SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ] તા. ૧૪-૧૧-૧૯૮૮ માઇન્દરમાં અપૂર્વ આરાધના અને સ્કોલરશીપ વિતરણું સમાર'ભ પૂજય મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મ॰ સા॰ એ મુળથી પાલીતાણા ધી યñવિજયજી ગુરુકુળના સ્થાપક મુનિશ્રી ચારિત્રવિયજી મની જન્મ શતા′′દિની પુર્ણાહુતી નિમિત્તે પધારેલ. ત્યારબાદ યાત્રા કરી અત્રેય વિદ્વાર કરી 'ખેશ્વર, ભીડીયા, પાટણ, ચારૂપ. મહેસાણા ચૈત્ર શાશ્વત એળીની અપૂર્વ આરાધના કરાવી ત્યાંથી અમદાવાદ શ્રમણ્ સંમેલનમાં પધારેલ. ત્ય રબાદ કલિકુંડ પાર્શ્વનાથ ભ॰ની યાત્રા કરી મુંબઈ ભાઇ ન્દરમાં ચાતુર્માસ અથે પધારેલ. પુત્રીએ ભ ઇન્દર (ઈસ્ટ)માં જેઠ સુદ ૧૦ના ભગ્ય રીતે પ્રવેશ કરેલ આ પ્રસંગે પૂ. મુનિરાજશ્રી યમસાગરજી મ॰, મુનિરાજશ્રી મિત્રાન ક્રસાગરજી મ॰ આદિ પધાર્યાં હતા. આમ પૂજયશ્રીના ચાતુર્માસ ! વેશ પ્રસંગે સઘપૂજન, પ્રભાવના અને અાહાર વિગેર પૂ પદ્મ ચીની નિશ્રામાં પાય જૈન બનીના કૃત બેન પજેશન ત . ૧૫-૮-૮૮ના અર્પણ કરવામાં આવેલ તેમજ શ્રી પદ્માવતીપુજન એ (ખત ભવ્ય રીતે ભણાવવામાં આવેલ. પણ પવની સુંદર આરાધના શ્રી શખેશ્વર દેરાસરે ભવ્ય રીતે થયેલ. જેમાં સારી એવી ઉપજ થઈ. અહિં ઉપાશ્રય બન્યા પછી દસ વર્ષ બાદ ઉપાશ્રયમાં પર્યુષણની ભવ્ય આરાધના થઇ. દેરાસર અર્થે સ્નાત્ર પુજતુ સિંહાસન તથા ભડાર વિગેરે નવા આવતા આદેશ આપી ઉચા ભાવથી પધરાવવામાં આવેલ. પુજયશ્રી 1 નિશ્રામાં અન્ય કાર્યક્રમ ઉજવાયા જેમા ભાઇન્દરની શ્રી મુળચ : મહારાજ જૈન પાઠશાળાના વિદ્યાથીઓના ઈનામી મેળાવડો યેાજવામાં આવેલ. જેમાં એક સગૃહસ્થ તરફથી સારા સારા ઇનામેા ફ્લપાયેલા. પર્યુ બાદ શ્રી ગુરુકુળ દ્વારા સ્કોલરશીપ'યજનાને પ્રાર ભ કરવામાં ગાયના ૧૫૦ વિમાન પર બેઠા બા ય સારશીપ આ કામ આરંભ થયેલ. ત્રણ શ્રી મોવિજય છે. ગુરુમના બળ થી એને મુંબઈમાં આવી વ્યવસાય અર્થે રહેતા તેએને શ્રી પાર્શ્વનાથ જૈન કાલેનીમાં રૂમાં ફાળ વામાં આવતા રહેતા., જમવાની સગવડ ગુરુકૂળ દ્વારા કરવા અ ંગેની ાહેરાત થયેલ, પાનાથ નગરના ૨૯૫ બ્લેકને કબજો દિવાળી દરમ્યાન દરેકને અણુ કરવામાં આવનાર છે. ૮૦૭ ] પૂજ્ય મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મસા પાસે શ્રી રૂપચ’ધ્રુજી શેષમલજી જીવનમાં પ્રથમ અઠ્ઠાઈ તપની આરાધના કરતાં પૂછ્યુંશ્રીના આશીર્વાદ મેળવતના દશ્યમાન થઈ રહ્યા છે. શ્માસા માસની શાશ્વતી એકળીને તથા પારણા આદેશ શેઠશ્રી રૂપચંદજીને મળેલ છે, નવપદજી આળીના દિવસે। દરમ્યાન આ. સુપના શ્રી મણિભદ્ર વીરતા હવન તથા આ. સુ॰ ૧૩ના પદ્માવતીપુજનને લાભ શ્રી રૂપચંદ્રજી તરફથી લેવામાં આવેલ. જૈનેત્તર બહેનશ્રી વિકિરણ પરપત્ર (પૂવાળા) એ અગિયાર ઉપનામની માતા ભારાધના કરી છે, પુષીના શ્રામાં કનૈક આરાધના, રા મા ચાલી રહ્યાં છે.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy