SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ SH -THE SOHE શ્રી ઘેટીપાગે સિધ્ધાચલ શણગાર ટુંક પરમપુજ્ય આચાય ભગવ'ત શ્રી ૧૦૦૮ શ્રી વિજયમંગલપ્રભસુરીજી મ. સા. ના શિષ્યરત્ન આચાર્ય ભગવત શ્રી ૧૦૦૮ શ્રી વિજયહિતસિંહ સુરીશ્વરજી મ. સા. ના ઉપદેશથી શ્રી પૈકીપાને સિદ્ધાચલ યમૃગા કુંબનું નિર્માં થઇ રહ્યું છે. એમ હતુ પંદર લાખથી વધારે ખર્ચ થાય તેમ છે. તે નિર્માણ કાર્ય માટે તથ કાયમી તિથિ માટે ભાગ્યશાળીને નીચેની વિગતે લાભ લેવા વિન'તી છે. રૂા. ૧૧૧૧) સિદ્ધાચલ શણગાર ટુંકના મુળનાયક આદીશ્વર ભ.ની લાખેણી આંગીના નકરાના. રૂા. ૧૧૧૧) બાવીસે વરસના પ્રાચીન ચમત્કારી પ્રતિમાજી શ્રી આદીશ્વર ભગવાનના ભાંયરાના મુળનાયકની લાખેણી આંગીના કાયમી તિથિના નકરાના. રૂ. ૧૧૧૧) સિદ્ધાચલ રાગાર જૈન ટ્રસ્ટમાં વૈયાવચ્ચની કાયમી તિચિ રૂા. ૫૧૧) પ્રક્ષાલ ખાતે. ચારસેા પ્રતિમાજીના પ્રક્ષાલની કાયમી તિથિને લાભ મળશે. ૫૧૧) અખ’ડ દીપકની કાયમી તિથિના રૂા. રૂા. ૫૧૧) સ્નાત્ર-પાઠશાળા પ્રભાવના તથા નિભાવ ફંડમાં લાભ લેવા માટે કાયમી તિચિના. ફા. ૧૧૧) મંદિર નિર્માણ તથા કર્ણધાર ખાતે. રૂા. ૫૧૧) કેસર—સુખડની કાયમી તિથિના નકરાના. રૂા. ૫૧૧) ફુલ, પ, અગલુછણા, વાળાકુચી કાયમી તિથિના નકરાના. રૂા. ૩૧૧) ૧૩ ઈંચથી ૧૫ ઇંચના ભગવાનની કાયમી આંગીના નકરાના રાખેલ છે. રૂા. ૨૫૧૧) આદપુર તળેટીના ભાતા ખાતામાં ચા-ઉકાળાની કાયમી તિથિના. ઉપર મુજબ તિથિ લખાવનાર ભાગ્યશાળીઓના શિલાલેખમાં નામ લખાશે. THE W રૂા. ૩૧૧) એક દિવસના ભાતાના લાભ લેનાર ભાગ્યશાળીઓના નામ બેડ ઉપર લખાશે. રૂા. ૨૫૧૧) આદપુર તળેટી-ભાતા ખાતાના હાલમાં દાન આપનારના ૧૫x૧૮ ઈંચની સાઇઝને ફોટા મુકવામાં આ શે. ર. ૧૧૧) ઉકાળેલ પાણી—એક દિવસના ખર્ચ માટે. રૂા. ૫૧૧) ઉકાળેલ પાણીની કાયમી તિથિ ખાતે. રૂા. ૭૧૧૧) દેરાસરમાં ૮૫×૪ા ફ્રુટના પટને નકરા, જેના નીચે દાતાનું નામ લખવામાં આવશે. રૂા. ૫૧૧૧) દેરાસરમાં પાાઝજા ફુટના પટના નકરા, જેના નીચે દાતાનું નામ લખવામાં આવશે. બાદપુર તળેટીમાં ૯૯ દૂધના પ્રતિમાજી પરિકર સાથે નુતન દેરાસર નિર્માણ યાજનામાં- - રૂા. ૨૧૧૧) આપનારનું નામ શિલાલેખમાં ૬૦ અક્ષર સુધીમાં લખાશે, ।. ૧૧૧૧) આપનારનું નામ શિલાલેખમ ૩૦ અક્ષર સુધીમાં લખાશે. અમારી બીજી કોઈ શાખા નથી. રકમ નીચેના સરનામે મેાકલી આપવા વિનતી અને પાકી રસીદ મગાવી લેવા વિનંતી છે. [ દેના બેંક ખાતા ન. ૪૩૮ ] સરનામુ :[ ફોન નં. ૨૧૬ ] શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ . લુણાવા મોંગલ ભુવન ધર્માંશાળા નવારી શડ, પાલીતાણા-૩૬૪ ક ક THE એ જ લિ. દૈવીચંદ પી. નાણાવટી મેનેક’ન દ્રષ્ટી. ( ઘેટીપાગ દેરાસરફાન ન. ૩૧૨ અ.
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy