SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ 333.COM આ છે ગુરુ (ધ્ય દેવ દ્રવ્ય નથી ? શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૫ * તા. ૧૮-૨-૦૦૩ ઉપભોગની વાત કરીને જિનમૂર્તિ અને | નથી અનશતિ આદિના અભાવમાં અંગરચના નમાય છે જ ગુરુમૂર્તિના દ્રવ્યને જિનમંદિરમાં અને ગુરુમંદિરાદિ | તો પણ બાધ નથી. છે સ્મારકમાં ઉપયોગ કરવાની વાતો કરવી–એ કોઈ રીતે પ.પૂ. પરમગુરુદેવ આચાર્યભગવાન શ્રી આ ઘટિત નથી. રામચન્દ્રસૂ.મ.સા.એ પૂ.આ.દે.શ્રી. કમલસૂત મહારાજના અરિહન્તપરમાત્માની ભક્તિ કરવા માટે શ્રાવકો ગુણાનુવાદ કરતાં જણાવ્યું છે કે – શ્રી ૪ આ અલંકારાદિ અર્પણ કરતા હોય છે અને કોઈ પોતાની અરિહન્તપરમાત્માની અષ્ટપકારી પૂજા જે રીતે કરાય માલિકી રાખીને ભગવાનની પ્રતિમાના અંગ ઉપર એ રીતે ગુરુપ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરવી એ જિન પર ચઢાવતા હોય છે અને પાછા અલંકારાદિ લેતા પણ હોય | અને જિનશાસનમાં દ્રોહ છે. અતિરેક કરવો એ પાપ છે. જ છે. અંગરચના અલંકારાદિ દ્રવ્યથી જે કરવામાં આવે છે ! પૂ.પા. પરમગુરુદેવશ્રીએ પૂ. આત્મારામજી મ. છે તે પોતાને અને દર્શનાર્થીઓને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ | વગેરે મહાપુરુષોના ગુણાનુવાદો જુદા જુદા વખતે કલા પિડસ્થ દિ ભાવનાઓ ભાવવાદિ દ્વારા અથવા છે તે બધા ગુણાનુવાદોનો એક પુસ્તકમાં સંગ્રહ કરેલ છે, આ ભાવોલ્લાસ પેદા થવા દ્વારા થાય તે માટે છે, નહીં કે એમાં આ વતની રજૂઆત આ. શ્રી કમલ સૂ.મી.ના ક વસ્ત્રાલંકારાદિના ઉપભોગ માટે જિનપ્રતિમાને ગુણાનુવાદ કરતી વખતે કરાઈ છે. પૂજયપાદશીના આ છે ચઢાવવામાં આવે છે. દેવદ્રવ્યથી પણ હીરામાણેકાદિની કથન ઉપરથી એ નિશ્ચિત થાય છે કે–ગુરુપ્રતિમાજીને આંગીઓ બનાવીને પ્રભુજીની પ્રતિમાને અંગરચના રોજેરોજ વાસક્ષેપપૂજા, વંદનાદિ થઈ શકે. તેમાં ગુરુની કરવામાં આવે એ પણ દર્શનાર્થીઓને સમ્યગ્દર્શનાદિની સ્વર્ગારોહણતિથિ આવે કે પ્રતિષ્ઠાની તિથિ આવે ન્મારે પ્રાપ્તિ થાય એ ઉદ્દેશથી જ, નહીં કે પ્રભુ પ્રતિમાના પ્રક્ષાલાદિ તથા વરખ, પુષ્પ આદિ વડે પૂજા થઈ કે, ઉપભોગ માટે. અલંકાર આદિ વડે અંગરચના ન થઈ શકે. માટે ગુરુપ્રતિમાને અલંકારાદિનો ઉપભોગ હોય જિનપ્રતિમામાં પિપ્તસ્થાદિ અવસ્થાનું ભાવના જ છે. માટે પ્રતિમાદિની પ્રતિષ્ઠાદિના ચઢાવાની રકમ કરવા માટે અલંકારો આદિ દ્વારા અંગરચના કરવામાં ગુરુસ્મારકમાં લેવી–એ પાયાવિહોણી વાત છે. આવે છે. જયારે ગુરુપ્રતિમાને અલંકારો આદિ ધરા માં ગુરુ પ્રતિમાને હીરા, માણેક, સોના, ચાંદી, | આંગી રચાય નહીં : કેમ કે ગપ્રતિમામાં પિપ્ત સ્થ આદિની અંગરચના કરવાનું કોઈ ઠેકાણે જાણવા મળ્યું ! અવસ્થાનું ભાવન કરવાનું હોતું નથી. નથી. ગુરુ પ્રતિમાને તો માત્ર વાસક્ષેપપૂજા દરરોજ કરી રોજેરોજ ગુરુપ્રતિમાને અષ્ટપ્રકારી પ્રજા શકાય છે. ગુરુની સ્વર્ગારોહણની તિથિ વખતે અથવા | કરવામાં તથા હીરામાણેકાદિથી અંગરચના જિની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાની તિથિ વખતે પ્રક્ષાલાદિ કરી | માફક કરવામાં જિન–જિનશાસનનો દ્રોહ અને અતિક વરખાદિ ૯ગાડી પૂજા કરાય છે તે ગુરુભતિ નિમિતે પાપ થાય છે. કરાય છે. રોજ રોજ અષ્ટપ્રકારી પૂજા કરવાનું કોઈ પણ ગુરુપ્રતિમાને અભિષેકાદિ કરવા દ્વારા પૂજનીય શાસ્ત્રમાં વિધાન નથી. અરિહંત પરમાત્માની બનાવી છે માટે એની પૂજામાં આવેલ દ્રવ્યને પૂજાહ પ્રતિમાજીનો જ રોજ રોજ અષ્ટપ્રકારી પૂજા તથા ગુરુદ્રવ્ય માનવું જોઈએ અને દેવદ્રવ્ય તરીકે ગળવું હીરામાણેકાદિ દ્વારા અંગરચના કરવાનું વિધાન છે. | જોઈએ. એ દ્રવ્ય ગુરુસ્મારકાદિના ઉપયોગમાં ન આવી રોજે રોજ કોઈ પુણ્યાત્મા હીરામાણેકાદિ અલંકારો | શકે. વગરેથી અંગરચના કરે તો એમાં કોઈ શાસ્ત્રીય બાધ | ઉપયોગ વગેરેની વાતો કરીને ગુરુપ્રતિમાની છે સારવાર 0 33 34 3 0 ૧૧૧૭૭ ૩૭૩૩ ૩૫ ૩૩ 303030303030303030303030303030303030303030300 'આ આ જિ નિ )
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy