________________
KQXQXXOXOXOXXXXXXXXXXXXXXXXXXXX
જઈ અવશ્ય તે મારાથી પ્રતિબોધ પામશે શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ : ૧૫૦ અંક: ૧૩ ૦ તા. -૧-mo૩ જે
8 નજીક અ વી ડંખ મારવા લાગ્યો. વારંવાર ડંસવા છતાં પામ્યો છે. હવે ચેતુ જીવોનો સંહાર કરીદુર્ગતિના ધરે જઈ * આ સાહા સેક મહાપુરુષ જરા પણ વ્યાકૂળ થતાં નથી, | ખટકાવવાનું કાર્ય બંધ કર. કર્મનો પડદો તોડ, સમભાવ
જ્યાં સ્થિત હતાં ત્યાં જ ધ્યાનસ્થ હતા, ડંખી ડંખીને | અને સમ્યગુજ્ઞાન દ્વારા મોક્ષપદને પ્રાપ્ત કર.' પ્રતિબંધ થાક્યો ત્યારે પ્રતાપી પુરુષના હૃદયમાં કરૂણાનો ધોધ | પામી સર્પ પોતાની સાધનામાં લાગી ગયો. વહેવા લાગ્યો અને ઉદગાર નીકળ્યાં, “હું ચંડકૌશિક ! | બસ ! પ્રતાપી મહાપુરુષે અનેક કષ્ટ સહન કરી પ્રતિબોધ પામ! પ્રતિબોધ પામ! તારા ગત ભવોને યાદ | દષ્ટિવિલ સર્પનો ઉદ્ધાર કર્યો. એમ અનેક કષ્ટો અને
કર. ગત જન્મમાં કરેલા કોધાવેશના વિપાક ફળરૂપે આ | ઉપસર્ગો સહન કરનારા સમગ્ર ગુરુ ભગવંતો ૨૪ તિર્યચપણ પામ્યો છે. એમાંય હજારો જીવોને ત્રાસ | સમ્યગુવાણી સાંભળીદુર્જય એવા રાગ, દ્વેષ, કામ, કો,
આપનારૂં બા સર્પપણું પામ્યો છે. અનેક જીવોનો સંહાર | માન, માયા લોભાદિ અતરંગ શત્રુઓને મૂળથી ઉખેડા કરનારું આ દષ્ટિવિષ સર્પપણું પણ તું પામ્યો છે. તે કરેલી | માટે સંસાર વાસનાથી વિરક્ત થઇ, શ્રમણપણું અંગીકર તપશ્ચર્યાર્થ અને આરાધેલી ચારિત્રની આરાધનાથી તો | કરી ઘોર તપશ્ચર્યા કરી અને ધ્યાન મગ્ન રહી અરિહંત પh તને મોક્ષ જ મળવો જોઇએ છતાં ચારિત્રધર્મને તથા | પામો એજ મહેચ્છા. તપધર્મને ૬ ષિત કરનારા ક્રોધથી તું અધમાધમ જન્મારો
Kamlesh Shah President (Gujarat Region)
Animal Welfare Board of Indjao
(Ministry of Animal Welfare. Govt, of India)
32, Manish Society, Mirambika Road Naranpura, Ahmedbad-380 013. Phone (M) 98250 45370 (R) 6581:36 [ અખબારી યાદી |
ભારત સરકારના આયોજન પંચ (પ્લાનીંગ કમીશન) ના માનનીય સભ્યશ્રી દીનાનાથજી તીવારીએ અધિત રે, S૨ રીતે એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષશ્રી જસ્ટીશ ગુમાનમલજી લોઢાને જાહેરાત કરવાનો અધિકાર છે?
6 આપેલ છે કે “રાષ્ટ્રીય ગૌવંશ આયોગ” દ્વારા આપવામાં આવેલ રીપોર્ટની ભલામણ અનુસાર ગામડાઓમાં ૬૫ % કે કતલખાના બોલાવી ૧૧ મી માંસ કમીટીની ભલામણ ભારત સરકારના આયોજન પંચે ફગાવી દીધી છે. ઉપરાંત આ
- માંસ વિકારા બોર્ડ ચાલુ કરવાની તેમજ માંસ નિકાસ વધારવાની અને ગૌવંશની કતલ ઉપર લગાવવામાં આવેલ Rછે પ્રતિબંધ ઉઠાવી લેવાની ભલામણ પણ ભારત સરકાર દ્વારા નામંજુર કરવામાં આવેલ છે. આ તમામ ભલામણોનો ભાઈ
વિરોધ “રાકીય ગૌવંશ આયોગ” તેમજ જૈન સમાજે કર્યો હતો. શકે હવે ૧૧ મી કમીટીની આ તમામ દરખાસ્તો ના મંજુર કરીને ભારત સરકાર દ્વારા કચરાપેટીમાં નાંખી દેવાય છે? છે આવી છે.
| શ્રી લે ઢાજીએ જણાવ્યું છે કે ૬ ઓક્ટો. ૨૨ ના રોજ આયોજન પંચ પોતાનો રીપોર્ટ ભારત સરકાર કે સુપ્રત કરવાનું છે. તેમાંથી ૧૧ મી માંસ કમીટીની તમામ દરખાસ્ત કાઢી નાંખવામાં આવેલ છે.
9. શ્રી લોઢાજીએ જણાવ્યું છે કે ભારતના સમગ્ર અહિંસક સમાજનો વિજય છે. જેનાથી કરોડો પશુઓના જી. છ છે બચી જવા પામ્યા છે.
શ્રી લોઢાજીએ આશા વ્યક્ત કરી છે કે આ જ પ્રમાણે “રાષ્ટ્રીય ગૌવંશ આયોગ'' ની ભલામણ અનુસાર માં પ્રધાનમંત્રીશ્રીએ ગૌવંશ હત્યા ઉપર સંપૂર્ણ પ્રરિબંધ મુકવાની જાહેરાત ગુજરાતમાં કરવી જોઇએ. જેથી જીવદયા પ્રેમી સમાજનો વિશ્વાસ તેઓ વધુ મેળવી શકે અને જેથી ભારતીય જનતા પાર્ટીના પ્રબળ ટેકો પ્રાપ્ત થઇ શકે.
XXOXOXOXO રાજ+ જ+ જ+ જ+ + + ')+08+)+ ૧૯૫ કves SMS