SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કે પટ થા પાસજી મેલી પડદો પરો... શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ : ૧૫૦ અંક: ૮ ૦ તા ૨૬-૧૧-૨૦૦૨ પ્રગટ થા પાસજી મેલી પડદો પરો... - મુનિશ્રી હિતવર્ધનવિજયજી. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ કાકા કાકી : , ) . . . શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવાની| અદમ્ય ઇચ્છા હૃદયને સતાવતી હતી. એ ઇચ્છાને મહોપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ ઉપદેશના | બંબામાં ઢાળી. ઉપદેશ પર ભારે અસરકારક બની ગયો. ખેડા નગરના ભાવિક સંઘે ઉપાધ્યાયજી) મહારાજની ઇચ્છાને મૂર્ત સ્વરૂપ આપ્યું. વક્રમસંવત ૧૭પ૦ ના એ દિવસોમાં હજારોનરરીઓને સમાવતો શંખેશ્વર તીર્થનો છરી પાલક Hઘ ખેડાથી આરંભાયો. ] ગામે-ગામ જિનશાસનની પ્રભાવના] મસ્તારતો એ સંઘ એક દિવસ પહોંચ્યો શંખેશ્વર વામના પાદરે. વિધિની વિચિત્રતા એ હતી કે શંખેશ્વરનો ઠાકોર ત્યારે પરોક્ષ રીતે મંદિર પરકન્જો જમાવીને Pસી ગયો હતો. દૂર-દૂરના દેશોથી કષ્ટ ખેડીને માવતાં યાત્રાળુઓ પાસેથી તે એક ગીનીનો કર હતો. ત્યારપછી જ એમને દર્શન-પૂજન કરવાની jમતિ મળતી. 1 ખેડાથી આવી પહોંચેલા સંઘનું સામૈયું ખૂબ 4મામભેર આગળ વધી રહ્યું હતું. મંદિરના ટાંગણમાં એ જ્યારે ઠલવાયું ત્યારે ખાસું મોડું અઇગયું હતું. T ગિન્નાયેલાં ઠાકોરે મંદિરે તાળા મરાવી પૂજારીને કડક આદેશ આપી દીધો, ખબરદાર છે, ધાર ઉઘાડ્યાં છેતો. આ સમાચાર પહોંચ્યાં ઉદયરત્નજી| હારાજ ના કાને. એમણે ઠાકોરને ખૂબ મજાવ્યો. અન્ન-જળના ત્યાગ છે અમારે. દર્શન નહિ થાય ત્યાં સુધી કોઈજમશે નહિ. પણ બધું જ પત્થર પર પાણી. ઠાકોર નિષ્ફર બનીને બારણાનો આડે ઉભો રહી ગયો. તો ઉદયરત્ન મહારાજ પણ દફન કરીને જ ઝંપવાના પ્રણિધાન સાથે અડોલપણે ઉભા હતાં. સકળસંઘને પણ ગજબની પ્યાસ હતી, પ્રભુ પાર્થની મૂર્તિને હેતથી નીરખવાની.. ૪જારોનરનારીઓ ભૂખ્યાં ને તરસ્યા ત્યાં જગો વાઈ ગયાં. - ઉદયરત્ન વિજય મહારાજની અંતરમાં તો ભક્તિનું વાવાઝોડું ઉભરાઈ આવ્યું હતું. અંતરની વલોણામાંથી પ્રગટેલા નવનીત જેવા ઇબ્દો ત્યારે ઉપાધ્યાયજીના મુખેથી નીકળી જીવન સ્વરૂપે ગુંજવા માંડ્યા.. પાર્થ શંખેશ્વરા સાર કર સેવકા દેવકાં એવડી વાર લાગે! કોડી કર જોડી દરબાર આગે બડાં ઠાકુરાં ચાકુરાં માન માગે !' ખૂબ નાજૂક ભાવોથી વ્યાપી આ બ્દિો હતાં. એકએક શબ્દો સાથે અંતરના આંસુ પણ વરસ્યાં, ઉપાધ્યાયજીના જનહિ, સકળ સંઘના નેત્રોમાંથી. વાતાવરણ શબ્દમય બની ગયું. રચનાઆગળ વધી. એમાં પંકિ રચાણી.. પ્રગટ થા પાસજી મેલી પડદો પરો.. એ કડીની. પૂર્ણાહુતિ ઉપાધ્યાયજીએ જ્યાં “ખલ ના નાથજી બંધખોલો''કહીને કરી, ત્યાં જ ધર તીકંપ જેવો. ગગડાટથયો. નાગરાજ ધરણેન્દ્રપ્રસ થયાં. બંધ દ્વારતરત જ ઉઘડી ગયાં. પેલો ઠાકુર કયાંય પલાયન થઇ ગયો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . જ છે. છે. છે............ ..... . |
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy