SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' . મ . આ છે દ િ મ 3333333333333333333 6 શું ગુરુમ દેવ દ્રવ્ય નથી ? શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧પ * અંક: ૧૫ * તા. ૧૮-૨-૦૦૩ પૂજાહગુરદ્રવ્ય હોવાથી તેને પણ દ્રવ્યસપ્તતિકાકારના | –સ્થાપનાગુરુના પણ ગુન્દ્રવ્યની વ્યવસ્થા બત કરવી છે આ કહ્યા પ્રમાણે જિનમંદિર જીર્ણોદ્ધારાદિમાં (દેવદ્રવ્યમાં) | જોઈએ અને અહીં એ બતાવી છે. છે જ લેવું જોઈએ–ગણવું જોઈએ. અહીં નિષ્કર્ષએ નીકળ્યો કે નામ સ્થાપના ચટલે આ | મુમુક્ષુ દીક્ષાર્થી સાધુ બન્યા પછી અને તેનું નામ | કે ગુરુનું નામ અને ગુરુની મૂર્તિની પૂજાના સમ્બન્મથી 8 પાડ્યા પછી એનું નામ જાહેર કરવા માટે જે બોલી | આવેલ દ્રવ્ય પૂજાઈ દ્રવ્ય બનતું હોવાથી એ ભવ્ય છે છે બોલાય છે તે બોલીનું દ્રવ્ય ભાવસાધુની સાથે સમ્બન્ધ | જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં લેવાતું હોવાથી દેવદ્રવ જ ન ન ધરાવતું ભાવગુરુનું નામ હોવાથી પૂજાહગુન્દ્રવ્ય છે અને | છે તેને દેવદ્રવ્યમાં લેવાય છે. બધે ઠાકાણે દેવદ્રવ્યમાં લેવાની બીજું આ પણ એક વાત સમજમાં લેવા જેવી છે. જ જાહેરાત કરીને જ નૂતન દીક્ષિતનું નામ જાહેર કરવાની 'જિનપ્રતિમાજિનસારીખી શ્રી સિદ્ધાન્તભાબી' તે બોલી બોલાય છે. જિનપ્રતિમા અંજનપ્રતિષ્ઠા વિધિ-વિધાન થયા બાદ તેવી રીતે સ્થાપનાગુરુ એટલે કે ગુરુમૂર્તિ | જિનસારીખી કહેવાય છે. ભાવજિનની ભકતિ કરવા મારા જ છે આદિની પ્રતિષ્ઠા વગેરેની બોલીનું દ્રવ્ય પણ ભાવગુરુની | જે લાભ થાય તે રીતે સ્થાપનાદિનની ભક્તિ કરવામાં છે સાથે સ્થાપનાગુરુ સમ્બન્ધ ધરાવતા હોવાથી તેમની થાય છે. વિશિષ્ટ પ્રકારના પરિણામમાં તો બન્ને ઠેકાણે પૂજાના સમ્બન્ધથી આવેલ દ્રવ્ય પણ પૂજાઈ ગુન્દ્રવ્ય લાભમાં ફેરફાર થાય છે જ. હોવાથી દેવદ્રવ્યમાં લેવું જોઈએ ગણવું જોઈએ. એનો તેવી રીતે પાંચ અભિષેકાદિના વિધિવિમાન ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં કરવો જોઈએ. કરવા દ્વારા ગુરુમૂર્તિમાં ભાવગુરુની સ્થાપના કર્યા બાદ બીજું એ પણ એક કહીકત છે કે ગુરુમુર્તિ પણ ગુરુસારીખી થઈ જાય છે. ભાવગુની જ દ્રવ્યલિંગી -કુગુરુનું દ્રવ્ય અશુદ્ધ હોવાથી ભાવગુરુના પૂજા આદિ કરવાથી જેવો લાભ થાય તેવો લાભ સ્થાપના જ પૂજાઈ દ્રવ્યની માફક પૂજાઈ ગુરુદ્રવ્ય નથી માટે જ | ગુરુની પૂજા-પૂજનાદિ કરવા દ્વારા થાય છે. વિશેષ જીવદયામાં દ્રવ્યલિંગીના દ્રવ્યને લેવાનું જણાવ્યું. એથી | પ્રકારના પરિણામમાં ઉભયસ્થળે ફેરફાર થાય-એલત છે પણ એ નિશ્ચિત થાય છે કે ભાવગુરુના દ્રવ્યની માફક | જુદી છે. ભાવજિન અને સ્થાપનાદિનની પૂજા આ દના છે નામ અને સ્થાપના ગુરુનું દ્રવ્ય પણ પૂજા દ્રવ્ય છે અને | વિધિ-વિધાનમાં થોડો ફેરફાર હોઈ શકે છે. ભાવતિને ૪ આ એ દ્રવ્ય તેના કરતાં ગૌરવાહ સ્થાન (જિનમંદિરના | પ્રક્ષાલ, પુષ્પ, ચંદન, અલંકારાદિથી પૂજા તેના આ R જીર્ણોદ્ધારાદિ) દેવદ્રવ્ય તરીકે ગણાવું જોઈએ. મહાવ્રતમાં દોષ લાગવા રૂપ બાધક હોવાને કારણે થી 8 આ રીતે સુસંગત તકથી વિચાર કરીએ તો જ કરાતી. ત્યારે એવો કોઈ બાધ ન હોવાના કારણે આ એ દ્રવ્યસપ્તતિકાકારે ગ્રન્થમાં ગુરુદ્રવ્યની વ્યવસ્થાનો જે | જિનપ્રતિમાની પ્રક્ષાલ આદિ કરવા વડે પૂજા કરાય છે. એ વિચાર કર્યો છે તે સુધટિત થાય અન્યથા ગ્રન્થકારે તો એકદા વાતમાં ફરફાર હોય એટલામાત્રથી વધી છે દ્રવ્યલિંગી અને ભાવગુરુને લગતા જ દ્રવ્યનો વિચાર કર્યો બાબતમાં ફેરફાર કરવો ઉચિત નથી હોતો. શ્રી છે. નામ અને સ્થાપનાને લગતા દ્રવ્યનો તો કોઈ વિચાર | શ્રેણિક મહારાજા ભગવાન શ્રી મહાવીર દેવાર્વિદેવ . આ જ કર્યો નથી અને જો આવું જ હોય તો ગ્રન્થકારે | (ભાવજિન)ની સોનાના જવલાઓથી સાથિયો વારે આ છે ગુદ્રવ્યર્ન વ્યવસ્થાનો વિચાર અધૂરો કર્યો છે આવું કલંક | કરવા દ્વારા ભક્તિ કરતા હતા અને પોતાના ગૃહમંદિરમાં જ આ ગ્રન્થકારના માથે આવે. આવા આવતા કલંકને રોકવા | પણ વિશિષ્ટ પ્રકારનાદ્રવ્યોથી (સ્થાપનાજિન) ભગવાન ૪ આ માટે દમ્પર્યાર્થથી ઉપરોકત રીતે નામ | શ્રી મહાવીરદેવની મૂર્તિની ભક્તિ કરતા હતા. એ બમનું છે 33 363*31031031131030323XC 9993203103030303030303030330 મ છે ?
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy