________________
સમારસાર
|
શ્રી જૈન શાસન (અઠવાડીક) મેં વર્ષ: ૧૫ અંક: ૧૧ તા. ૨૪-૧૨-૨૦૦૨ રવિણભસૂરીશ્વરજી મહારાજશ્રી વિજય અજિત સેન સૂ. ચાતુર્માસ પ્રવેશથી આરાધનાઓનો યજ્ઞ મંડાયો છે. તેમાં મ. પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ., પૂ. આ. શ્રી પ્રવેશ નિમીત્તે સામુહિક આયંબીલ તપ, દરરો ઉપદેશ વિય કીર્તિયશ સૂ. મ. ની નિશ્રામાં માગશર સુદ ૪ માલા ગ્રંથ ઉપર સવારે ૯ થી ૧૦ ક્લાકે પ્રવચન, શનિવારે પ્રયોગ માગશર સુદ દ્વિતીય સાતમ માળનો કાર્યક્રમ બપોરે ૩ થી ૫ નાના બાળકોની શિબિર ૧૦થી ૧૪ વર્ષ આ વા નિવાસી બેંગલોર વાળા પુખરાજજી હેમરાજજી તેમાં પં. સાથે મુનિશ્રી વૈરાગ્યરત્ન વિજયજ મ.સા. પાવેછ્યા તરફથી થયેલ છે. જીવવિજ્ઞાન અને જૈનાચારનું સુંદર સરસ પ્રવચન આપી મુંબઇશ્રીપાલનગર: અત્રે ૫. પૂ. વર્ધમાન તપોનીધી સંસ્કરણ કરે છે. રવિવારે સવારે ૬-૩૦થી ૯-૩૦ સુધી આચાર્યદેવશ્રી કમલરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. બાળમુનિ અઇમુત્તારત્ન વિજયજી. ૫થી૯ વર્ષના નાના પ્રવચન પ્રભાવક આ. દે. શ્રી અજીતરત્ન સૂરીશ્વરજી મ. ભૂલકાઓને પૂજા સ્તુતિ વિગેરે કરાવે છે. રવિવ રે બપોરે સા. ચાર્તુમાસ બીરાજમાન છે. પૂજ્યશ્રીની નીશ્રામાં ૩ થી ૫ વાગે ૧૫ વર્ષથી ઉપરના યુવાનોને બાજના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આરાધના ખૂબ સુંદર યુગમાં કર્મવાદ, જૈનવિધિ વિજ્ઞાન, આદી દૈનિક થવા પામી તે નીમીતે તથા પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય જીવનમાં ઉપયોગી વાતો પં. શ્રી રવિરત્ન વિયજી મ. ભ. થી મહોદયસૂરીશ્વરજી મ. સા. ના સંયમ જીવન સા. વૈજ્ઞાનિક રીતે સમજાવી રહ્યા છે. દર :વિવારે અનુમોદનાર્થે શ્રી સંઘ તરફથી શ્રીબ્રહદસિદ્ધચક્ર પૂજન પરમાત્માની ભક્તિરૂપ, અરિહંત વંદનાવલી, સામુહિક તથા શાંતિસ્નાત્ર યુક્ત એકાદશાનીકા મહોત્સવ આસો સ્નાત્ર મહોત્સવ, શત્રુજ્યભાવયાત્રા જેવા વિવિધ સુદર ના ભવ્ય રીતે ઉજવાયો. જીવદયાની ટીપ સુંદર કાર્યક્રમો સંગીત સૂરાવલી સાથે સૂત્ર-અર્થ સહિત થઇ હતી. દરરોજ પ્રભુજીની ભવ્ય અંગરચના દીપક સમજાવે છે. સાધ્વીજી શ્રી પૂણ્યરેખાશ્રીજી ના શિષ્યા ફળ વેદના ગોઠવણી પૂજા પ્રભાવના સુંદર રીતે થયા. સાધ્વીજી શ્રી અમિતરેખાશ્રીજી મ. ની નિશ્રામાં આરાધના વિધિવિધાન શ્રી જામનગરના ક્રિયાકારકશ્રી નવીનચંદ થાય છે. બાબુલાલ શાહના મંડળીએ સુંદર રીતે કરાવ્યા હતા. સંગીતમાં અત્રેના શ્રી દક્ષેશભાઇ ચોકસીએ સારી જમાવટ કરી હતી. આસો માસના શાશ્વતી ઓળી તથા પારગાડીસાનીવાસી શ્રીમતી સીતાબેન મફતલાલ વારીયા પરીવાર તરફથી થયા હતા. આસોવદી ૧ ના તેમના તરફથી શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયુ હતું. બાદ પ્રભ વના થયેલ.
વડોદરાઃ સુભાનપુરા થી પૂ. આ. શ્રી વિજય જયઘોષ સુરી ધરજી મ. ની નિશ્રામાં સિદ્ધગિરિ યાત્રા સંઘ કા. વ. ૨થી પ્રયાણ કરશે. માગશર સુદ-૬ તીર્થમાળ થશે. ઘુલ ચા:અત્રેથી પૂ. મુ. શ્રી ભવ્ય ચંદ્રવિજયજી મ. ની નિશ્રામાં બલસાણા તીર્થનો યાત્રા સંઘ કારતક વદ ૫ સોમવાર, તા. ૨૫-૧૧ ના પ્રયાણ કરશે. તીર્થ માળા કારતક વદ ૧૦, શુક્રવાર, તા. ૨૯-૧૧ના થશે. જૈનનગર પાલડીમાં ભવ્ય આરાધનાઓ: ૫.પૂ. આ. દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય પંન્યાસ શ્રી રવિત્ન વિજયજી મ. સા. ની શુભનિશ્રામાં
tame rease vo
સુધારો:
જૈન શાસન સમાચાર સાર
(તા. ૧૯-૧૧-૨૦૦૨, અંક : ૬) પેઇઝ નં. ૮૨૭ પર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી . ને પ્રભુસ્મરણ પછી લખ્યુ છે તેને બદલે પર્યુષણ પછી તેમ વાંચવું.
૧૦૮૦
::
: સુધારો શાસન વિશેષાંક::
પેઇઝ નં. ૯૯૫માં હ. કાનજી જેઠાભાઇ નામડા વાંચવું
પેઇઝ નં. ૯૯૯ માં મારૂ ઇન્ડસ્ટ્રીઝનું સરનામું ૪, ઓસવાળ કોલોની જામનગર.
પેઇઝ નં. ૯૨૧ માં લેખનું હેડીંમ ‘“સાધુનો આચારે’’ એમ વાંચવું.
JJ JE LE LEGE