________________
સમાચારસાર
|
* તબીયત સારી છે : પૂ. આ. શ્રી વિજયજિાન્સૂરીશ્વરજી મ. નેપ્રભુસ્મરણ પછી તબીયત બગડત ભા.સુ. ૬ ના નેશનલ હોસ્પીટલમાં દાખલ કરેલ. ડો. ચેતન ભાઇ એ ભલામણ કરતા મોટી હોસ્પીટલ લીલાવતીમાં દ ખલ થયા ત્યાં મુ. હેમેન્દ્ર વિ. ને ગાંઠનું ઓપરેશન તરત કરવાનું થયું. બંનેને સારૂં થઇ જતાં આસો સુદ-૬, શુક્રવા ગોપાલનગર સંઘમાં ભીવંડી પધારી ગયા છે. તબીયત પા૫ સારી છે.
દક્ષિણગિરિ.
પૂ. મુ. શ્રી રવિ શેખર વિજયજી મ. આદિની નિશ્રામાં વિવિધ તપસ્યા નિમિત્તે ૧૦. પાર્શ્વનાથ પૂજન સહિ અઠ્ઠાઇનો મહોત્સવ ભા સુ. ૧૦થી વદ-૧ સુધ ભવ્યરીતે ઉજ્વાયો.
શ્રી જૈન શાસન (અઠવાડીક) મૈં વર્ષ:૧૫ અંક:૬ તા. ૧૯-૧૧-૨૦૦૨
સમાચાર સાર
* મુલુંડ સર્વોદયનગર : પૂ. આ. શ્રી સૂ ોંદયસાગર સૂરીશ્વરજી મ ની નિશ્રામાં પૂ. ગણિવર્ય ધી સાગરચંદ્ર સાગરજીમ. ની પ્રેરણાથી
૬૮ તીર્થ રચના સાથે ભાવયાત્રા ભા. સુ. ૧૫ થી વદ ૭ સુધીયોજાઇ હતી.
પર્વ ધિ ાજની આરાધના નિમિત્તે ભા. સુ. ૬ થી ૧૩ સુધી ભ॰ મહોત્સવ યોજાયો હતો.
മാണ 1
ન
|
|
* રતલામ: પૂ. આ. શ્રી વિજય દર્શન રત્નસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પર્વાધિરાજની આરાધનાના ઉપાસના માટે ભા. સુ. ૯ થી ૧૩રથયાત્રા આદિસાથે કા. સુ. ૧૫ના પૂ. સા. શ્રી કિરણ પ્રભાશ્રીજી મ.ની૧૬મી તિથિ નિમિત્તે પૂજા વિ. નું આયોજન થયું છે. * સાબરમતી : શેઠ પુખરાજ રાયચંદ આરાધના ભવનમાં પૂ. ગણિવર્યશ્રી જયદર્શન વિજયજી મ. ની નિશ્રામાં ચાતુર્માસ તથા પર્વાધિરાજની તપસ્યા ના ઉધાપન નિમિત્તે અષ્ઠાન્તિકા જિનભક્તિ મહોત્સવ ભા. સુ. ૧૪થી વદ ક્રિ. ૫ સુધી ભવ્ય રીતે ઉજ્વાયો.
:: સુધારો : તીસાહે મોહનીય ઠાાગે દિ જૈન શાસન વર્ષ : ૧૪, અંક:૪૨પેઇઝનં. ૬૮૨માં :: લેખક :
એમ. એસ. જૈન - નાંદેડ - જાણવું.
* ગાંધીનગર (ગુ.) : અત્રે પૂ. મુ. શ્રી વિજયંધર વિજયજી મ., પૂ. મુ. શ્રી હિતરુચિ વિજયજી મ. ની નિશ્રામાં આસો સુદ ૧૦ થી ઉપધાન તપ શરૂ થયેલ છે.
વડોદરાઃ અત્રે જૈન સંઘ ચાતુર્માસ આરાધના સમિતિ વતી પૂ. આ. શ્રી વિજય જયઘોષ
સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં સમસ્ત વડોદરામાં ૩૪૧ સિદ્ધિતપ ભા. સુ. ૯ ના ઉજવાયો.
* કોસણ: અત્રે પૂ. મુ. શ્રી મનોગુપ્ત વિજયજી મ., પૂ. મુ. શ્રી બહુવિજયજી મ. ની નિશ્રામાં 'પર્યુષણની આરાધનાની ઉજવણી નિમિત્તે ભા. સુ. ૮ * મુલુડ સોંદિયનગર: પૂ. આ. શ્રી થી ત્રણ દિવસનો મહોત્સવ ઉજવાયો. કટોસણથી વિજ્ય સૂર્યસાગરજી મ. ની નિશ્રામાં આગમ સપ્તાહ ભા.
ભોયણી ચૈત્ય પરિપાટી યોજાઇ હતી.
વ. ૮ થી વદ ૦)) સુધી ઉજવાયો. પૂ. ગણિવર્યશ્રી
അ
૮૨૭
Alb
* અમદાવાદ: પંકજ સોસાયટી પૂ. આ. શ્રી વિજય ભુવન ભાનુ સૂરીશ્વરજી સ્મૃતિ મંદિરની પદયાત્રા ધરણીધર દેરાસરે ભવ્ય થઇત્યાંથી સ્મૃતિ મંદિર ગઇ હતી.
જી