SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રત્યેક બુદ્ધ દેશના શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ * અંકઃ ૧૩ * તા. ૧૦-૨-૨૦૦૪ બોરસદમાં ઉપધાન તપની આરાધનાની ભવ્ય પૂર્ણાહુતિ ઉપાશ્રયનું દબદબાભર્યું ખનન - આદીશ્વર દહેરાસરની સાલગિરિની ભવ્ય ઉજવણી અને ઉમેટાનો છરીપાલક સંઘ પોષી હશમની ભવ્ય આરાધના માળારોપણના દિવસે બોરસદના કતલખાના બંધ રહેલ. | | પૂ. વર્ધમાન તપોનિધિ પૂ.આ. ભગવંત પ્રભાકર | રૂપીયાની પ્રભાવના થઇ. જનમેદની ઉપાશ્રયમાં, બહાર સૂરીશ્વરજી મહારાજાની મંગલ નિશ્રામાં ઉપધાન તપની | રોડ ઉપર હકડેઠઠ જામી હતી. ભવ્ય આરાધના પૂર્ણ થઇ અને નવથી તેર વર્ષના બાળકોએ નવ-નવ જ ગે ઉપધાન તપની આરાધના કરી લોકોને તપનું આદર્શ દ્રષ્ટાંત પૂર્ણ કર્યું છે. તેમાંય નીલયભાઇ જે જીવણભાઇ વકીલના સુપૌત્ર છે. જીવણભાઇ પાંજરાપોળનું ધ્યાન સુંદર રાખે છે, પૂ.આ. ભગવંત પ્રભાકર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સં. ૨૦૫૯માં અઠ્ઠાઇ તપ તથા ઉપધાન તપની માળારોપણ તેમજ ઉમેટા છરીપાલી સંઘની યાત્રા કરી ઉપધાન તપમાં પ્રથમ માળાનો લ્હાવો લીધો હતો. ૨૭ (સત્તાવીશ) જણે પૂ. આ. ભગવંતના હાથે માળા પહેરી રંગ રાખ્યો હતો. ચારચાર સાધકિ વાત્સલ્ય રાજાશાહી વરઘોડો હાથી- ઘોડાબગીઓ ૨૨ નાયુક્ત ગાડીઓ તેમજ હિંમતનગરનું બેન્ડ, નાશીકશાહી ઢોલ તેમજ રથ, પોલીસ પલ્ટન આદિ વ્યવસ્થા ખૂબ જ સુંદર આંખે ઉડીને વળગે તેવી હતી. કોઇ એંઠવાડ નહીં, બુફે નહીં બેસાસણાવાળાની જુદી વ્યવસ્થા તેમજ ઉપધાન કરાવનાર ઉપધાન કરનાર, ઉપધાનમાં નાનું મોટું યોગદાન દેનાર દરેકને પ્રમાણપત્ર સાથે શ્રીફળ મોતીની માળા આદિ અર્પણ કરેલ. ડોકટરોએ ઉપધાનમાં સહાયતા કરી દરેક નાના મોટાનું બહુમાન થયેલ. આો પ્રસંગ પૂજયશ્રીની નિશ્રામાં સુંદર ઉજવાઇ | ગયેલ. આ છોડનું ઉજમણું સુંદર ઉજવાયેલ. દરેક ઉપધાન કરનારને ત્રણ ચાંદીની વસ્તુઓ, સાડા ત્રણસો રૂપીયા રોકડ, મુસાફરીમાં રાખી શકાય તેવું આકર્ષક મોટો થેલો સંખ્યાબંધ વાસણો તેમજ જમવાનો અને ભગવાનની ભક્તિ કરાય તેવો પૂજાનો સેટ, કટાસણા આદિ જુદું. | માગસર વદ બારસના પૂ.આ. મુક્તિચંદ્ર સૂરિ.મ.ની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ગુણાનુવાદ, સંઘપૂજનો થયેલ. | | ઉપધાન માળ પ્રસંગે ગુરૂપૂજનની ઉપજ સાડા ઓગણીશ હજાર થઇ તેમજ પાઠશાળા માટે ચાલીસ હજારની ટીપ થઇ. આંબીલ ખાતા માટે સારી ટીપ થઇ હતી. બોરસદમાં પ્રથમવાર પોષી દશમના ત્રણ એકાસણા થયા. દરેકને પ્રભાવના સુંદર થયેલ. પોષી દશમના અઠ્ઠમના પારણા થયા હવે. પૂજયશ્રીની નિશ્રામાં અઢાર અભિષેક ધામધૂમથી થવાના છે તે પછી પૂજયશ્રી પોષ સુદ ૬ના વિહાર કરશે. બોરસદનું આંબીલ ભુવનના ઉદ્ઘાટન પતાવીને વાલવોડ ઓચ્છવ પતાવી મહા વદ-૨ના અમદાવાદ વિદ્યાશાળામાં સો ઓળિના પારણા પ્રસંગે ઉપાશ્રય જીર્ણોદ્ધાર પાયાથી નક્કિ થતા ૨૫ લાખની | ટીપ થઇ ગઇ અને માગસર સુદ આઠમના બેન્ડવાજા સાથે | ૧૧ વાગ્યાથી ૨।। વાગ્યા સુધી મંગલ ઉચ્ચારણો, પાટલા પૂજન દેવોની શાંતિ પાઠ સાથે થયું. અન્તે શ્રીફળ પેંડા પધારવા સંભાવના છે. માગશર સુદ તેરસનો ઉમેટાનો છરીપાલકનું સંઘ નીકળેલ. બેન્ડવાજા સાથે સંઘપ્રયાણ થયું, પ્રથમ દિવસે નવ-નવ રૂપીયાથી સંઘપૂજન થયેલ. આંકલાવ ઘર દીઠ મીઠાઇના પડીકા આપેલ. ઉમેટામાં સકળસંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. બોરસદમાં આવ્યા પછી દરેક યાત્રિક અને સહાયક સહુનું મોટા વાટકા, સુંદર બોધદીપક ચિત્રવાળી બુક, મીઠાઇ પડીકા સાથે બહુમાન થયેલ છે. | માગશર વદ ત્રીજો આદેશ્વર દહેરાસર વર્ષગાંઠનો કાર્યક્રમ અદ્ભૂત રીતે ઉજવાયો. બે-બે સાધર્મિક વાત્સલ્ય ધજાદંડ ચઢાવ્યા. મોટા પેંડાની પ્રભાવના, ૧૦૮ પાર્શ્વનાથ પૂજનમાં સાકરના મોટા પડીકાની પ્રભાવના, સંઘના ઘર | દીઠ બે લાડુ પ્રભાવના થયેલ, અને પોષ દશમના પ્રથમવાર બોરસદ કાશીપુરામાં ત્રણ એકાસણા થશે અને સામુદાયીક અક્રમમાં પ્રભાવના પારણા તથા સંખ્યા ૬૮ થયેલ, ત્યારબાદ પૂ.આ. ભગવંત આણંદ તરફ વિહાર કરશે. | ૨૧૭ Wels Wils TUJGT
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy