SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૨-૧૯૮૮ ઉપધાનતપની આવશ્યક ક્રિયાઓની માહિતી મુનિરાજ શ્રી અમૃતસાગરજી મહારાજ એટલે પૂજ્ય ગુરુ કેવશ્રી દ્વારા ત્યાગ-વૈરાગ્યને હિમા સમજ્યા અને મનને મનને પ્રેષક : પૂજ્ય મુનિશ્રી અમૃતસાગરજી મ. સા. સંયમના સ્વીકાર કરવા જજ કરી વૈરાગ્યના રંગે ર ાઈને ઉપધાનવાળાએ દરરોજ કરવાની ક્રિયા જ્ઞાન-ધ્યાન અને તપ-જગમાં (૧) બંને ટંક પ્રતિક્રમણ કરવું. પ્રવૃત્ત રહેતા. તેમને જેમ ? (૨) સવારના પ્રતિક્રમણને અંતે અહોરાત્ર પૌષધ લે. સાણંદમાં તા.૨૨-૫- ૧રનાં (૩) સવારે ફરીને ગુરુ મહારાજ પાસે પૌષધ લે, પડીલેહણ દીક્ષા સં. ૨૦૨૫ માગશર સુદ કરવું, રાઈ મુહપત્તિ પડિલેહવી. ૪ના અમદાવાદમાં સ્વી રેલ. (૪) સવારે સૂર્યોદર થી રપ કલાકે પિરસિ ભણાવવી. (૫) દીગબંધ-(૧૦૦ ડગલીની અંદરની છૂટ)નું પાલન રવું. (૫) માળવાળાએ ૨૦ બાંધી નવકારવાળી ગણવી. પાંત્રીશ (૬) રાત્રે સંથારા પારસી બાદ મૌનપૂર્વક સ્વાધ્યાય કરવા અઠ્ઠાવીસાવાળાએ લેગસ્સની ત્રણ નવકારવાળી ગણવી. - ખમાસમણ વખતે બોલવાનું પદ. (૬) સામુદાયીક દેરાસરે દર્શન કરી ત્યાં આઠ સ્તુતિપૂર્વક દેવ ૧ લુ અઢારીયું -શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમઃ વંદવા ને ચિત્યવંદન અલગ કરવું. ૨ જુ અઢારીયું–શ્રી પ્રતિક્રમણ શ્રુતકંધાય નમઃ (૭) સવારે સો લોગસ્સનો સંપૂર્ણ એકસાથે કાઉસ્સગ કરે. ચોકીયુ – શ્રી ચિત્યસ્તવ અધ્યયનાય નમઃ (૮) દરરોજ પિતાના ઉપધાનના નામપૂર્વક સે ખમાસણા દેવાં છકીયું –શ્રી શ્રુતસ્તવ સિદ્ધસ્તવ અધ્યયનાય નમઃ (૯) એકાસણા, બાયંબિલ કે ઉપવાસમાં પાણી પીવાને પાંત્રીશુ – શ્રી શકસ્તવ અધ્યયનાય નમઃ પચ્ચખાણ પારવું હોય ત્યારે સ્થાપનાજી ખોલીને વિધિ અઠ્ઠાવીશુ– શ્રી નામસ્તવ અચયનાય નમઃ પૂર્વક પારવું કાઉસ્સગ્નની વિધિ (૧૦) જમ્યા પછી ઈરિયાવહિઆ’ પૂર્વક "જગચિંતામણિ'નું ‘ઇરિયાવહીઓ કરી ખમાસમણ દીધા બાદ] ચૈિત્યવંદન “ યવીરાય' પૂણું કરવું ત્યારે સ્થાપનાજી ૧ લા અઢારીયામાં-છોકારેણ સંદિસહ ભગવન “ શ્રી પંચાગલ. ખુલા રાખવા અને દિવસચરિમ તિવિહારનું પથ્ય- મહામૃતસકધ આરાધનાથ" કાઉસ્સગ કરું ? ઈરછ શ્રી ખાણ કરવું પંચમંગલ મહાકૃત–ધ આરાધનાથે કરેમિ કાઉસગ્ન (૧૧) બે ટંકના પ લેહણ અને ત્રણ ટંક દેવવંદન કરવું. વંદણુવતિઆએ કહી ૧૦૦ સંપૂર્ણ લેગસને સાગર(૧૨) સાંજે ગુરુ મ ારાજ પાસે પડિલેહણુના આદેશ માગવા ગંભીર સિદ્ધાસિદ્ધિ મમ દિસંતુ (સુધી) કાઉસગ્ગ . | ક્રિયા કરવી, દે સિ મુહપત્તિ પડિલેહવી. ૨ જા અઢારીયામાં – “શ્રી પ્રતિક્રમણ મૃતક ધ આરાધ થે (૧૩) સાંજે પ્રતિક્રમ ! કરતાં અગાઉ માંડલાં કરવા. કરેમિ કાઉસ્સગ્ગ” વંદણુવતિઆએ. (૧૪) સૂર્યાસ્ત પછી રાા કલાકે રાત્રે સંથારા પરિસિ ભણાવવી. ૪ થા (ચેકીયા) ઉપધાનમાં- “શ્રી ચિત્યસ્તવ અધ્યયન અસાધ* સૂચના * નાર્થ કરેમિ કાઉસ્સગ્ગ ' વંદણવરિઆએ. (૧) પડિલેહણ કરે તે પાણી ગાળ્યા સિવાય વાપરવું નહીં. ૬ ઠ્ઠા (છકીયા) ઉપધાનમાં- “શ્રી શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ-અધ(૨) સાંજનાં પડિ હણમાં વાંદણાં દેવાં નહી, ક્રિયા વખતે નાથ' કરેમિ કાઉસગ્ગ' વંદણુવત્તિઓએ. દેવાનાં છે. ૩ જા (પાંત્રીશા ) ઉપધાનમાં- શ્રી શકસ્તવ અધ્યયન અધિ(૩) પાંચ સમિતિ. ત્રણ ગુપ્તિનું ચુસ્તપણે પાલન કરવું. | નાર્થ કરેમિ કાઉસ્સગ' વંદણુવતિઆએ. (૪) બહેનમાં બધે રે સા વીજી મહારાજે દ્વારા ધર્મ અને ! ૫ માં ( અઠ્ઠાવીસા ) ઉપધાનમાં- શ્રી નામસ્તવ અધ્યયન આરાધચારિત્રમાં ઘડત રરૂપ કથાનકે કહેવા. નાથ કરેમિ કાઉસ્સગ' વંદણવરિઆએ. ધર્મમય જીવન જીવવાની પુષ્ટી કરે તે ઉપધાન તપની મંગળ આરાધના દ્વારા રાગ દ્વેષાદિ વિભાવને ત્યજી સ્વભાવમાં રહેનાર ઉપધાનના આરાધકોને કેટી કેટી વંદના.. શેઠશ્રી સાગરમલજી ભબુતમલજી સોલંકી ૧૦૮, સિદ્ધાચલ દર્શન, સી.બીલ્ડીંગ, ભાયખલી, મુંબઈ–૨૭
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy