________________
હુબલી
|
વિ. સ. ૨૦૨૮માં પૂજ્ય ભાચાય શ્રીજીનુ પુના શહેરમાં ચાતુર્માંસ હતું તે સમયે, માચાય શ્રીજીનુ સ્વાસ્થ્ય વધારે નરમ થતાં યુગવીર માચાય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના દરેક છાધુ. સાધ્વીજીને પેતાની પછી વિજયેન્દ્રન્નિસૂરિજી મહારાજની માના લેવાનુ જણાવ્યુ હતુ.. મા વાતના તા. ૩-૧૧-૭૫ના પુનરોચ્ચાર કરતાં બાચાય શ્રીગ નિવે. દન રૂપે એ લેખિત પરિપત્ર દ્વારા નાચાય શ્રી વિજયેન્દ્રદિનસૂરિજીની ભાનામાં રહેવા ઋને ગુરુદેવનુ' નામ રાશન કરવા અનુરાધ કર્યો છે, પરંજામ શ્રીસ‘ધને પણ આા પરિપત્ર દ્વારા સ`ગઠ્ઠન ખૂળ મજબૂત કરી પ"જાકેશરી ગુરુદેવના કાર્યાને અનુરૂપ ધર્મ કાર્યો કરવા ભનુરોધ કરવામાં આવ્યા છે.
પન્યાસી ભદ્રાન વિજયજી ગણિવર્યંની નિશ્રામાં યુ`ષામાં ૫૧, ૪૯, ૨૧ તેમજ ચાર સક્ષમણુ અને ૧૨૫ અઠ્ઠાઈ થઈ હતી. શાંતિસ્નાત્ર, ઋષિમ`ડળ પૂજન, ક્રિ પૂજન, બૃહદ અભિષે દિના અનેક મહેૠવા ઉજવાયા હતા. પૂજયમીની નિષ્ઠામાં ચાલી રહેલા ઉપધાનતપમાં ૧૦૫ આરાધા જોયા છે. અત્રે જિનાલય તૈયાર થયુ· ઢાય તેની અંજનશ (કાની તૈયારી ચાલી રહેલ છે. માગશર શુદિ ૧૧ના માલારાપણુની ઉજવણી થશે,
|
શ્રી સમ્મેતશિખર ભામીયાજી મ ંદિરના જીર્ણોદ્ધાર માટે અપીલ કલકત્તા જૈન શ્વેતાંબર મૂર્તિપુજક સંઘ દ્વારા નિયુક્ત કમિટી દ્વારા શ્રી સમ્મેતશિખર લેામિયાજી | મહારાજના મ’ક્રિશ્ના દ્ધિારનું કાય ચાલુ છે. મંદિરને કલાત્મક તથા સુવ્યવસ્થિત રાખવાના હેતુએ સહાયતા યા ભેટ સ્વરૂપ ચીજો નીચેના સરનામે જ મેાકલવાની કૃપા કરશેા.
: ભવદીય :
વિમલચ'દ્ર શ્રીમાલ સભાપતિ
ચાંદમલ કાચર માનદ્ મત્રી -: સહાયતા માલવાના સ્થળા ઃ૧. મેનેજર, જીણુદ્ધિાર ક્ન્ડ કમેટી ભેામયાજી કા મદિર, મધુવન, જિ. ગિરીડીહ (બિહાર) પા. શિખરજી ૨. ગ્રેĆદ્ધાર ફ્રેન્ડ કમેટી મેસસ' દીપમ’દ પ્રકાશચંદ
કુલ
૪, મીર માહાર ધાટ સ્ટ્રીટ, કલકત્તા-૭ ચેક યા ટ્રાફ નીચેના નામે મેકલશે!–
સ॰ મહાવીર દશન
તા. ૧૩-૧૦-૭૫ના કર્ણાટકના `યપાલ શ્રી સુખડીયાએ રાજસમ‘દાં ભગવાન મહાવીર દશન પ્રેરણાથી ત્રણ લાખના ખર્ચે તૈયાર થઇ રહેલ જિનાભ્રમર ભનુ ઉદ્ઘાટન યુ હતુ. શ્રી સવટિયાની ક્ષયના નિર્માણુ કાર્યને પણ નિહાળ્યુ હતુ.. મિયાગામ
પ્રસગે વહેારાવવા, પારણા, સુપન વગેરેનઉપજ સારી મા શ્રી ચિદાન દસૂરીશ્વરજી ૨૦ની નિશ્રામાં પવ થષ્ટ હતી, કદી ઉપવાસ ન કરનારા, ૧૨ વર્ષની કુ. પ્રતિભા જેઠાલાલ, પશુ અઠ્ઠાઈ તપમાં જોડાયેલ, વધેાડા, તપસ્વીઓના પારણા, નવકારશી જમણુ વિ ક' સુદર થયા હતા. સિદ્ધચક્ર પૂજન અને શાંતિસ્નાત્ર, પાવાપુરીની રચનાદિ કાયક્રમા પૂર્વક ચાહ્નિકા મહાત્સવ ઠાઠથી ઉજવાયા હતા.
મહાપૂજના માટે વિન'તી
પાલિતાણા-સુદ્ધિ હિંજી જૈન પાઠશળાના મુખ્ય અધ્યાપક શ્રી જયંતીલાલ એમ. શાહનચેના મહા. પૂજને ભણાવે છે, તે। સકલ "ધને લાભ લેવ વિનંતી છે.
શાંતિસ્નાત્ર-સિદ્ધચક્ર – ઋષીમ`ડલ– ડીસસ્થાનક— નમીજી-પાક્ષ પદ્માવતી-ભક્તામર-મહંત આદિ પૂજન -મહાપૂજા તેમ જ મંજનશલાકા-પ્રાંત' }ા-અભિષેક વ્યાદિ.
પાલીતાણા: સાધ્વીશ્રી મેાડછતાશ્રીજના સિંખ્યા શાળીશ્રી નિરકતાશ્રીજી મ૦ના માસક્ષમણુી તપશ્ચર્યાં
SHRI SAMMET SIKHARJI BHOMIYAJI
MAHARAJ JIRNODHAR SPECIAL FUND | નિમિત્તે શંત્રુજયવિહાર ધમ શાળામાં પંચાહ્નિકા
COMMITTEE
મહાત્સવ ઉજવવામાં આવેલ છે.
૧૨૨-૧૧-૭૫