SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૧-૧૦-૧૯૮૮ [ ૭૭ ઘમ્મર વલેણું સોહામણો છે સપાટી પરથી અને બિહામણા છે. ઉડાણથી, અંદરથી, ભીતરથી...! [મુનિ ઉદયંકીતિસાગર] સાગર અશાંત બને. ખળભળી ઉઠે આવું બનશે ? ધાર્યું પણ ન હતું. કયું પણ ન હતું. અનાયાસે તોફાની પવન ફુકાય. આપમેળે જ બધું બની જાય છે. સમય સરકયા કરે છે. ને સાગરખેડુ સાવધ બને. એક્તાન બને ને જિંદગીને ઘૂઘવાટા મારાતા વહેણું આગળ વધે જાય છે. ઝપાટા બંધ અને જોશભેર ધડીયાળ તે ચૂપ છે. શ્રુત જ્ઞાન આધારિત ચરિત્ર 2 થમાં સંસારી જીવન પતન અને પુનરુત્થાનનું દર્શન થાય છે. શ્રત જ્ઞાન ૨૫ મહાસાગરમાં સુદેવ સુગુ, ને કાંટાને માર્ગ કાંટાળો નથી. બસ એતો કર્યા કરે છે. અને શ્રુત જ્ઞાની સુગુરૂ રૂપ સુકાનીઓની સહાયતા કમાવે સંસારને પાર પણ કાંટાળો માર્ગ છે જિંદગીને જિંદગી કયારેક હસે છે, કદી રડે છે, કયારેક હીક ચડે છે અને કદી કરવા જેઓ સમર્થ બને છે તેનો હુબહુ ચિતાર ને છે. સંસારમાં તે છે રંગ રાગ જાણે પાગલાડાની પછેડી ઓઢીને બેસી જાય છે રંગરાગની મલિન ગલીઓ પણ માણસ પાસે સાબૂત છે એનું હૈયુ. માણસને તરસ છે ભવભવની રણની ને એની પાસે છે એની જિહવા. ને એ મેહક ગલીઓમાં અટવાય છે માનવીનું મન ભટકે છે. મીઠી છે અને કડવી લાંબી અને ટૂંકી. ' પીડાય છે. એકાદ એવું વાય આ જિહવા વડે ઉચ્ચારાઈ જાય કે જાણે સુકા ઘાસની રહે સાય છે. ગંજીમાં ચિનગારી ચંપાઈ ગઈ ! આગ લાગી જાય કોઈના અંતરમાં એને બચાવવાનું છે એક વાકય કે એક શબ્દ, કે એકાદ નાનું ઉચ્ચારણ. બસ તીરની જેમ એ ઊગારી લેવાનું છે. કાઈના કળ નમાં જઈને વાગે ને જિંદગી લોહીઝાણ બની જાય ! કુમાર્ગેથી વાળી લેવાનું છે. • મનનું મૃગ તરફડી તરફડીને મરે. જલી, જાય જિંદગી. અશાન્તા, બેચેન, ભટકેલું પીડાયેલું, રહેસાયેલું આ ચિત્કાર કરતું મન ને કોઈના એકાદ વાય કોઇની ધાયલ જિંદગીને પાટા બની જાય. શાન્ત બને, પ્રશાન્ત બને એનામાં મુકિતને આ સંગ પ્રગટે એ માટે પણ એકાદ મધની સળી જેવું, જલતીત જેવું, શુભ પળે, અમૃત | આપની સમક્ષ છે તરંગવતી ની અલોકિક થા. ચોઘડિયે જિહવામાંથી નીકળી ગયેલું વર્ષ [એને માત્ર હોઠ વડે જ નહી, હૈયા વડે વાંચજે ને એ ગત-રીયા કોઈની જિ: ગી પલટી નાંખે અજવાળી દે. છલકાઈ જશે - ૧ , ને અંતરમાં અમૃતના છોડ વાવી દે ! જીવનની વાટ બદલાઈ. વય-.. ભજન સંધ્યા મેહની પાગલ પગદંડી છૂટી જાય. માયાના મારગ અદશ્ય બની જાય ! બધુ જ બદલાઈ જાય. બહાર નહી અંદર બદલાય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીંમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી મહારાજ અને જે બદલાય તે કામચલાઉ ન હોય અંદર તે શર થયું હોય સાહેબજીએ રચેલા ભજન પદ સંગ્રહમાંથી શોધેલી આ એક અમુલ્ય ભેટ વલોણું, ધમ્મરવલેણું છે જે અમે આપની સમક્ષ “ભજન સંધ્યાના “રૂપ પુસ્તક મારફત રજુ તેને મધુર નાદ. ખ્યાલ પણ ન આવે, ખબર પણ ન પડે કરીએ છીએ અંદરના ઓરડે ચાલતું હોય લેણું જેનાથી આ૫ અંદર જ બધું ઉછળ્યા કરે અંદર જ બધું છૂટે, મળે અને વછૂટે ચાલે પ્રભુસ્તુતિ આપણે એ અજવાળીના દેશની યાત્રા શરૂ કરી દઈએ અને વાંચીએ પ્રભુગીતઘમ્મર વલે. રાત્રી ભવનાઓમાં તરંગવતી ગાઈ શકશે ગવરાવી શકશે અને પ્રભુ મસ્તીમાં લીન થઈ જશા. સેહામણે અને સુંદર છે સાગર. અમે આ ભજનની સુંદરતા વધારવા નામી ગાય પાસે સંગીતના સૂર' અને એ જ છે સ સાર મીલાવીને કેસેટના રૂપમાં ટુંક સમયમાં રજુ કરી. બંને સમાન અને અમાન.... જિજ્ઞાસુ-સત્યશોધક-તર્કશીલ-સાચા માર્ગ પ્રતિ આકર્ષિત છે. જે સાગર લાગે દૂરથી સેહામણે અને નજીક બિહામણે સમર્થ રાહબરની ખોજમાં છે. તેને આ બધા સાહિત્ય સરર ગમે ! અને સંસારનું પણ એમ જ છે. કારણકે એને જોઈએ છે– - * . A [આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિ મ. સા.
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy