SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ R, 28851. Rogd. No. G. BV. 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tolo, C/o. 29910 જાહેરાત એક પેજનો: .-/ વાર્ષિક લવાજમું . આજીવન સભ્ય ફી : રે ! - “જૈન” વર્ષ ૮૫ [ તંત્રી ઃ ગુલાબચંદ દેવચંદ શેઠ ત્રી-મુદ્રક-પ્રકાશ : મહેન્દ્ર ગુલાબંદ શેઠ જૈન ઓફીસ, યે બો. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર. વીરસં. ૨૫૧૫ : વિ. સં. ૨૦૪૫ મા સર સુદ ૮ તા. ૧૬ ડીસેમ્બર ૧૯૮૮ શેકવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિનરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬ ૦૦૧ છે એ ૩૪ કોન્ફરન્સનું ૨૫મું રજત મહોત્સવ અધિવેશન આપણી કે ફરન્સનું ૨૫ મું રજત મહત્સવ અધિવેશન દિલ્હીમાં | સ્મારક” ના પ્રાંગણામાં બનેલ દેરાસરની પ્રતિષ્ઠાના દિવસે માં ૨૫ મું આંતરરાષ્ટ્રીય સ રે નિર્માણ પામેલ શ્રી વિજયવલ્લભ સ્મારકના પ્રાંગ-1 અધિવેશન મળી રહેલ છે તેને અમને એક પ્રકારને આત્મસષ થાય છે. થામાં સંવત ૨૫ ના મહા સુદ -૪-૫, બુધ, ગુરુ, શુકે તા. કેન્ફરન્સનું આ અધિવેશન ભરવાનું નિમંત્રણ શ્રી આત્મવલ્લભ ૮-૯-૧૦ ફેબ્રુઆરી-૧૯૮૯ ના રોજ સૌજન્ય મુતિ શ્રીયુત દીપચંદ.| જૈન સ્મારક શિક્ષણ નિધિ તરફથી મળ્યું છે, એટલે પનબના તથા ભાઈ સવરાજ : ડ (બાર-એટ-લ)ના પ્રમુખસ્થાને ભરવાનો નિર્ણય | દિલ્હીના તાબર જૈન સંઘને એક સુત્રે બાંધી રાખનાર અને લેવાઈ ગયે છે. અમે આ નિર્ણયથી હર્ષની લાગણી અનુભવીએ છીએ, પંજાબના જૈન સમાજને પ્રગતિના માર્ગે ચાલવામાં માર્ગન આપઅને અમને અને તે છે કે કેન્ફરન્સના ચાહકે અને બધા સમાજ હિત-| નાર શ્રી આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) ને પણ સંપુર્ણ સહચિંતકે આ સમ ચારને આનંદપુર્વક વધાવી લેશે. યોગ પ્રાપ્ત થનાર છે. વળી, યુગવીર આચાર્યશ્રીના પટ્ટધર રાધિપતિ આ સબંધ નાં વિશેષ નોંધપાત્ર બીના તે એ છે કે કેન્ફરન્સનું | ( આચાર્યશ્રી વિજયઈન્દ્રદિનસુરીશ્વરજી મહારાજ તથા તેઓને સમુદાયના ૨૪ મું અધિવેશન સને ૧૯૭૯ નવેમ્બર મહિનામાં મળ્યું ત્યારપછી વિશાળ સાધુ-સાધ્વીજીની પાવક નિશ્રામાં અધિવેશન મળનર છે, એ નવ વર્ષના ગાળે ૨૫ મું અધિવેશન દિલ્હીમાં વિજયવલ્લભ સ્મારકના | ૫ણ વિશેષ આન દ ઉપજાવે એવી વાત છે. પ્રાંગણમાં જ ભ વાનું નકકી કરવામાં આવ્યું છે. માનવમાત્રના કલ્યાણ અને ઉત્કર્ષ માટે આચાર્યશ્રી વિજયવદ્વલભબીજી અને વિશેષ નોંધપાત્ર વાત તે એ છે કે કેન્ફરન્સના | સુરિજીએ પિતાનું જીવન સમર્પિત કર્યું હતું. સમાજના કાળ, અધ્યક્ષ તરીકે આજથી પંદર વર્ષ પહેલા પાલિતાણા ખાતે ૨૩ માં ભાવ અને ક્ષેત્ર અનુસાર તેઓશ્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ ધર્મ અદ્ધિવેશનમાં નિયુક્ત થયેલા અને ૨૪ માં અધિવેશનમાં ચાલુ રહેલા અને સમાજની યશપતાકા લહેરાવી છે, વળી કોન્ફરન્સના વન સાથે ઉદારદીલ દાતા, ઝવદયાના મહાન ઉપાસક બેરીસ્ટર દીપચંદભાઈ ગાઈએ આચાર્યશ્રીનું જીવન ખુબ સ કળાયેલું હતું. આવા મહાપુ ની યશ૨૫ માં અધિવેશન માં અધ્યક્ષ તરીકે ચાલુ રહેવાની સ્વીકૃતિ આપી છે. | ગાથા અમર રાખવા ભવ્ય વિવિધલક્ષી કલાત્મક સ્મારક ઉ કરવા જેઓના હે' સમાજના દુઃખી ભાઈ-બહેનોની ચિંતા હંમેશા માટે પુજ્ય સાધ્વીજી મૃગાવતી શ્રીજી મહારાજની સાનિધ્યમાં દિલ્હીના વસેલી હતી અને એ માટે જેઓ સદા કેન્ફરન્સને શક્તિશાળી અને રાષ્ટ્રીય માર્ગ નં. ૧ (જી. ટી. રેડ) ૨૭૦૦૦ ચોરસમીટનું ભૂમિમાં પગભર બનાવવાની પ્રેરણા આપ્યા કરતા હતા અને જેઓની કૃપાદૃષ્ટિT શિલાન્યાસ વિધિ તા. ૨૯-૧૧-૧૯૭૯ ના થયેલ; ત્યારે કોન્ફરન્સ હંમેશને માટે મેળ વવાને કોન્ફરન્સ ભાગ્યશાળી થઈ હતી, તે સગત | ૨૪ મું અધિવેશન તા. ૨૯-૩૦ નવેમ્બર ૧૯૭૯ના ભરવા માં આવ્યું યુગવીર પુજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની | હતું. અને એ વાતને આજે નવ વર્ષ થયા બાદ આત્મવલય સંસ્કૃતિ સ્મૃતિમાં અખિલ ભારતીય સ્તર પર આકાર લીધેલ “વિજયવલભ| મંદિરના પ્રાંગણમાં શ્રી નવનિર્મિત જિનાલયમાં બિરાજમાન થનાર
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy