________________
T
જૈન ] તા. ૧૮-૧૧-૧૯૮૮
[ ૮૫ કેન્ફરન્સનું ૨૫મું અધિવેશન
- પૂ. મુનિશ્રી કલ્યયશવિ. મ. સા.ની વ. તની ૬૫મી
ઓળી અને પૂ. મુનિશ્રી અમિતયશવિ. મ.સા.ની ૨૬મી શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક સમાજની સર્વાગીણ ઓળી નિમિત્તે પંચાહ્નિકા મહોત્સવ ૨૪ તીર્થકર પૂજન ૪૫ ઉન્નિત માટે શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ અખિલ ભારતીય
આગમની મહાપૂજા, ભક્તામર મહાપૂજન અને ૪૫ આગમના ધોરણે છેલલા ૮૯ વર્ષથી કાર્ય કરી રહી છે. આ
ભવ્ય વરઘોડા સહ ખૂબ શાનદાર રીતે ઉજવાય હતે. - આ સંસ્થા જૈન સમાજની વિચાર પ્રેરક અને માગ
- વરઘોડો બેડા-નૃત્યકાર, મયુરનૃત્ય પરીએ, ૫૬ દર્શક સંરથા છે.
દિકુમારીએ, સદંતશૂળ મહાકાય ગજરાન ઘોડાઓ, સ્કૂટર " આ સંસ્થાનું ૨૫ મું અધિવેશન દિલ્હી મર્થ તા. | સાઈકલ સવારો, ઊંટગાડી, ૪૫ આગમન ૯ શણગારેલ ૮-૯-૧૦ ફેબ્રુઆરી ૧૮૮–ા રોજ જૈન સમાજના અગ્રણી
જીયે, પાલખી, રથ વિ.થી અત્યંત નયનરમ જૈન-જૈનેતરને બેરીસ્ટર થી દીપચંદભાઈ એસ. ગાડીના પ્રમુસ્થાને બેલાવેલ છે. | આકર્ષતે હતે. - અબિલ ભારતીય સ્તર પર શ્રી આત્મવલ્લભ જૈન
વડાલીનગરમાં આવો વરઘેડ પ્રથમવા શાસન-પ્રભાવક સ્મારક શિક્ષણનિધિ તરફથી દિલ્હીમાં રાષ્ટ્રીય માર્ગ નં-૧ અને અતિહાસિક રીતે નીકળ્યો હતે. જે. ૧. મી. લાંબે હતું ઉપર ૨૭ ૨૦૦ ચોરસ મીટરની ભૂમિ પર વિજયવલ્લભસૂરિ અને ૩ કલાક સુધી ગામમાં વ્યવસ્થિત કર્યો હતે. સાકરના સ્મારકનું ઉદ્દઘાટન પણ આ દિવસમાં રાખવાનું નક્કી થયેલ પાણી વિગેરેની વ્યવસ્થા સુંદર હતી. પ્રાંત સાધર્મિક વાત્સછે. એમ અખબાર જગ યાદીમાં કેન્ફરન્સના માનદ્ મંત્રી | સહુને સંતોષકારક રીતે થયું હતું. . શ્રી જયંતભાઈ એમ. શાહે જણાવેલ છે.
પૂજ્યશ્રીના માર્ગદર્શન મુજબ સંઘના આગેવાનોએ અને - ' કેફરન્સને પ્રેરક અને જવલંત સંદેશ સર્વત્ર પહોંચે યુવાવર્ગો સારી જહેમત ઊઠાવી આયોજન ફળ અને શાસન તેવી શુભ ભાવના પુનઃ નિયુક્ત થયેલા શ્રી દીપચંદભાઈ " પ્રભાવક બનાવ્યું હતું. એસ. ગાડીએ તાજેતરમાં વિદેશ જતાં પહેલા કોન્ફરન્સની , ભાવનગરમાં ઉપધાનતપ આરાધના સ્ટેન્ડીંગ કમિટીની મિટીગમાં વ્યક્ત કરેલ છે.
• પૂજ્ય આચાર્યદેવશ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. આદિની * શ્રી વડાલીનગરે આરાધનાનું મોજું * * નિશ્રામાં શ્રી ભાવનગર જૈન શ્વે. મૂ. પૂ. તપ સંઘના ઉપક્રમે પિકીના તીર્થોદ્ધારક પૂ. આ૦ દેવશ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી
શ્રીમતિવિજયાલક્ષમી ફતેચંદ સોમચંદ શા પરીવાર તરફથી મસા. શાસન પ્રભાવક તપસ્વી મુનિ પ્રવર ક૯પયશવિ આસો સુદ ૧૦ના પ્રારંભ થતા વિશાળ સંખ્યામાં આરાધકે મંત્ર સા. તથા અમીતયશવિ.મ. સા.ની પાવન નિશ્રામાં
જેડાતા “ધર્મરાજાનગર” દાદાસાહેબમાં ઉપથાનતપનું આયોજન : ચાતુર્માસ દરમ્યાન મુનિ પ્રવરોની મીઠી-મધુરી—વૈરાગ્યપષક
સુંદર રીતે કરવામાં આવેલ છે. દેશના દ્વારા શ્રી સંઘમાં અત્યંત ઉત્સાહ પૂર્વક સ્વર્ગસ્વસ્તિક
શ્રી વિજયદેવસૂરગચ્છ (સંધ)ને ચૂંટણી તપ, પંરારંગી મહાતપ, ગૌતમસ્વામીના છઠ્ઠ, સાંકળી અટ્ટમ,
- મુંબઈ શ્રી ગોડીજી જૈન દેરાસર-ઉપાશ્રય આદિ અનેક
કાર્ય સંભાળતા શ્રી વિજયદેવસુરગ૭ (સ દ્ર)ની નવા ટ્રસ્ટી૨૪ ભગવાનના (૩૦૦) એકાસણું, સર્વ ચૈત્યની ચૈત્ય પરિપાટી
આના સાથ પ્રમાણે જુદાજુદા સાથમાંથી સર્વાનુમતે ચુટાઈને નવકાર મહામંત્રના ૬/ ઉપવાસ, સામુહિક સામાયિક, સવા
આવનાર સર્વે કાર્યવાહક ટ્રસ્ટીઓને અમારા અભિનંદન. લાખ નવકારમંત્રને જાપ. બકરીઈદના મોટી સંખ્યામાં આયં
| ગુજરાતી સાથમાંથી શ્રી ગોકલદાસ લલુભાઈ સંઘવી, શ્રી ખીલ, ૧૦ ઉપવાસ, ૬૮ ઉપવાસ સારી સંખ્યામાં થયેલ દરેક
બાબુભાઈ મંગળદાસ વખારીયા, શ્રી અરવિંદાઈ કેશવલાલ, શ્રી અનુષ્ઠાન માં ચાંદીની વાટકી આદિ વિવિધ પ્રભાવના દ્વારા | સુરેશભાઈ દેવચંદ. તપસ્વીએ નું બહુમાન થયેલ.
ઘોઘારી સાથમાંથી શ્રી ખાંતિલાલ જયંતિલાલ વોરા, શ્રી આ તદુપરાંત સાર્વભૌમ-જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ
ધરણીધરભાઈ ખીમચંદ શાહ, શ્રી અનંતરાય ગોરધરલાલ શાહ, શ્રી
અને૫સંદ પીતામ્બરદાસ શાહ. પૂ. આ. દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની ૨૭મી પૂણ્ય
- સુરતી સાર્થમાંથી શ્રી અમરચંદ રતનચદ ઝવેરી, શ્રી જયંતિતિથિ નિમિત્ત શ્રા. સુદ પના સિદ્ધચક્ર મહાપૂજન તથા
લાલ રતનચંદ શાહ, શ્રી મુપસેન પાનાચંદ વિરી, શ્રી બીપીનચંદ્ર શ્રા. સુદ ૬ના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પૂજન ભણાવવામાં
ભાઇચંદ ઝવેરી, અને આવ્યું હતું.
છાપરીયા સાથમાંથી શ્રી સુરેન્દ્રભાઈ તુલસીદાસ સવાર,