________________
તા. ૧૬-૧૨-૧૯૮૮
શ્રી આત્મ-વલસમુસદ્દગુરુભ્ય નમઃ રાજસ્થાન રાજ્યના બેડા [ જિ. પાલી ] નગરે
- ભાસ દિવાકર, કલિકાલ કલ્પતરુ, અજ્ઞાન - તિમિર - તરણી, સખ્યા, I vજાબ કેસરી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા.ના
નયનાભિરામ ગુરુમંદિરની થયેલી પ્રતિષ્ઠા શ્રી અહંદ મહાપૂજન, શ્રી અઢાર અભિષેક, શ્રી શાંતિસ્નાત્ર સહિત ભવ્ય અષ્ટાહિકા મહોત્સવ ઉજવાયેલ.
પંજાબ કેસરી પૂ. આચર્ય પ્રવર
-
: અષ્ટાણિ મહેત્સિવ ઉજવાયો : સં. ૨૦માં માગશર વદ ૧૪ . ગુરુવાર, તા. ૮-૧૨-૮૮ - - થી માગ ૨ શુદ ૭ ગુરુવાર
તા. ૧૫-૨-૮૮ સુધી ધામધુમથી * પયેલ,
: ભવ્ય પ્રતિષ્ઠા : સં. ૨૦૪૫ માગશર સુદ ૬ બુધવાર તા. ૧૪-૧૨-૮૮ વિજય મુહુર્ત કરાયેલ,
શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરીશ્વરજી મ.સા.
પ્રેરણા અને પાવન નિશ્રા " પ્રારક સ્મરણીય, જંગમ યુગપ્રધાન, ન્યાયાભ્યાનિધિ, પંજાબે દેશદ્ધારક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી આત્મવલ્લભ-મદ્રસરીશ્વરજી મ. સા.ના પટ્ટપરંપરાના વર્તમાન ગચ્છાધિપતિ જૈન દિવાકર, ચારિત્ર ચુડામણિ, પરમાર
ક્ષત્રિયોદ્ધક ૫. પુ. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયઈન્દ્રન્નિસૂરીશ્વરજી મ. સા.ના આજ્ઞાવર્તી, તપસ્વીરત્ન, શાંતિદૂત - પ. પુ. ઈણિપ્રવર શ્રી નિત્યાનંદવિજયજી મ. સા. આદિ પૂની નિશ્રામાં નિર્માણ થયેલ ગુરુમંદિરમાં આરસ નિમિત ૧૧ કટ ચા અને ૬ કટ પહોળા કલાત્મક ગેખલામાં પંજાબ કેશરી પ. પૂ. ગુરુવલ્લભસૂરિજી મ.ની મનમોહક અને સંગમરમરની ૩ ઇંચ ઉંચી પ્રતિમા ગુલાબી રંગના કમળ ઉપર બિરાજમાન કરેલ. પ્રતિમાજીની સામે જ પૂજ્ય ગુર દેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ. જેમાં રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈથી અનેક ગુ ભક્તો ઉલ્લાસ પૂર્વક પધારેલ. .: સહિત્સવ સ્થળ :
: પ્રયોજક : શ્રીમદ્ રાજ્યવલ્લભસૂરિ ગુરુમંદિર
શ્રી આત્માનંદ જૈન સભા વિકાસ રેલ, સંભવ ચેક, એ. મારી બેઠા, મુઃ બેડા-૩૦૬૧૨૮
બેડા (રાજસ્થાન) (જિલ્લો પાલી, રાજસ્થાન)