SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ CHEC333333 સમાચાર સાર શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૫ જ તા. ૧૮-ર-૨૦૦૬ વિધી તપગચ્છ ઉદય કલ્યાણ જૈન શ્વે.મૂ. ટ્રસ્ટ તરફથી રમણીકલાલ મણીલાલ સંઘવીની દિક્ષા નિમિત્તે પોષ ભવ્ય રીતે થયો. ઉત્સાહ ખૂબ હતો. વદ-૧૩ થી મહા સુદ-૭ ઉત્સવ યોજાયેલ છે પંડિતજી વલભીપુર :- અત્રેથી પૂ.પં. શ્રી નયવર્ધન વિજયજી એક સમર્થ વિધિકાર અને આયોજક છે આ મહોત્સવમાં ગણિવરની નિશ્રામાં બીજોવા નિવાસી પાનીબેન મહા સુદ-૫માં દિક્ષા તથા મહા સુદ-ના પૂ.પં.શ્રી પુખરાજજી બોખરીયા પરિવાર તરફથી તા. ૧૧-૧૨ના સંયમરતિવિજયજી મ., પૂ.પં.શ્રી યોગતીલક વિજયજી સંધનું પ્રયાણ થયું. તા. ૧૦ના શાંતિસ્નાત્ર તા. ૧૫ના શ્રી મ. ની નિશ્રામાં થઈ. સિદ્ધગિરિરાજ ઉપર તીર્થ માળનું ભવ્ય આયોજન થયું. અમદાવાદ :- પૂ.પં.શ્રી મુકિતચંદ્ર વિ.મ. આદિની નંદરબાર :- અત્રેથી પૂ.આ.શ્રી. વિજય વિધાનંદ નિશ્રામાં વિતરાગ સોસાયટીમાં એક પરિવારના સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં મા. સુદ-૭ થી મા. સુદ૯ રાજેશભાઈ, અ.સૌ. દક્ષાબેન, ચિ. હિતેષ તથા ચિ. સુધી બલસાણા તીર્થનો છ'રી પાલક સંઘ ભાવ્ય રીતે સ્વ. મિતેશની દિક્ષા પોષ વદ-૪ના થઈ તે નિમિતે પોષ સુદ વંશરાજજી લૂહારમલજી તાડ પરિવાર પાદરવાળા પંદરથી પંચાહિનકા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. તરફથી નીકળ્યો. પાલીતાણા -પૂ.આ.શ્રી વિજયરવિપ્રભસૂરીશ્વરજી મલાડ ઈસ્ટ :- અત્રે નવપદ આરાધના ટ્રસ્ટ શ્રી મ. આદિ અનેક આચાર્ય દેવોની નિશ્રામાં તળેટી રોડ, સીમંધર શંખે વર પાર્શ્વનાથ ગૃહ મંદિરની પ્રથમ સાલગિરિ નિંદપ્રભાજિન પ્રાસાદમાં ભવ્ય અંજનશલાકા મહોત્સવ પૂ. આ.શ્રી વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ.ની છત્રછાયામાં ઉજવાયો. પોષ વદ-૧ના પ્રતિષ્ઠા થઈ પોષ કા. વદ-ઇન ભવ્ય રીતે ઉજવાયું ત્રણ દિવસનો મહોત્સવ સુદ-૧૫ના પંદર દિક્ષાઓનો મહોત્સવ ભવ્ય રીતે સુંદર યોજાય હતો. ઉજવાયો. દીક્ષાર્થીઓ ૧) મયૂર શંકરલાલ, સુરત ૨) ભોપાવર તીર્થ :- અત્રે પૂ.આ.શ્રી. વિજયનવરત્ન નિતિન મદનલાલ, મુંબઈ ૩) જીગર ભરતકુમાર, સાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૧૬૦૦ અટ્ટમ સાથે મુંબઈ ૪) દિપક મોહનલાલ, કોલ્હાપુર, ૫) જીર્ણોદ્ધાર શરૂ થયો પૂ.આ.મા.નું ચાતુર્માસ ભોપાવર જિગકુમારી, ભરતકુમાર, મુંબઈ ૬) તૃપ્તિકુમારી તિર્થમાં થશે. વિનોદચંદ્ર, અમદાવાદ ૭) પૂર્ણિમાબેન મોહનલાલ, રાજકોટ :-વીશા શ્રીમાળી જ્ઞાતિ જૈન સમાજના પ્રમુખ પૂના ૮) રેશ્માકુમારી રાશિકલાલ, અમદાવાદ ૯) તરીકે શ્રી કિશોરભાઈ પી. કોરડીયા નીમણુંક થતા કાચના અંકિતાકુમારી હર્ષદભાઈ,અમરેલી ૧૦) અર્પિષકુમાર જીનાલય તથા સમસ્ત જૈન સમાજ તરફથી તેમનું સન્માન જયંતિલાલ, સતલાસણા ૧૧) શકુંતલાબેન ચીમનલાલ, તા. ૨૩-૧૨નું થયું. કોલ્હાપુર ૧૨) સ્મૃતિકુમારી જયંતિલાલ, સતલાસણા વાપી :- અત્રે પૂ.આ.શ્રી. વિજય લલિતશેખર ૧૩) મિતાબેન જયંતિલાલ, રામપૂરા ૧૪) રશિલાબેન સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં મહા સુદ-૫ નાં શ્રીમતિ વસંતલાલ, સુરત ૧૫) દિપાલીબેન મયુરકુમાર, સુરત. મંજુબેન સોમચંદ તથા કુ. મનિષા તથા કુ. હેમાંગિનીની આ પ્રસંગ પૂ.મૂ. શ્રી અક્ષયવિજયજી મ. આદિ પારમેશ્વરી દિક્ષા નિમિતે મહા સુદ-૧થી ૫ સુધી મુનિરાજોને ગણી પં. પદ તથા ઉપાધ્યાય પદ ભારે પંચાહિનકા મહોત્સવ યોજાયો છે. પૂ. આચાર્યદેવોનો પ્રવેશ ઉત્સાહ સાથે અપાયા હતા. પોષ વદ-૮ શનિવારના થયો. વિલ્હોખી :- (નાસિક) ધર્મચક્ર પ્રભાવ તિર્થમાં ભાભર :- અત્રે પૂ.આ.શ્રી વિજયસોમસુંદર સૂરીશ્વરજી મહાસુદ-૪થી ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું મ., પૂ.આ.શ્રી વિજયજિનચંદ્ર સૂરીશ્વરજી મ. આદિની આયોજન પૂ.આ.શ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. નિશ્રામાં ભાખર નિવાસી હાલ મલાડ રહેતા પંડિતવર શ્રી તથા પ્રેરક પૂ.આ. શ્રી વિજય જગવલ્લભ સૂરીશ્વરજી 33333333333E 1920 33333333333 3030303030631630303030303030303030303030303030303030303030303163103
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy