________________
अमषा
ભગવાત મહાવીર તા પચીસોંમા નિર્વાણ કલ્યાણક નિમિત્તે
徵
2)
સાપ્તાહિક પ્રતિ
સંપાદક -રતિલાલ દીપચંદ દેસાઇ પ્રેરક -શ્રીજૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ઝુંબઈ.
ક્રોધે ક્રોધીના જ જીવ લીધા !
ૐક વાર ભગવાન મહાવીર વૈશાલીમાં પધાર્યાં. વૈશાલી તે ભગવાનનુ પેાતાનુ વતન, ઊતરવા માટે જોઇએ તેવુ' સુ ંદર સ્થાન લેાકેા હે'શે `શે આપે. પણ આત્મા માટે રાજપાટના ત્યાગીને મહેલ કરતાં શાંત એકાંત સ્થાન વધારે ગમે.
૯ ગવાને તેા નગરને છેડે એક લુહારના ડેલામાં ઉતારા કર્યાં. ડેલાના માલિક છ મડ઼ેનાથી, પેાતાની માંદગીને લીધે, ખડ્ડારગામ ગયા હતા. એટલે ડેલામાં ધૂળ- માટી–કચરાના કોઈ પાર ન હતા. પશુ ધ્યાન~મૌન માટે એવુ સ્થાન ભગવ નને બહુ ગમી ગયું. ભગવાન ધ્યાનમાં એવા એકાગ્ર થઈ ગયા કે જાણે પાષાની પ્રતિમા જ!
•લા લુહાર સાજો થઈને આજે જ પાછા આવ્યા હતા. પેાતાની કાઢમાં આવીને જોયું તે એમાં એણે એક મૂડિયાને આસન લગાવીને બેઠેલે દીઠો. એને યુ આજે પહેલા જ સુરતમાં આ કવા અપશુક થયાં! અને એનુ` મન એ મૂડિયા ઉપર ક્રોધથી ધમધમી ઊંચુ !
૨૨ ક્રોધમાં ને ક્રોધમાં ણે વેઢાને ઘણુ ઉપાડયા અને ભગવાનના માથા ઉપર ઝી’કવા ઉગામ્યા. ઘણુ હુમણાં પડયે કે પડશે અને સાધુનાં સેાયે વરસ જોત જોતામાં પૂરાં થઈ જશે ! એ દૃશ્ય જોનારાં સમસમી ગયાં.
અને..અને...અને એ ક્રોધના આકરા આવેશમાં લુહારના હાથ ઢીલે। પડી ગયા; પેલા ઘણુ એના હાથમાંથી છટકીને એના પેાતાના માથા ઉપર જ ઝ કાયા અને માપડા લુહાર પળમાત્રમાં હતા.-નહતા થઈ ગયા! ક્રોધનાં ફળ આવાં જીવ ણુ હાય છે.
પ્રભુ આવર્ષઅમારેાિળી
FPS
ज्ञान
अमेथ
मथुन