________________
પશુ -પક્ષીના...
નાસ્તો ક વા માટે ઉભાં ઉભાં ખાવા.
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૫ * તા. ૧૬-૯-૨૦૦૩ રીતે પોષણ કરાઇ રહ્યું છે. આત્મિક દ્રષ્ટિએ વિચારવામાં આવે તો આ નુકસાન જેવું તેવું નથી. અતિદુર્લભ એવા માનવ ભવના અને જૈન કુળના આત્મહિતકર સુસંસ્કારો નું રક્ષણ- પોષણ કરવાની સત્બુદ્ધિ સૌને મળો!
|
|
સદ્ગુણો અને સુસંસ્કારો એ આપણા જીવનનું ધર્મધન છે, એને સારી રીતે સાચવી રાખવું જોઇએ. એને બદલે આપણે સત્સંગનો ત્યાગ કરી, કુસંગમાં પડી આપણા ધર્મધનને લૂંટાવા દઇએ છીએ. એટલે આપણા ધર્મધનન ખજાનો ખાલી થઇ જાય છે.
|
|
ટેબલ પર ગોઠવેલા ખાદ્ય પદાર્થોમાં બાફેલા ને સુંદર દેખાવ મ ટે શણગારીને ગોઠવેલા જાત જાતના કઠોળ, જાત જાતના રાલાડ, જાત જાતના ચાટ, ત્રણ-ચાર જાતના આઇસ્ક્રીમ, પાણીપુરી, ભેળપુરી, ઇડલી-સંભાર, ઢોંસા, જાત જાતની મીઠાઇ, જાત જાતના ફરસાણ, રૂમાલી રોટી, પુરી, ભા ભરી વગેરે અંદાજે ૪૦-૫૦ વાનગીઓ હોય છે. દરેક મહેર ાનને મેનુકાર્ડ અર્થાત્ વાનગીઓની યાદી અપાય છે. મહેમાનો ઘણાં હોવાથી ભીડ ઘણી હોય. ભીડમાં વારંવાર હે વા જવું ન પડે તે માટે એક જ વખતે મહેમાનો લેવાય એ હું ડીશમાં લઇ લે છે. જરૂર કરતાં ઘણું વધારે લે છે. સ્વાદ માણવાની લાલચથી ઘણી વાનગીઓ લે છે. ભાવે તો ખાય છે ને ન ભાવે તો ફેંકી દે છે. મોટાભાગના મહેમાનો ઘણી જાતના સ્વાદ માણવા માટે બધી જ વાનગી લેતાં હોય છે પછી ખવાય તો ઠીક છે નહિં તો એંઠવાડમ નખાય છે. એંઠવાડ ઘણો થાય છે. બગાડ ઘણો થાય છે ઠંઓ ખાતાં ખાતાં ફરીવાર લેવા જાય છે તેઓ ટેબલ પરની વાનગીઓને એંઠી-જુઠી પણ કરે છે. એક ડીશનો કોન્ટ્રાકટરનો ભાવ શ્રીમંતાઇના ઠઠારા પ્રમાણે ૧૦૦, ૧: ૫, ૧૫૦, ૨૦૦, ૨૫૦ રૂપીયા સુધીનો કદાચ એથી પણ વધારે હોય છે.
|
દુર્ગુણો અને કુસંસ્કારોરૂપી દોષો એ આપણા જીવનમાં જામેલો ઉકરડો છે. આપણા આ ઉકરડાને કોઇ જોઇ ન જાય, કદાચ કોઇ જોઇ જાય તો એમાંથી થોડો-ઘો પણ કચરો ઉઠાવી ન જાય, આપણા દોષોનો ઉકરડો જરાયે ઓછો ન થાય એની આપણે તીવ્ર તકેદારી રાખીએ છીએ એથી તો આપણા જીવનમાં દોષોનો ઉકરડો રાત-દિવ વધતો જ રહે છે.
|
|
ખાા માટેની ડીશો કાગળની, વાટકીઓ પણ કાગળની, લેમિનેટ કાગળના પડિયાં, પાણીના ગ્લાસ પ્લાસ્ટીક, સૂપ માટે થર્મોકોલના ગ્લાસ, ખાઇને આ બધું જ ફેં। દેવાનું. ફેંકી દેવાયેલી આ બધી વસ્તુઓના કચરાનો પગ ડુંગર ખડકાય.
|
|
સુખપૂર્વક બેસીને ખાવા-પીવાના માનવ ભવના અને જૈન કુળન સર્વોત્તમ સુસંસ્કારોનો આવા અસંસ્કારી બુફે જમણ દ્વાર । વિનાશ કરાઇ રહ્યો છે અને ઉભાં ઉભાં ખાવાપીવાની પશુ-પક્ષીના ભવોની સંસ્કારવિહીન દશાનું સારી
|
જે ચીજને વહાલી કરીને આપણે સાચવીએ એમાં નિત્ય વધારો થાય અને જે ચીજનો અણગમો કરીને એને સતત લૂંટાવા જ દઇએ એમાં નિત્ય ઘટાડો થાય એમાં નવાઈ શી?
આપણને આપણા આત્માની સદ્ગુણોરૂપી શ્રીમંતાઇ ઉપર અણગમો છે અને ગુણોના અભાવરૂપ ગરીબાઇ ઉપર ગમો છે.
પરમ પૂણ્યોદયે પ્રાપ્ત થયેલા સુદેવ, સુગુરુ અને સુધર્મના પ્રભાવે આપણને આપણા આત્માની સદ્ગુણ રૂપી શ્રીમંતાઇ ઉપર ગમો થાય અને ગુણોના અભાવરૂપ ગરીબાઇ ઉપર અણગમો થાય. આપણે આપણા આત્માન ગરીબાઈને નિત્ય દૂર કરતા રહીએ અને જૈન કુળન સુસંસ્કારોના રક્ષણ-પોષણ દ્દારા આત્માની શ્રીમંતાઇમ નિત્ય વધારો કરતા રહીએ એજ અભ્યર્થના!
સાચુ શું શોધી કાઢો - જવાબ ઃ ૧૪૭૭ નો
૧. નવકારશી, ૨. એકાસણું, ૩. ઉપવાસ, ૪. પોરષી, ૫. બેયાસણું, ૬. અભ્યન્તર તપ, ૭. આયંબીલ, ૮. પુરિમઝુ
૧૪૬૯