SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શુભેચ્છકો. શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક ૧ વર્ષ: ૧૫૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ 1. 1. હાલારમાં વરસો સુધી વિચરી, અમૃતપાન પાનાર પૂ. આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ તથા તેમના પટ્ટધર પૂ. આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની કોમળ દષ્ટિથી જૈન ધર્મને વિશ્વમાં ફેલાવતાં હા જેને IITને અઠવાડિકને હmર્દિક શુભેચ્છા VM. NEMMMMMMMMMMMMMMMENTSETIEMS Sitsitsuste 'દિવ્ય ભોગાદિ દુર્લભ નથી, સમ્યત્વદુર્લભ છે જ્ઞાન મુનિવર પણ રાજાને એજસમજાવેછેકે, “હરાજપ્નાવ્યભોગોની પ્રાપ્ત થવી એ દુર્લભ નથી, દેવતાઈ અ ને માનષિક દ્ધિઓ મળવી એ પણ દુર્લભ નથી, અનેવિંવર્ધાવિદ્યાઓ મળવી એ પણ દુર્લભ : નર્થ. આ ધું તો જીવને મળી જાય, પણ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થવું એ જ ખરેખર દુર્લભ છે!' તમને : દુર્લભ લાગે છે ? અત્યારે તમે મોટેભાગે તો ભોટાની પાછળ અને ત્રદ્ધિની પાછળ પડ્યા છો ને ? કેમ કે : તમને એજ દુર્લભ છે એમ લાગે છે? દુનિયાની વિવર્ધાવિદ્યા મેળવવાની પાછળ પડેલાને, એવિદ્યાઓની : પ્રપ્ત જદુભ લાગે છે, માટે એ મેળવવા માટે એ લોહીંનું પાણી કરી નાંખવા જેવી મહેનત કરે છે ને ? : તમે માનો છો અને અહીં શી વાત કરે છે ? અહીં કહે છે કે, દિવ્ય ભોગોની સ્પૃપ્ત દુર્લભ નથી, દેવતાઈ8 દ્વને માનુષક–દ્ધિયદુર્લભ નથી અને વિવિર્ધાવિદ્યાઓય દુર્લભ નથી કારણ કે જેઓને તેવા : પ્રકારનું પથદેહોય, તેમને તે મળી જાય છે અને એવા પુણ્યબોયો પણ આ સંસારમાં ભટકતા જીવને · અનેકાનેક વાર થાય છે. એવો પુચનો યોગ થઈ જાય અને એથી દેવતાઈ ભોગાળuપ્ત પણ થઈ જાય, પણ એથી માત્માનું કલ્યાણ થઈ જતું નથી. એભોમમાં વૃદ્ધ બનીજનારાઓતો એવુંપાપ ઉપાર્જે છેકે, એ પુણ્ય તમ થાય, એટલે પાપના ઉધ્યે દુર્ગાતમાં ભટકવાનું શરૂ થઈ જાય અને ત્યાં દુ:ખંસવાય કાંઈ ભોગવવાનું હોય નહાઆ એકબહુ મહત્વની વાત છે. સમ્યáજેને પામવું હોય, તેને સમ્યક્ત્વ દેવતાઈ ભોગો કરત પણ દુર્લભ લાગવું જોઈએ,દેવ અને માનુષી સંપત્તિઓ કરતાં પણ સમ્યક્ત્વદુર્લભ લાગવું જોઈએ અ૮ વિવિર્ધાવિદ્યાઓ કરતાં પણ સમ્યફલ્વદુર્લભ લાગવું જોઈએ એમ થવું જોઈએ કે, આ સચદ્ઘ પાસે દેવ્ય ભોગોય તુચ્છ છે,દેવીને માનુષંદ્ધિઓય તુચ્છ છે અનેવિવિર્ધાવિદ્યાઓ પણ તુચ્છ છે! •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• XBOVOJVOGJVCOVOGNOVOGOVOOOOOOOOOOOOOOOOONOVOJVOJVOJVOLONOUVEVANOVICVEVOJCICUS 0000000 s Dr. Ajit Hirji Murag Shah t site SMS LSITESSE 115-ELMSLEIGH-AVE. KENTON, HARROW, KA3 - SHY (U.K.) જળી મળતી નથી , NULOMONGOOG VGJIGJIGJIGJIGJIGJIGJIGJIce Ice S C IENCJI ROVCOCVC COM COC O
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy