SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ xoxoxxxxx XXXXXXXXXXXXXXX 5xxxxxxxxxx + + + + + + + + શ8+)6+08+e) શિ6 જ્ઞાન કા બડા સમુંદર શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ: ૧૫૦ અંક: ૧૩ ૦ તા. ૭-૧-boo૩ 80 પણ ગુરૂદેવે કહેલાં પેલાં શબ્દો “રાજા ભોજની આવી સમસ્યામયી કાવ્યકણિકાઓના આદાનસભાના વિદ્વાનોને જીતી શકે તો તું સાચો' એમના | પ્રદાનની પછી તો મોસમ ખીલી ઉઠી. એમાં અંતરાજા જ હૈયામાં કોતરાઇ ગયાં. ભોજ થાક્યાં. એમણે સૂરાચાર્યને ધારાનગરીમાં ના, અહંકારની ઉત્તેજના સ્વરૂપે એ શબ્દોને નિમન્યાં. કિંઈ સૂરાચાર્ય સ્થાન ન હતું આપ્યું. પરંતુ પોતાની શક્તિને | ગુરૂવાક્યને સાકાર કરનારી આ પળ કતી. ખરા અર્થમાં ધારદાર બનાવી એ ધારનો ઉપયોગ | સૂરાચાર્ય પહોંચ્યાં, રાજા ભોજની સભામાં. ૫0 ડિતો જિનશ સનની જયપતાકા કોકદુર્રીયક્ષેત્ર પર ફરકાવવા સાથે વાદ લડી એક-એક પંડિતને એમણે ભોંય ભેગા માટે કરવાના પ્રણિધાનના સ્વરૂપમાં જરૂર આ શબ્દો | કરી દીધા. છે ઝીલી લીધાં હતાં. જાણે ભારતવર્ષના ગુંબજ પર કળશના મથાને રોગાનુયોગ બન્યું પણ એવું જ. ઓપતી ભોજરાજાની પંડિત પર્ષદાને એમણે પાતળે માળવાના રાજા ભોજે ગુર્જરપતિ ભીમદેવની કચડી નાંખી. ચોમેર આ વાત પ્રસરી. અશક્ય જણ નારી મેર સભા ૫ર એક એવી સમસ્યા ભરેલી સંસ્કૃત કર્ણિકા | આ ઘટના હતી. પણ એ અશક્યતા વાસ્તવિકતાનીને મોકલી જેનો ઉકેલ વિઘતાની અગ્નિપરિક્ષા કરી લે. | પૂરા ભારતમાં ફેલાઇ જતાં સૂરાચાર્યનો જયજયકાર ગુંજી રાજવી ભીમદેવે વિદ્વાનો સમક્ષ આ પડકાર ઝીલી | ઉઠ્યો. સાથે જ જિનશાસનનું સાર્વભૌમત્વપણ પિત લેવાની ટહેલ નાંખી ત્યારે ગુજરાતના વિદ્વાનોના મોં | થઇ ગયું. મેં શરમથી નીચે ઢળી પડ્યાં. ત્યારે એક પ્રોઢ મંત્રીએ કહ્યું, બ્રાહ્મણોના મોં ત્યારે કજળશ્યામ થઈ યાં. ૪. રાજબાપડકાર તો કેવળ સૂરાચાર્યજઝીલી શકે તેમ છે. | હાર્યો જુગારી બમણું લડે, એ ન્યાયે એમણે સૂરાગાર્યનું ઉછેરાજવીએ ભારે આદર સાથે સૂરાચાર્યને | | કાસળ કાઢી નાંખવાની યોજના ઘડી. અમલમ પણ # રાજસભામાં નિમન્યાં. મૂકી. રાચાર્યના કાનમાં હજી ગુરૂએ સંભળાવેલાં વેણ હાય! શાસનની એક ઉન્નત પ્રતિભા મૃત્યુની ખીણ પર ગુંજતાં હતાં. તરફ ધકેલાઇ જાય એવા સંયોગો રચાયા. એમણે રાજવી ભીમદેવ પાસેથી સમસ્યામય સબૂર! પણ નખશિખ સમ્યગ્દષ્ટિ બની ગયેલાં કવિતા જાણી. વીજળીવેગે એનો ઉત્તર એવીજ રસમય | | પંડિત ધનપાલે ધારાનગરીના ૫ઇપંડિતોની એય જના ફળ સંસ્કૃત ભાષામાં રચી બતાવ્યો. કાવ્યકળાના એવા તો ધૂળમાં મેળવી દીધી. અમૃત એમાંથી નીતરી રહ્યાં હતાં કે પૂરી સભા ડોલી સૂરાચાર્યને હેમખેમ પાછા ગુજરાત મોકલી ૪ ઉઠી. આપ્યાં.. | રાજા ભોજને હતું, ગુજરાતના દૂધમલ પંડિતો એ જ્યારે ફરીવાર ગુરૂદેવ પાસે ઉપસ્થિત થયાં આટલું કઠિન સમસ્યાનો ઉકેલ ક્યાંથી આપી શકશે, | ત્યારે એમની પીઠ પર ગુરૂના હેતભર્યા પંજા ફરવા લાગ્યાં. ચાલો પરિહાસનું નિમિત્ત મળશે. પણ ત્યાં તો એમનો શી ગરિમા એ ગુરૂદેવની ! ર રાજદૂધ, સૂરાચાર્યે આપેલો ઉકેલ લઇ પાછો ફર્યો. જ્યાં શી શોભા એ શિષ્યની હો ! fછે એ કાવ્ય ધારાનગરીની સભામાં રજૂ થયું, રાજા ભોજના હૈ5 શ્વાસ અધ્ધર થઈ ગયાં. પંડિતો પણ દંગ રહી ગયાં. સૂરાચાર્યની વિદ્વત્તા પર આફરીન પુકારી ગયાં. ** betyc+50+56 D XXXXXXXXXXXXXXXX XOXXXXXXXXXXXXXXXXXXXX #DDDDDX ૧૦૮૯+૧+૧+૯+૯++++0 0 0 0 55555555
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy