________________
**0**
**
**0
*C XXX
કોમ
XXXXXXXXXXXXX ઉજાલાલ શિક્ષા કંઈ સાચી પ્રસન્નતાની ચાવી
કરxxOwxxx
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ : ૧૫૦ અંક: ૧૩ ૦ તા. ૭-૧-૫oo૩
રિક ફિઝિટિવ ડિરેક્ટરી
વિવિધ
યાદ કરાવવાને બદલે તેવી ભૂલો ફરીથી ન થાય તેની | આવી ચાવીની કળા જો હસ્તગત થઇ જાય તો ક્ષણવારનો કાળજી રાખવી, તેના નાના પણ ગુણોની પ્રશંસા કરી | સંબંધ પણ જીવનનું યાદગાર સંભારણું બની જાય અને તેને વધુ ઉત્સાહિત કરવા તે જ જીવનની સાચી સુખ- | આ ચાવીની કળા હાથમાં ન આવી તો જીવનભર રોજ
શાંતિ-સમાધિનો-પ્રફુલ્લતાનો રાજ માર્ગ છે. નાની સાથે રહેવાનો સંબંધ પણ નિરસ પણ નીવડે. માટે 6 અમથી વાત પર ખરાબ પણ ન લગાડવું કે સંબંધ પણ ન | જીવનને માણવા અને સુધારવા પરસ્પરના સહાયક
બગાડવા. નાનકડી ભૂલથી બોધપાઠ શીખી પ્રગતિના | સંબંધોની ઉષ્મા-ખેલદિલિ અને ગરિમાને અપનાવીશું પંથે આગળ પ્રયાણ ચાલુ રાખવું. કેમ કે
તો સંબંધની મીઠાશ માણી શકીશું. સાચો સંબંધ માત્ર ધાને બધું જ અનુકૂળ-ઇચ્છિત-મનપસંદ મલતું | શરીર સુખનો કે શરીરની સુખાકારીનો નથી પણ પણ નથી અને આ કાળના પ્રભાવે આપણા બધામાં બધા | આત્મિક સુખનો આત્માના પરસ્પર હિતનો અને ગુણો પણ નથી. જેનાથી તેના રોદણાં રડ્યા રહેવા કરતાં | આત્માને સુંદર બનાવવા છે. આવા આત્મિક સૌર્યના જે છે તેમાં જ આનંદ માનવો, પ્રસન્નતા જાળવી રાખી | સંબંધી બનીએ તે ઇચ્છાથી વિરમું છું. તે જ જીવનમાં સુખી થવાની, જીવનને જીવી જાણવાની શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું કે વિચારમાં તો અને આત્માને પરમાત્મા બનાવવાની સાચી ગુરુચાવી છે. | ત્રિવિધ ક્ષમા માંગું છું.
ક્રિયાવિક
પ્રવર્તક મુનિરાજશ્રી જયાનન્દવિજય મ. સા. રવિવાર તા.૬-૧૦-૨૦૨ના રાત્રે સમાધીપૂર્વક કાવધર્મ પામેલ છે. ૫૩ વર્ષનો તેમનો દીક્ષા પર્યાય હતો.
તેમનો જન્મ વિ.સં. ૧૯૮૫ ફા.સુ.૬ના જુના ડીસામાં થયેલ. માતા કેશરબેન અને પિતા પરષોત્તમભાઇ ના સુપુત્ર સેવંતીલાલે ૨૦વર્ષની ભરયુવન વયે કા.વ.૧૩વિ.સં. ૨૦૦૫માં જુના ડીસા મુકામે સંયમ પ્રામકારી પૂ.આ.ભ.શ્રી ઓમકાર સુરીશ્વર મ. સા. ના શિષ્ય મુનિશ્રીજયાનન્દવિજય બન્યા.
દાદા ગુરૂદેવ પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.આદિ વડીલોની ભક્તિવૈયાવચ્ચ કરીગુરૂકૃપા પ્રાકરી હતી. ઉપધાન આદિ ક્રિયા કરાવવામાં નિપુણ હતા. એમના મધુર કંઠે ગવાતા સ્તવન-સર્જાયો સાંભળવા એ એક લહાવો હતો. આ ચોમાસામાં પણ ગોવાલિયા ટેંકના આરાધકોએ આ લહાવો માણ્યો હતો.
સોળ ઉપવાસ, વર્ધમાન તપની ૩૦ ઓળી, આદિ ઘણી તપસ્યાઓ તેમણે કરી હતી. વિ.સં. ૨૪૫ મહાસુદ ૫નાવાવ મુકામે પૂ.સા.ભ.શ્રી હિમાંશુસૂરિ મ.સા.ના વરદ હસ્તે તેઓને પ્રવર્તક પદ અપાયું હતું
ભા.સુ.૪ના પેટમાં દુખાવો થતાં દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. ગોવાલિયાટેકના સંઘના ભાઇઓ, હૈ.૨,મતિભાઇ, ડો. નિલેશભાઇ, મુનિશ્રી વિમલયશ વિજયજી, જિગર, ભરત કુમાર આદિએ સુંદરવૈયા Hચ્ચ કરી તી.
આસો સુદ ૧ના સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તગણ જોડાયો હતો. ચડાવા અને જીવદયાલ ફંડ સુંદર થયા. ગોવાલિયા જૈનસંઘ. ૮૭, ઓગષ્ટકાન્તિ માર્ગ,
આ.યશોવિજયસૂરિ આર ધના ભવન, ગોવાલિયાટેક,
આ. મુનિચન્દ્રસૂરિ | મુંબઇ - ૪૦૦૩૬. ફોન :૨૩૮૦૫૯૯
: ૨
કિ RT
Ef
7
શ્રી વૈો
દેડા, નિં. , ઉન-૨૮૧૦૦૧
55555
***** COXX0AX0XXXXXXXXXXXX RR 99099890898
XXXXXXXXXXXXXXXXXXXX + જ+ જ+ જ++ + + DONO5oOOxO5wDxx xxx