SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ NI SAMITI Regd. No. G. BV. 20 JAIN OFFICE :P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele. C/o. 29919 R. 28857. ITI જાહેરાતના એક પેજના : રૂ. ૫૦૦/ વાર્ષિક લવાજમ : . ૩૦/માજીવન સભ્ય ફી : રૂ. ૩૦૧/ તંત્રી : સ્વ. શેઠ ગુલાબચંદ દેવચંદ : તંત્રી-મુદ્રકપ્રકાશક : મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જૈન ઓફીસ, પ. બે, નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર વીર સં. ૨૫૧૫ : વિ.સં. ૨૦૪૪ કJતક સુદ ૨ જૈન” વર્ષ ૮૫ (" તા. ૨૫ નવેમ્બર ૧૯૮૮ શકવાર અંક: ૩૧ મુદ્રણ સ્થાન 8 શ્રી જૈન સ્ટરી.. દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬ ••• ધર્મનિરપેક્ષ સ્રરકારે ધર્મમાં હસ્તક્ષેપ કરેલ છે. જૈસલમેરમાં લાંછનરૂ૫ રાશિ હસ્તક્ષેપ-અધિકારીઓ દ્વારા દરોડા. હતા અને સ્થાનિક ધનના દિન જારમાં પણ - જેસલમેર ભા તના પશ્ચિમ સીમાડે આવેલું એ અત્યંત ભવ્ય | આવા પવિત્ર અને ભારતની પ્રાચીન શૌભા માં અલૌક સૌદયને કલા મંડિત જેન તે ર્થસ્થાન છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં જોધપુર વધારે કરતા જૈસલમેર તીર્થ ઉપર ભારત સરકારના ઈન્કમટેક્ષ ખાતા પોકરણ જેસલમેર હવે લાઈનમાં આવેલ છે. જે પાકીસ્તાનની બેડર દ્વારા અશોભનીય રીતે અને ધર્મ ભાવનાને ઠેસરૂપ રેડ પાડવામાં આવેલ. નજીક આવેલ છે. રાજસ્થાનના સંસ્કાર સંપન્ન ધાર્મિક પ્રદેશના આ નગરના - શ્રી જૈસલમેર લૌદ્ધવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દ્રારા સંચાલિત જેનેના અશ્રય, સા મર્થ્ય અને ભક્તિની પ્રતિતિ કરાવતાં કલા-કારી સુપ્રસિદ્ધ જૈન તીર્થ શ્રી જેસલમેર જૈન દેરાસર પર ગત તા. ૧૯ સપ્ટેગિરીની બારીક કોતરણીથી ભરપૂર અદ્દભૂત નમૂના જેવા-પીળા - મ્બર ૧૮૮૮ ને રાજ ઈન્કમટેક્ષ દ્વારા પાડવામાં આવેલરડા જેન પથરના સેનાની જેમ ચકચક્તિ પથરથી નિમત વિશાળ ૯ જૈન . સમાજની ગરીમા, પવિત્રતા ઉપર ફક્ત લપડાક જ નહિ પરંતુ જેન મંદિરો આવેલા છે. તે ૬૦૦ જેટલી પ્રાચીન મૂર્તિઓ છે. જ સમાજની ભવ્ય પરંપરા તથા ઉજજવળ ઇતિહાસ ઉપર કાલીમાં યાત્રિકોને મુગ્ધ કરી દે છે. આ પ્રાચીન અને ભક્તિધામ તીર્થ એ શ્રદ્ધા સમાન છે. તેજોષી અધિકારી દ્વારા પવિત્ર ધર્મસ્થાન ઉપર બે અને ભાવનાનું પ્રાંત ક હેd હારે ભાવિયે તેમની સંપતી આભૂષણો ન બરી આ લ/મીલકત સંબંધમાં પાડેલ રેડાએ સમગ્ર સમ જનું પ્રભુ ભકિત માટે પણ કરતા રહેલ છે. જ નહી પરંતુ ભારતના દરેક સંસ્કૃતી ધર્મનું હડાહડ અ માન જ છે. - આ જેસલમેર માં એક સમયે ૨૭૦૦ ધર હતાં અને ૧૮ ઉપાશ્રયો, ૭ પ્રાચીન સમૃદ્ધ ન ભંડારે તાડપત્રીય-હસ્તલિખિત ગ્રંથે આજે -ભારતીય સમાજ રૂઢી, ધાર્મિક માન્યતા તથા મધુસર તેના એક અનેરા આકર્ષણ રૂપ છે. જે મળવા દુર્લભ છે. જેસલમેરને અસ્મરણીય યોગદાન ઉપર રચાયેલું છે. દરેક ભારતી નાગરિક જેનેનું અતિ મહાને તીર્થસ્થાન માનવામાં આવે છે. અને જે ધર્મપ્રેમી છે. ધાર્ષિક સ્થાન ઉપર પાડવામાં આવેલ દોડાએ દરેક જેસલમેરમાં આવા પ્રાચીન જૈન મંદેિ ને ગ્રંથ ભ કાર જેને દ્વારા ધર્મપ્રેમીની લાગણી ઉપર કઠોર આધાત સમાન છે. દરેમધર્મપ્રેમીની ઉભે થયે ના હોત તો કદાચ તેની ભવ્યતા ઓછી રહેત. જેના પવિત્ર ફરજ છે કે આ બાબતે સરકારશ્રી સમક્ષ પ્રસંs વિરોધ ભક્તિભાવથી રંગાયેલ જેન મંદિર, જિન પ્રભુ, પ્રતિમાજીએ, તથા ધાવે કે જેથી સરકારે પિતાનાં અધમ, અમાનવીય નિજવાબદાર તેના ખાભૂષણ એ ભારતીય સંસ્કૃતિને મહામૂલે ફાળે છે. કૃત્ય બદલ માંગવી જ રહી.બેધપાઠ લે રહો.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy