SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ potenciersteneis1218104819151010101010101010 ગુણાનુવાદ શ્રી જેનશાસન (અઠવાડીક) ક વર્ષ : ૧પ જ અંક: ૧૯ તા. ૧૮-3-૨૦૦૩ પૂ.સા.શ્રી વિમલકીર્તિથીજી મ.ના ગુણાનુવાદ પૂ. કક્ષાશ્રીજી મ.સા.ના મુશિષ્યા આ શ્રી પૂર્ણજ્ઞાશ્રીજી મ. સા. - પ્ર.આ.વ.૭ erale1212121212121212124248A CASA te ચારિ પરમંગાણી, દુલ્લહાણીહ જંતુણો; માણસત્ત સુઇ સધ્ધા, સંજમમ્મિ અ વીરિ II અનંત ઉપકારિ તીર્થંકર પરમાત્માએ | કરી વિ.સં.૨૦૧૧ જેઠ સુ.૫ના દિવસે ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર વસ્તુની દુર્લભતા બતાવી | ભાયખાલામાં પ્રવજ્યા અંગીકાર કરી. ૫.પૂ.સરળ છે. તેમાં પહેલા નંબરે મનુષ્યજન્મ, ૨. સ્વભાવિ, પૂ.નિરંજનાશ્રીજી મ.સા.ના શિષ્યા જીનવાણીનું શ્રવણ ૩. જીનવચનની શ્રદ્ધા અને ‘વિમલકીર્તિશ્રીજી' નામે પ્રસિદ્ધ થયાં, ગુણીજી ૪. સંયમમાં પરાક્રમ. અને સહવર્તઓની સહાયથી રવાધ્યાય, વિનય, અમારા તમારા સૌના પુણ્યોદયે મનુષ્યજન્મ | વૈયાવચ્ચાદિ ગુણો કેળવ્યા, જીવનમાં માસખમણ પ્રાપ્ત થયો; જૈનકુળ પ્રાપ્ત થયું. સુરત જેવા શહેરમાં | તપની પણ આરાધના કરી છે. એમ અનેક અને ગોપીપૂરામાં વસ્યા જેથી જિનવાણીનું તપશ્ચર્યા કરી છે. ગુરુ સમર્પણ ગુણ સુંદર હતો છું શ્રવણ નિરંતર પ્રાપ્ત થઇ ગયું. દેવ આગળ તમારે જેથી તેઓશ્રીજી ગુરુના કૃપાપાત્ર બન્યા હતા. પ્રયત્ન કરવાનો બાકી રહ્યો; આ ભગવાનના વચન છેલ્લે ઘણા દિવસોથી માંદગી હતી. પરંતુ મને હૈયાથી ગમ્યા કે નહિં તે વિચારવાનું છે. | જયારે પણ આચાર્ય ભગવંતો પૂછે “સાધ્વીજી પરમપૂજ્ય સા.ભ.શ્રી વિમલકીતિશ્રીજી મહારાજે ભગવંત કેમ છે ?' તો કહેતા ‘સારૂ છે, દેવ૫.પૂ.પ્રેમસૂરિશ્વરજી મ.ની છાયામાં રહ્યા. ગુરુષસાય” ક્યારેય પણ રોગની વેદનાની ફરીયાદ જ પૂજ્યપાદ ગચ્છાધિપતી શ્રીજી પૂ. | નહિં, મૃત્યુની પળ સુધી મુખની રેખા બદલાઇ છે રામચંદ્રસૂરિશ્વરજી મ.ના શ્રીમુખે જિનવાણીનું નથી, મરવાના ભયથી ગ્લાનીરૂપ કોઇ ભાવ શ્રવણ કર્યું અને ચિત્તને ભાવનાઓથી ભાવિત | જણાયો નથી, છેલ્લે છેલ્લે પણ પ.પૂ.નાના બનાવ્યું, સંસારની અસારતા હૈયે વસી જતા માત્ર 1 આચાર્ય ભગવંતે પૂછયું સાધ્વી જી મહારાજ ૨૪ વર્ષની ઉંમરે ૪થું વ્રત ગ્રહણ કર્યું આ ચોથું વ્રત | અરિહંતના ધ્યાનમાં છો ત્યારે પણ સહેજ હંકારો' જ જગતમાં દીવો તેમ જ્ઞાની પુરુષો વર્ણવે છે. તેમજ | કર્યો હતો. વેદના હતી પરંતુ પોતે અંદરથી સજાગ છે આ વ્રત જે ગ્રહણ કરે તેને અડધી દીક્ષાનો લાભ હતા. મળે છે. પ.પૂ.સાધ્વીજી ભગવંત જે રીતે જીવન જીવી 99. પૂ. સાધ્વીજી ભ.નું સંસારી નામ | ગયા અંતે સમાધિ સાધી ગયા તેમ આપણે પણ ) ‘વિમળાબહેન' હતુ પોતાના ઘરવાળા શ્રેષ્ઠી | એમના જીવનને આદર્શ બનાવી. ધર્મના અનુષ્ઠાન ) મનસુખભાઈ વૈરાગ્યમાં દઢ હતા તેમની | દ્વારા આત્મગુણોનો વિકાસ સાધીએ જેથી છે મક્કમતાથી વિમળાબેને પણ પુત્રની મમતા છોડી | આલોક સુધરે, પરલોક સુધરે અને તે સમાધિ છે એક પુત્રને પોતાની પહેલા દીક્ષા આપી, એક | મરણ પ્રાપ્ત થાય. પુત્રને કાકાને ત્યાં સોંપી, આત્મકલ્યાણનો નિશ્ચય sexero10101010101010 sotto 1801010101018181818 1480 1490010101010101010 delle
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy