુધી દિવ્યદર્શનમાંથી એક પણ આવી કોઈએ પુછયુ હોય કે અમારે રગ ટળે માટે વગેરે માટે શું કરવું? પંકિત પકડી શકતા નથી એ બિચારાઓની આ મોટી લાચારી છે | ત્યારે એકી અવાજે શાસ્ત્રકારોએ જ્ઞાનપંચમીની આરાધના વગેરે ધર્મ મુ. પાદ ભુવનમાનુસુરિજી તે સાફ કહે છે કે “ધર્મ મેક્ષ માટે કરો | કરવાનું સૂચવ્યું છે. પાપ કરવાનો નિષેધ કર્યો છે. પુ.પાદ ભુવન-* જોઈએ” અને સ સારમાં કોઇ પણ પ્રોજન ઉભું થાય યાવત જીવન | ભાનુસુરિજી મ. આ જ પુર્વચાની સુવિહિત પરંપરા છે. એનુસરી નિર્વાહ માટે કયાદિનું સુખ જોઈતું હોય તો તે માટે પણ ધર્મ જ રહ્યા છે, ભલે જેણે જે બેલવું હોય તે બેલે- ૧ કરવો જોઈએ. પાપ હરગીજ નહિ. (૨૭ મહાવીર શાસન વર્ષ ૩૨, અંક - ૧૨૩૫ - ૬૧૨ (૪) પ્રતિપક્ષીઓ. આમાંથી પહેલી વાત અર્થાત લખ્યું છે કે | પ્રવચન-પાંચમું). “સંસારના પ્રયજન માટે પણ ધર્મ જ કરાય” એમાંથી ધર્મ શબ્દને ધર્મથી આ. આ સુખ મળે તેમ કહેનાર ઉપદેરી સાધુ જે પાછળની ઉપારો પહેલો મુકીને સાવ ઢાંકી દે છે અને બીજી વાત કે ખુલાસો ન કરે કે ધર્મથી બધા જ સુખ મળે મોક્ષ માટે ધર્મ કરનારને જેમાં ધર્મ શ દ પાછળ લખ્યો છે તેને “ધર્મ તે સંસાર માટે ય | અવશ્યમેવ મળે પણ જે સુખને માટે જ ધર્મ કરે તે ધર્મ મહાકરાય” આવું વિકૃત સ્વરૂપ આપીને પ્રચારે છે તે ખરેખર તેમની | ભુડે છે. સંસારમાં રખડનનાર છે “સુખ માટે ધર્મ કમાય જ નહી", મેલી મથરાવટી ની નિશાની છે. (અનુસંધાન પિજ • ઉપર જુઓ). તા રહેવાની સ સ ધી દિલ્મ આ માટી માટે કરો સછિ ને મે
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy