SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ જુદાદા દાયનાં, સંન્યા- ' સીનાં કે ગૃથ્વીઓનાં ચિહ્નો ધારક કરીને મૂઠ લેકે માને છે કે, એવો વેષ ધL કરવો એ જ . મોક્ષમાર્ગ છે પરંતુ બાહ્ય વેષ એ કાંઈ મોક્ષમાર્ગ નથી. જિનેએ તા ૨૫% જણાવ્યું છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષમાગ છે. -શ્રી કુંદકુંદાચાર્ય (સમયસાર) अंक જેઓ પોતાના મતની પ્રશંસા અને બીજાઓના મતની નિંદા કરવામાં જ પોતાનું પાંડિત્ય દેખાડે છે, તે એકંતવાદીએ સંસારચકમાં ભટકયા જ કરે છે, ભલે નગ્ન રહે, મહિના-મહિનાના ઉપવાસ કરે અને શરીરને દૂબળ અને છણ કરી નાખે, પણ જે ભીતરમાં દંભનું સેવન કરે છે, તે જન્મ-મરણના અનંત ચામાં ભટયા જ કરે છે જેવી રીતે અંધ માનવી, પ્રકાશ હોવા છતાં પોતે કહ્યુ રહિત હોવાથી, રૂ૫ વગેરે કશું જોઈ શકતા નથી, તેવી રીતે પ્રજ્ઞા વગરને માનવી પોતાની સામે શાસ્ત્રો હોવા છતાંય સત્યનું દર્શન કરી શકતા નથી. –ળી સૂત્રકતાંગ સૂત્ર - - - - - - - - - ક ખ ગ જરાક છે હવામાન - કે પ્રમાદીને એ મેરથી ભય છે અને અપ્રમાદીને liઈ દિશામાંથી ભય નથી હોતો. જે એકને પોતાની બતને) નમાવી જાણે છે તે સવને નમાવી-જતી લે છે. જે મેહને નાશ કરે છે તે બીજા બધાં કર્મોને ક્ષય કરે છે. : --શ્રી નાચારગ સૂત્ર ક્ષ મા. વિશેષાંક * * *
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy