SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકામ શરૂ થયુ.. શ્રી જસવ‘તલાલજી વગેરે આ કાય સભાળે છે. ...પેાષદશમીના શુભ દિને રથયાત્રા અને નવપદ પુજા થઇ. ગ્યારરના દિવસે શ્રી કેશરીમલ સ‘પતલાલજી હિંગડ રાણી પાળા) એ એટલી પુર્વક સધપતિ શ્રી મેથરા અને સધવણુ અ. સૌ, પ્રેમકુમારીજીને તીથ. માળા પહેરાવ અને સંઘપતિએ પોતાના તરફથી પ્રભુજીને સે ના-મેતીની માળા ચઢાવી. ત્યારબાદ દરેકે સઘપતિ માળા પહેરાવી. ડિયા કલાકાર કુ પન્નાબહેન શાં સઘપતિને શ'ખેશ્વરા પાર્શ્વનાથ પ્રભુનું સ્વર્ણ પદક અર્પણ કર્યું અને કલકત્તાથી આવેલા ભાવ. । શાહ (ખી, કેમ.) તથા અજયકુમારને આળા પહેરાવા. નાગૌર શ્રીસ ધ તરફથી અને તી ના કાકર્તાગણુ રફથી સંઘપતિશ્રીનુ અભિનંદન પત્ર અપણુ કરી મહુમાન કરવામાં આવ્યુ. ...શ્રી સાગ મલજી ખાંગાણીની સેવા પ્રશંસનીય હતી, તેઓએ સધતિને માળા પહેરાવવા પુર્વક એક ગિની મપ ણુ કરેલ. .... શ્રી કાનયદજી ખાંડિયા અને કુ. પન્નાબહેન શાહ માદિને પ્રતિક્રન ભકિત કાર્યક્રમ સુદર થયા, ભાવના પી. શહું । અજયકુમારના દાંડિયારાસે અનેરૂ આકષ ણ જવેલ. ... જોધપુર- ભેરૂભાગ તીના સેક્રેટરી શ્રી સુખપાલચજી ભડાની સેવા પ્રશ'સનીય રહી. હિન્દીમાં હવેથી પ્રગટ થાય છે ‘લબ્ધિકૃપા માસિક. એ વનું લવાજમ રૂા.૧૧ આપને નનપસંદ સુંદર સાહિત્ય માટે હિન્દીમાં અને ગુજરાત માં અલગ પ્રગટ થતું માસિક શીઘ્ર મગાવે. ગ્રાહક થનારને ‘લબ્ધિગીત ગુજન' સ્તવ. નાની બુક જેવી કિં. રૂા. ૨-૫૦ છે શ્રીયુત ‘રાહી’ મૃત તે ભેટ મોકલ શે. તા શીઘ્ર ગ્રાહક ખતા તે ભેટ મેળવે. મા મ`ત્રી: જયંત રાહી મા.સ'પદ'ઃ બી.વી.વેરા ‘લધિકૃપા’ પ્રકાશન સમિત ૬૦, કૃષ્ણપ્પા નાયકલ ટેન્ક સ્ટ્રીટ, પહેલે માળે મદ્રાસ-૧ ', તા. ૧-૩-૦૫ રજીસ્ટ્રેશન એફ ન્યુઝ પેપર (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ અન્વયે જૈન' પત્રના સબધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિ સ્થળ : વડવા, પાદરદેવકી રેડ, ભાવનગર. પ્રસિદ્ધિના ક્રમ : દર શનિવારે (સાપ્તાહિક) ૨. ૩. મુદ્રકનું નામ : ગુલાબચંદ દેવચંદ શેઠ કયા દેશના : ભારત. ઠે. વડવા, પાદરદેવકી રેડ, ભાવનગર, પ્રકાશકનું નામ: ગુલાબયદ દેવચદ રો કયા દેશના : ભારત. ઠે. વડવા, પાદર દેવકી રાડ, ભાવનગર, ૫. તંત્રીનુ’ નામ : ગુલાબચંદ દેવચંદ શેઠ કયા દેશના : ભારત. ઠે. વડવા, પાદર દેવકી રેડ, ભાવનગર. ૪. ૬, સામયિકના માલીકનું' નામ : ગુલાબચ'દ દેવચંદ શેઠ કે દેશના : ભારત. ઠે. વડવા, પાદરદેવકી રાડ, ભાવનગર. હુ. ગુલાબચ દેવચંદ શેઠે આથી જાહેર કરું છું કે ઉપર આપેલી વિગતા મારી જાણ અને માન્યતા મુજબ ખરેાખર છે. તા. ૨૭–૨–૭૫, સહી : ગુલામચ'દ દેવચ’દશેઠ : જૈન : ܬ વટ વી જે તે આ શ્ન મ મુ. વટવા (અમદાવાદ) આ આશ્રમમાં ક્રાઇપણ નિરાધાર, અશક્ત બાળક તથા સ્ત્રી-પુરુષે તે મફત રહેવાનું, જમવાનું અને બાળકને કેળવણી આપવાનું કાય થાય છે. અહીં સુંદર મદિર છે. આશ્રમની મુલાકાત લેવા ભલામણુ છે. આશ્રમમાં દાખલ થવા માટે લખા મત્રીઃ કાંતિલાલ જેશ ગભાઇ દલ લ રાયપુર, શામળની પાળ, અમદાવાદ १४७
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy