________________
નદીને બે ભાગમાં વહેંચી...
જિનશાસન જ જો સત્ય હોય તો મને માર્ગ આપે !’’ મૂઠી ભરીને વાસક્ષેપ નદીમાં પડ્યો. તત્ક્ષણ એ નદી બે કાંઠામાં વહેંચાઇ ગઇ. વચ્ચે એક દઢ માર્ગ બની ગયો. લોકોના આશ્ચર્યનો પાર નરહ્યો.
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦
પેલાં તાપસની હાલત તો કાપો તો લોહીન નીકળે એવી થઇ.
શ્વાસ રૂંધાયો હોય એવી સ્તબ્ધતા પથરાઇગઇ. આર્ય સમિત સૂરિજીએ નદીના ખોળા વચ્ચે સરજાઇ ગયેલાં માર્ગ પર પ્રયાણ શરૂં કર્યું. એમની પાછળ હજ્જારો નરનારીઓ દોરાયા. “જૈનમ્ જ્યતિ શાસનમ્’નો નાદ ચારે દિશાઓમાં પ્રસરવા માંડ્યો.
આચાર્ય ભગવંત પહોંચ્ય બ્રહ્મદ્દીપ. ત્યાં એમના પહેલાં એમની પ્રચંડ શક્તિની ઉક્તિઓ ક્યારનીય પહોંચી ચૂકી હતી. તાપસો પણ નજરે નીરખેલા ધમત્કારથી અભિભૂત હતાં.
ારની લાંબી તાર
દુકાનદાર, જમીનદાર, ઇમાનદાર, આબરૂદાર, પૈસાદાર, લેણદાર, અણીદાર, પાણીદાર, ખુબુદાર, માલેદાર, સરદાર, છટાદાર, છંટકદાર, ગુચ્છેદાર, મજેદાર, નશીબદાર,
૭ તા. ૨૬-૧૧-૨૦૦૨
પાંચસોએ તાપસોએ સૂરિજીનો સત્કાર કર્યો. આર્ય સમિતસૂરિજીએ પણ ધર્મદેશનાનો એવો તો ધોધ વહાવ્યો કે કુમતિના કીચડ રોળાયા વિના ન રહે. બન્યું પણ અવું જ.
પાંચસોએ તાપસોનું મિથ્યાત્વ ઓગળી ગયું. તેમના હૈયામાં તીવ્ર પશ્ચાત્તાપની જવાળાઓ પ્રગટી ઉઠી.
એ જવાળાઓ દ્વારા એમના આમ સુવર્ણ પર બાજી પડેલો.
અક્ષાન અને મિથ્યાત્વનો મેખ ભૂંસાઇ ગયો. આંસુની નીતરતી આંખે તાપસો ઉભા થયાં. આર્હતી દીક્ષાની એમણે માંગણી કરી.
ઇતિહાસની એ યાદગાર પળ હતી જ્યારે આર્ય સમિત સૂરિજીએ એકી સાથે પ∞ તાપસાને પ્રવ્રજ્યાનું પ્રદાન કર્યું.
૧૦૦, બતસરામિોની કરજો. ૧૦૦, રઠ દેશમાં શત્રુંજ્ય મઢા એક તીર્થ છે. ૧૦૦, મવાર એક સપ્તાહનો દીવસ છે.
હવાલદાર, જાગીદાર, માલદાર, વફાદાર, ફોજદાર, ખાતેદાર, દીસોદાર, હીસ્સેદાર, ચમકદાર, કામદાર, ઉદાર, થાનેદાર. – લી.મોક્ષસુંદરવિજ્ય.
સોની કરામત
૧૦૦,
૧૦૦, હામણું. ૧૦૦, નામાં સુગંધ ભળે છે.
ળમાં તીર્થંકર શાંતીનાથ છે.
૪૫૬
વાતાતાર