SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ચચાર્ય પ્રિયગ્રંથ સૂરિજી શ્રી જન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા. ૨૬-૧૧-૨૦૦૨ કે કોઇને બેઠાં હતાં ત્યારે શ્રાવકોએ જૈનાચાર્ય મંડિત એનગરની ધરા પર૪જીઅન્ય દેવાલયો, ૧૮૦ આ પયગ્રંથસૂરિજીને એમના ભારે વર્ચસ્વની વાત કરી. બ્રાહ્મણના કુટુંબો, ૩૬૦વણિક કુટુંબો, હજ્જારો રિજીનું શાસનભક્ત હૃદય આકેમેય સહી શક્યું નહિ. ઇતર કુટુંબો, ૯૦ઉદ્યાનો, ૭0વાવડીઓ, ૨૦૦ એમણે અંબિકાદેવીની સાધના કરી. કૂવાઓ અને ૭0દાનશાળાઓ મૌજૂદ હતાં. દેવી અંતે પ્રત્યક્ષ થઈ. મહારાજા સંપ્રતિના પરમગુરૂદેવ જૈનાચાર્ય આર્ય સૂરિજીએ દેવીને કામ સોંપ્યું, શાસનની સુહસ્તીસૂરીશ્વરજી મહારાજના બાર પૈકીના પાંચમા તન્નતિનું. શિષ્ય હતાં; આર્ય સુસ્થિતસૂરીશ્વરજી મહારાજ. એમના સૂરિજીની એ આજ્ઞાદેવીએ પણ શિરોધાર્ય રાખી. પટ્ટધર હતાં આર્ય પ્રિયગ્રંથસૂરીશ્વરજી મહારાજ. મંબિકાદેવી જ વધની પળે બોકડાના અંગમાં પ્રવેશી ઇતિહાસનું ગાત્ર ધ્રુજાવનારા આ ધૂરંધર વાહ્મણોને ઠમઠોરવા યજ્ઞ મંડપમાં પહોંચી ગયાં હતાં. ધર્માચાર્યને કોટી કોટી વંદન... બાહ્મણો સમેત લાખ્ખો નગરજનોને જૈન શાસનની નજીક સરકાવવામાં સિંહફાળો પણ હતો; કર્યું બિકાદેવીનો. આ નગર હતું અજમેર. ૩00 જિનાલયોથી પ્રભાવક પુરુષોની આંશિકઝાંખી - પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરિજી અને પૂ.આ. શ્રી બપ્પભટ્ટસૂરિજી વિદ્યા દ્વારા હરહમેંશ સમેતશિખર તીર્થની માત્રા કરતા. - નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તસૂરિજીના નામ ઉપરથી પાલિતાણા નગર વસાવેલ. - આ. શ્રી જયાનંદસૂરિજીના ઉપદેશથી પોરવાડ મંત્રી સામતે ૯૦જિનમંદિરનો જિર્ણોદ્ધાર કરાવેલ. - શ્રી મુનિસુવ્રતસ્વામીએ હસ્તિનાપુરમાં વિચરી સાત કરોડ સોનામહોરના ધણી ગંગદત્તને અને એ ર્તિકસ્વામીને દીક્ષા આપેલ. - દયાલ શાહે દયાલનામનો કિલ્લો બનાવી તેની ઉપરનવ માળનું શ્રી જિનમંદિર બનાવેલ જેની ધજાની કરે છાયા ૧૨ માઈલ દૂર પડતી હતી. કે - વીર સં. ૩૧૦માં સિદ્ધસેનસૂરિએ વિક્રમાદિત્યરાજાની સમક્ષ મહાકાલ મંદિરમાં પધારાવેલ લીગનો સ્ફોટ કરી બતાવ્યો ત્યારે રાજાએ પત્ર લખી આપેલ કે આ તીર્થ જૈનનું છે. - વિ.સં.૧૦૮માં મહુવાના જાવડશેઠે ત્રદષભદેવની પ્રતિમા તક્ષશિલામાં લાવી શત્રુંજયમાં મૂળનાયક તરીકે થાપેલ. - હલ્લ-વિહલ્લ શ્રેણીક રાજાના પુત્ર છે. શ્રી વીર પ્રભુ પાસે સંયમી બની ગુણરત્ન - સંવચ્છર તપ કરી ૧૧ માંગભાણી અનુંપત્તર વિમાનમાં ગયેલ. - વર્ધમાન શાહ-પદ્યાશાહે શ્રી શત્રુંજય મહાતીર્થનો ૯૯ વખત સંઘ કાઢેલ - ભરત મહારાજાને અરિસા ભૂવનમાં કેવળજ્ઞાન થયેલતેના પછી તેમની પાટે થયેલા છરાજાઓ કેવળજ્ઞાન 1મી મોક્ષે ગયેલ —તિમિર કિરણ શિશુ லைலைலைலைலைல்லக்கலான காலாலாலாலாலாலாலாSை063600 SUSUMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMNUOVOVOU VOW
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy