SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX 6 શ્રી જૈનશાસન (અઠવાડીક) તા. ૭-૧-૨૦૦3, મંગળવાર રજી નં. GRJY૧૫ પામવા - સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૧નાહ. % કે * મોક્ષના આરાધકને ધર્મ એવો કોલ આપે છે કે, | સમજણ નામ જ એવું છે કે, જે ચોવીસે કલ ક સાથે જ્યાંપ્રધી મોક્ષ ન મળે, ત્યાં સુધી સહાયક થવા હું | રહે. સાપ કરડે, તો મરી જવાય. આ સમજણ તે મારામાં બંધાલો છું, ત્યાં સુધી હું ઊંચી જાતના સુખો આપીશ, | છે, તો તમે ભર ઉંઘમાંય સાપનું નામ પડતા જ જાગીને છે અને એમાં લેપાયા વિના તું ધર્મમાં આગળ વધતો રહે, ભાગી છૂટો છો. ધર્મના વિષયમાં આવી પાકીર મજણ એની પૂરી તકેદારી પણ હું રાખીશ. સુખમાં હુ તને લીન તમારામાં હોય, તો એ કદી ચાલી જાય નહિ. કે નહિ મનવા દઉ અને દુ:ખમાં તને હું દીન નહિ બનવા * આજે ભારત દેશ ભૌતિક દષ્ટિએય આગ વધેલો ર દઉ.આપણે સાચી રીતે આરાધના કરીએ, તો ધર્મ આ લાગતો નથી. હજારોમાં એક માણસ લૂંટારો બનીને ભાઈ કોલ મળવા બંધાયેલો જ છે. લાપસી ખાય અને ૯૯૯ ભૂખ્યા મરે, એવ દેશને * મિત્રી ભાવના કઇ સામાન્ય ચીજ નથી. એમાં પ્રગતિશીલ દેશ કેમ કહેવાય ? શું ભારતની ભોતિકજીવોને સંસારમાંથી મુક્ત કરીને મુક્તિમાં પહોંચાડવાની પ્રગતિ આલિશાન બંગલાઓ અને ડામરની રાડ ોમાં જ ભાવનાને સ્થાન છે. મૈત્રીને ભાવનારો એવી ભાવના સમાયેલી છે ? આ પ્રગતિને શું ગરીબોની સાથે કોઇ જ ભાવે છે કે, કોઇ જીવો પાપ ન કરો અને કોઇ જીવો | સંબંધનથી ? દુ:ખીન બનો. પણ એ આ સંસારમાં અશક્ય જેવું છે. * તમારી પાસે દાન કરાવવું હોય, તો સા ,ઓએ માટે આગળ જતા એવી ભાવના ભાવે છે કે, આખું એ જ સમજાવવું જોઈએ કે, દાનથી બંધાતા પણ એવી જગ કર્મથી મુકત બનીને મોક્ષ પામે. આ જાતની તાકાત છે કે, એથી પરિગ્રહની મમતા ઉતરતી જા ! પરંતુ ભાવ એ સાચી મૈત્રી ભાવના છે. આજે ઘણાને એવી વાત સમજાવવી પડે છે કે, માપશો * તમે ઘણીવાર કહો છો કે, સાહેબ! અહીં તો અનેક ગણું પામશો! આ તો લાલચ થઇ. અ વુંદાન વ્યાખ્યાનમાં બધું સમજાય છે, પણ અહીંથી બહાર જતા | ક્રિયા બને, ધર્મ નહિ. hશ જ અસમજણ ચાલી જાય છે ! તમારી આ ફરિયાદ | * પુણ્યના યોગે મળેલી લક્ષ્મી અસલમાં લડી છે. આ સાંભળીને અમને એમ કહેવાનું મન થાય છે કે, અહીં એનો ભોગવટો પાપ છે, એનો સંગ્રહ તો મહાપાપ છે. છે પણ મે સમજતા જ નથી. અહીંજો બરાબર સમજ્યારે એનો જો કોઇ સદુપયોગ હોય, તો તે ધનની મૂચ્છ જી હો, તો બહાર જતા એ સમજણ કઈ રીતે ચાલી જાય? | ઉતારવાના ઉદ્દેશથી કરાતું દાન છે. છે XOXXOX 2XXXXXXXXXXXXXXXXXX XXXXXXXXXXXXXX DXXO + ++ જ+6 + + + + + 8+) BOOK DOછછછછછછછx55555555555 - જૈનશાસન અઠવાડિક ૦ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રર૮ (લાખાબાવળ) clo. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ – હોલેકસી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy