SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૪-૧૦-૧૯te ૭॰ ] એના જે શબ્દ આરાધક આત્માને આરાધનામાં લયલીન બનાવવાની ક્ષમતા ધરાવે છે. એ સૂત્રમાં કહેલા ભાવાન જે જીવી જાણે તે બહુ આસાનીથી તેની જંજીરને તેાડી મુક્તિના મહાન સુખાને હસ્તગત કરી રામે એ સૂચન રાબ્ન એ રાખ નિહ પણ પરમમત્ર છે, એની હાજરીમાં કામ-ક્રોધાદિ કમ વિષ હરગીજ ટકી શકતુ નથી એ સૂચના અભ્યાસથી નાના એવા અનકમુનિ આરાધનામાં એવા ના લીન બની ગયા કે કહેવાની વાત નહિ”એક તેા અમૃત અને અને થઈ ગયા સાકરના સયાગ, પછી બાકી શું રહે ? એ બાલમુનિએ તેા છ મહીનામાં આખી કાયાપલટ કરી નાંખી. છ મહીના જેવા થોડા સમયની પણ એ આરાધના એવી તા ઉત્કૃષ્ટમા અને વિશુદ્ધ પરિણામ કરી એનાથી કના સુકે બુ લાવી દીધા. છ મહીનાની આયુષ્ય મર્યાદા પૂરી થતાં ખાલમુનિ પરલોકના માર્ગ સચવાની તૈયારીમાં છે. તેમની માટે બાજુ પવિ શ્રીમમ વીળાઈને બેઠેલા . શાકની કરી છાયાએ સૌના માંઢાને ઉદાસ બનાવી દીધા છે સુર ધરજી કઠણ હૈયુ કરી એ મુનિને નિજામણા, કરાવી રહ્યા નવકાર મહામત્ર સભળાવે છે, કમિ ભૂત ઉચ્ચરાવે છે, અને ચા શરણાં સ્વીકારાવે છે. પણ એ નિજામણા કરાવતાં કરાતાં કદી ન ધલ' દશ્ય સૌની નજૐ પડ્યુ– “ સૂરી રજીની આંખામાં બિન્દુ ૩ શ કહેવાય ? સદાય સાથે રહેનારા આત્મીય એવા મુનિઓને આ વાતની મણી માથી લાગી. પૂછે છે સુરીશ્વરજીને ગુરુદેવ! આ માથકારી ઘટના પાછળ શુ′ રહસ્ય છે એ જાણવા અમારા સનુિં દિલ તલસી રહ્યું છે, કૃપા કરીને સાપ કરમાવા ના અમાને ઘણા સત્તાપ કરી. શ્રાપ તા ઘણા ધીર ધીર અને ગભીર છે. કેટ કેટલાયે નાનામાાં શ્રમણાને આપ નિજામણા કરાવીને સાંત ગામ બનાવ્યા . કોઈ વખત પણ ન જોવામાં આવ્યા હાય વા સુએ આપની આંખમાં આજે ઊભરાયા, શું રહસ્ય છે આ વાતનું ? સ્વસ્થતા કેળવી આચાર્યશ્રીએ જવાબ દીધા [ જૈન શું' બતાવું તમને શ્રા વાતનું રહસ્ય? કહીશ તા કદાચ તમે સાચું નિહ માને પણ હકીકત એ છે કે- મનકમુનિ અમારો સ’સારી આવસ્થાના પુત્ર છે. સાંભળીને સૌ ભાયચકિત થઈ ગયા શિષ્યગણ મીઠો ઠપકો આપતાં ગુરુમહારાજને કહેવા લાગ્યા ગુરુમહારાજ! અમારા જેવા સા પણ માથી છેતરામણ ? શુ આપના બન્નેના સંયમ ! લાગણીના આવેગને નિશ્રિત રાખવાની કળામાં આાપ બન્નેએ પ્રાપ્ત કરેલી ફરાળતા ખરેખર બસમજ્ઞાને વિચાર કરતા કરી કે તેવી છે. અમે આટલા દિવસ ને રાત નજીકમાં અરે માથે ને સાથે કહેનારા પણ શ્રાપના પિતા-પુત્રના સબંધને કદી ન શક્યા! એ અમારી પણ કેવી સ્પજ્ઞાનતા? એમ બેલતાં બેાલતાં મુનિગણ ગળગળા થઈગયા. સૌને સાંત્વન આપતાં ચાશ્રીએ કહ્યું કે-તમારા સૌની લાગણી હું સમજી શકું છું. પુત્ર તરીકેની ઓળખાણ કરાવવામાં મને બીજો કરીા જ વાંધા ન હતા પણ એમ કરવા જતાં એનું હિત જોખમાઈ જાત એ જ એક માટી હેરાન હતી મેં મેં કાકા જ રહસ્યની જેમ આ વાતને ગુપ્ત રાખી હતી બાકી તમારાથી વળી છાનું છુપું. ૨ ખવાનુ હાય જ શાનું? પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીના મુખેથી ઉપર મુજબના ખુલાસા સાંભળી સૌ મુનિએ શાન્ત થયા– અથ સમાધિભાવે પલાકના માર્ગે સંચરેલા ભાલમુનિના પુણ્યશરીરની ઉત્તરકયા કરી નો સસારની અસારતા અને ક્ષણમ'ગુસ્તાને વિચારતાં સૌ પાત-પાતામ ચોગ્ય બારાધનામાં લીન બની ગામિત સાધવામાં તત્પર બન્યા. ફક્ત રૂા. ૨૮૫માં છેડ હાજર મળશે આ ઉજમણાના ઢ માટે સુપ્રસિદ્ધ પડી અમા પ્રાચીન તથા અર્વાચીન ડીઝાઈ નામાં કુશળ કારીગરોના હાથે ઊંચામાં ઊંચા જરીમાલ વાપરી કલાત્મક છેાડા અમારી જતી દેખરેખ નીચે બનાવીએ છીએ. * એક વખત ખાત્રી કરવા વિનતી મે. રેશ્મા ટેક્ષટાઇલ ૮/૧૬૨૭, મે પીપુરા, મેન ગ્રેડ, કુંથુનાથ દેરાસર સામે, સુરત-૧ ફોન : ૨૩૫૫૭ : ૩૨૪૭૨ * તા. ૪. છેડો હાજર સ્ટેશ્વમાં મળશે
SR No.537885
Book TitleJain 1968 Book 85
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1988
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy