________________
*
* શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦
*
૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
*
e
s "
"Q
•
•
કરુણાનિંધ હાલારી જનતાના પરમ ઉપડારી. પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજને દોટિવંદન જેમની કૃપાથી પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજે જૈન સાહિત્યથી જૈન જગતને
ઉદ્ધાર કરી તેમની પ્રેરણાથી જૈન શાસનને જાગૃતિ આપતા ઊર્શ શાસન હાર્દિક શુભેચ્છા
+
•
+
•
• • +
* *
• +
*
• • +
• •
+
• •
G •
સમ્યત્વરૂપી મહારત્નનો પ્રકાશ રામકૃત્વની દુર્લભતા દર્શાવ્યા બાદ જ્ઞાની મુનિવરરાજાને ઉદ્દેશીને કહે છે કે, સમ્યક્ત્વ એ એક મહા રત્ન છે. એ રત્ન હૃદયની અંદર પ્રકાશ પાથરે છે. જ્યારે એ હારત્ન હૃદયની અંદર દેદીપ્યમાન બને છે, ત્યારે વિશેષ જાગવાને સમર્થ એવા જીવો { વતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વરૂપ જે તત્ત્વત્રયી છે, તેને જાણી શકે છે.'જ્યાં સુધી દ દયની અન્દર સમ્યકત્વરૂપી મહારત્ન દેદીપ્યમાન બનતું નથી, ત્યાં સુધી બુદ્ધિશાળી ૨ ને સમજવાની સારી શક્તિ ધરાવતા જીવો પણ દેવતત્ત્વને, ગુરુતત્ત્વને અને ધર્મતત્ત્વન થાર્થ સ્વરૂપમાં જાણી શકતા નથી. એવા જીવો દેવને માને અને દેવના રવરૂપની વાત ક, પણ બને; અને માને અને ગુરુના સ્વરૂપની વાત કરે એવું પણ બને, તથા નર્મને માને અને ધર્મના સ્વરૂપની વાત કરે એવું પણ બને. પગ એ જીવો દેવનું - વરૂપ કેવું છે અને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોય, બુનું પાડતલ સ્વરૂપ કેવું હોય, એનો રાન્દર નિર્ણય કરી શકતા નથી અને એથી તેઓ દેવ-ગુરુ ફર્મને માનવાની અને દેવ-ગ. ધર્મના સ્વરૂપને જાગવાની જે વાતો કરે છે, તે વાતો વઘાર્થ હોતી નથી. આમ થવાનું ખરું કારણ એ જ છે કે, એમના અત્તરમાં મકારા પથરાવો જોઈએ, તે પ્રકાશ પથરાયો હોતો નથી અને એથી તેઓ જ જવું તેને tવા જ સ્વરૂપે જોઈ જાણી શકતા નથી. જ્યારે આત્મામાં રામ "
- મહારનપ્રગટે છે, ત્યારે જ એ આમાના ખેતરમાં સાચો
*
*
*
* * *
*
* *
*
0:01“It'*
* *
=== Binduben Alkesh Shah
Post Pox No. 49401, Nairobi,
East Africa - Kenya.
*
0
**
: »y' +
......
.
.
....
....
.
૧૮
: