________________
m
2000
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૯-૨૦૦૩
સમાપના પર્વને અજવાળીએ
- પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિ. મ.
આપવામાં નાનમ કે સંકોચ નહિ રાખવો. ૐ હૈયાથી ક્ષમા માગે છે અને આપે છે તે અહંકારની કાળમીંઢ શીલાઓને ખસેડી, હૃદયની કોમળ ભાવનાઓને અગીંકાર કરે છે. ખમવા-ખમાવવાથી આત્માને જે આનંદની અનૂભૂતિ થાય તે અવર્ણીનીય હોય છે. ક્ષમા માગવા અને આપવાનો ભાવ સઘન બને તો હૃદય અને મન વિશુદ્ધ અને પવિત્ર બને છે. જો જેનાથી શરીર સ્વસ્થ અને મન પ્રસન્ન બને તો જીવનમાં બીજું શું જોઇએ ? તેનાથી અધિક રૂડું પણ શું ? જે જીવનને શણગારે, આત્માને સુંદર બનાવે તેવી પ્રવૃતિ કયો બુદ્ધિમાન ન સેવે ? માટેકાળજામાંથી કડવાશ, કટુતા અને ક્રોધ કાઢવાના આ પર્વાધિરાજ પર્વના અપૂર્વ અવસરને અંતરથી વધાવી, જાણતાં કે અજાણતાં કોઇની પણ સાથે થયેલા અપરાધોની, દુર્ભાવોની, મનની મલિનતાની અને કષાયોની વિનમ્રભાવે સાચા દિલે ક્ષમાપના કરી-કરાવી સૌ આત્મધર્મને ઉજાળનારા બની આગમના અમૃત, શાસ્ત્રોના સાર, જીવનના આધાર સ્વરૂપ ક્ષમાધર્મના પરમોરચ ફળને પ્રાપ્ત કરનારા બનો તે જ હાર્દિક મંગલ કામના.
‘“ક્ષમાપના એ છે, પર્વોનું નજરાણું, તેને બનાવીઞ જીવનનું સંભારણું’
ઉપકારી પરમહિતૈષી મહાપુરુષો ફરમાવે છે કે, જીવમાત્ર પ્રત્યે મૈત્રી ભ વકેળવી, કોઇના પણ પ્રત્યે વૈર ભાવ નથી, બધા જીવોને હું હૈ ।થી ખમાવું છું તે જ ધર્મનો સાર છે, નિષ્કર્ષ છે.
ક્ષમા• 1 મહત્તા ગાતા કહ્યું કે- ‘સંયમ જેવી સાધના નથી અને ક્ષમા જેવી આરાધના નથી’, “વીતરાગથી મોટા કોઇ દેવ નથી, મુ। તેથી મોટું કોઇ પદ નથી, શત્રુંજ્યથી મોટું કોઇ તીર્થ નથી તે ક્ષમા સમાન કોઇ ધર્મ નથી.’’
કારણ કે, જીવનમાં અનેક પ્રસંગો એવા બનવાના જેથી મન ઉલ્લિગ્ન ગ બને, આસપાસના કે નિકટ-નજીકના ગણાતા લોકોની વાતો કે વર્તન-વ્યવહાર ન પણ ગમે, તેમના વ્યવહારથી મનમાં ગુસ્સે આવે, વિષાદની છાયા અસ્તિત્વને ઘેરી વળે. આવી જ અસર બીજાને પણ આપણા વ્યવહારથી થાય તે સહજ છે. જે આનાથી આપણે બચવું હોય તો રોજેરોજની ઘટના પ્રત્યે ફ્રિ ખાલસ-સરળ બનતાં શીખવું, કર્મની પરવશતાકર્મ પરિણતિનો વિચાર કરી સામી વ્યક્તિને ખમાવવી અને આપણે પણ ખમવું હૈયાથી હળવાફુલ બની ક્ષમા માગવામાં કે
देवी संस्कृति ?
રાજ સ્થાનનું એ શહેર; શિરોહી.
થવાના હતાં તે આ ભાવી નવદંપતી હતા.
શાસ નપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ હીરસૂરીશ્વરજી મહારાજાની જયાં કૃપા વરસે ત્યાનાં લોકો ધર્મપરાયણ હોય તેમાં શી નવ ઇ ? બારે માસ સવારે પણ સેંકડો યુવાનો પ્રતિક્રમણ ક્રિયા કરતા.
‘રે ! વંદન તો ગુરુને હોય ! પતિને વંદન !'' -યુવતીનું અંતર બોલી ઊઠ્યું. તે આગળ વિચારવા લાગી.
|
“કાંઇ નહિ... હજી કશું બગડી ગયું નથી. મનથી તો હું એને વરી ચૂકી છું. એટલે આ યુવાન સિવાય મારો સંબંધ બીજે તો હોઇ શકે નહિ; પરંતુ તેને વંદન કર્યું તેથી એ મારા ગુરુ બન્યા !
|
એક દિવસની વાત છે. શિયાળાનો એ સમય હતો. | ધર્મક્રિયા કરતા મુનિવરોની બાજુમાં જ એક યુવાન કાશ્મીરી સફેદ કામળ ઓઢીને પ્રતિક્રમણ કરતો હતો. થોડી વારે એક યુવતી આર્વ . મુનિવરોને વંદના કરવા સાથે પેલા યુવાનને મુનિ સમજીને એ ગે વંદના કરી. છેલ્લે સુખશાતા પૂછતાં યુવાને મો ઊંચું કર્યું. બન્ને યે એકબીજાને જોયાં.
બસ... ભલે તે બીજી કન્યા સાથે લગ્ન કરે, હું તો હવે સાધ્વી થઇને મારું આત્મકલ્યાણ આરાધી લઇશ.'' ધન્ય છે તે નારીને ! નારાયણીને !
-૫. પૂ. પં. ચન્દ્રશેખરવિજયજી મ. (ટચૂકડી કથાઓમાંથી)
અને . ઘટસ્ફોટ થયો ! જેમના આજે સાંજે જ લગ્ન
ma
00000 ૧૪૫૫)