SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ 第555555555555555绮過過過 પાવાગચ્છ નામ પડવાનું કારણ શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુષો) વિશેષાંક ૭ વર્ષ ૧૫ અંકઃ ૮૦૦ તા. ૨૬:૧૧-૨૦૧ 卐 ‘વટગચ્છ’ નામ પડવાનુંકારણ - સૌ. આરતી વી. શાહ - માલેગાંવ ગુણીજનોનો સંત્સર્ગ પણ આત્મામાં આનંદ - ઉત્સાહ આપે છે અને તેમના ગુણોની સુવાસ આપોઆપ ચોમેર ફેલાય છે તેને કોઈજ પ્રતિબંધ પડતો નથી. ભગવાન શ્રી મહાવીર સ્વામિની પરંપરામાં ૩૫મી પાટે પૂ. આ. શ્રી. વિજ્ય ઉદ્યોતન સૂરીશ્વરજી મહારાજા થયા. જેઓને તારક એવા તીર્થો પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ સત્ત્વશાળી સંતપુરુષ સર્વદેવસૂરિ વગેરે આઠ સાધુઓને સૃરિપદ પ્રદાન કર્યું. (કેટલાક કહે છે કે માત્ર એક શ્રી સર્વદેવસૂરિજીને એક નેજ આચાર્ય બનાવ્યા.) તે શુભ સમ એટલે વીર સંવત ૧૪૬૪અને વિક્રમ સંવત ૯૯૪નો હતો ! વડલાની નીચે સૂરિપદ પ્રદાન કરવાથી નિયગચ્છનું “વટગચ્છ” એવું પાંચમુ નામ પ્રચલિત થયું. શ્રેષ્ઠ પ્રભાવક શિષ્યોની પરંપરા, ઉત્તમ ચારિત્રાદિ ગુણોની પ્રાપ્તિ અને પાલનથી પૂજ્ય પંન્યાસ શ્રી કપૂરવિજયજી ગણિ ગુજરાતના પાટણ પાસેના વાગરોડ ગામના વતની શા. ભીમજી પોરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એ પુત્રને જન્મ આપ્યો. માતાપિતાએ પુત્રનું નામ કાનજી પાડ્યું. બાળપણમાં માતાપિતાનાં અવસાન થવાથી કાનજી પાટણમાં ફઈ ત્યાં આવીને રહ્યા. એક વાર પં. સત્યવિજયજી ગણિ વિહાર કરતાં પાટણ પધાર્યા. તેમની વાણી સાંભળીને કાનજીને વૈરાગ્યભા। જાગૃત થયો. તેમને ફઈ-ક્વાની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની યાચના કરી. પં. સત્યવિજયજી ગણિએ તેમને સં. ૧૭૨૦ના ૩ ાગશર સુદમાં ૧૪ વર્ષની વયે દીક્ષા આપીને પોતાના શિષ્ય તરીકે મુનિશ્રી કપૂરવિજય નામ આપ્યું. "" મુનિશ્રી કપૂરવિજય સંયમ સાધનામાં તત્પર બની, ઊંડા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. ગુરુ સાથે વિહા! કરતા રહ્યા. તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યું. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ મુનિશ્રી કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંન્યાસપદ આપ્યું. હતો તેથી શ્રી સમેતશિખરજી તીર્થની પાંચવાર યાત્રા કરી પોતાનો આત્મા પાવન કરેલ. તેમનું વિહારક્ષેત્ર બહુલતયા પૂર્વદેશ હતું. એકવાર આબૂ તીર્થનો મહિમા જાણી તેઓ ત્યાંથી યાત્રાર્થે આવ્યા. અને વિહારના ક્રમે આવતા તેઓ આબૂની તળેટીમાં આવેલ ટેલી નામના ગામની સીમમાં વિશાળ વડલાની છાયામાં બેઠા હતા. તે જ વખતે શ્રી સર્વાનુભૂતિ નામનો યક્ષ તેઓને પ્રત્યક્ષ થયો અને કહ્યું કે - ‘‘અત્યારે શુભ મુહૂર્ત છે. માટે પરંપરાના મહોદયને માટે કોઈ શિષ્યને આચાર્યપદે સ્થાપો. આ સાંભળીને તેઓશ્રીએ પોતાના શ્રી સં. ૧૭૫૬ના પોષ સુદ ૧૨ના દિવસે પૂ. ગુરુદેવ પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ કાળધર્મ પામતાં તેમન પટ્ટધર તરીકે તેમને સ્થાપવામાં આવ્યા. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, વઢીયાર, ગુજરાત, મારવાડ વગેરે પ્રદેશોમાં, અમદાવાદ, સાદા, રાધનપુર, સોજીત્રા, વડનગર, સાંચોર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. છેલ્લે પાટણમાં વૃદ્ધાવસ્થાને લીધે ચાતુર્માસ રહ્યા તા ારે ઉપધાન, માલારોપણ અને જિનબિંબ-પ્રતિષ્ઠાદિ ધર્મકૃત્યો કરાવ્યાં. એકંદરે તેઓ સત્ત્વશાળી અને કીર્તિવાન હતા. સં. ૧૭ ૫ના શ્રાવણ વદ ૧૪ને સોમવારે તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને વૃદ્ધિવિજય અને ક્ષમાવિજય નામે બે પ્રસિદ્ધ શિયો હતા. (સંકલન : ‘જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ-૪માંથી, કરમશી ખેતશી ખોના.) તેનું ‘બૃહદ્ગચ્છ” એવું બીજું નામ પણ કહેવાય છે. તેઓ પૂજ્યશ્રીનું બીજું નામ ‘શ્રી દાક્ષિણ્યાંકસૂરિ કે શ્રી દાક્ષિણ્યઈન્દ્રસૂરિ કે દાક્ષિણ્યચિહ્ન સૂરિ’ હતું. શ્રી હી દેવીના મુખથી કથા સાંભળી પ્ર કૃત ભાષામાં ૧૩૦૦૦શ્લોક પ્રમાણ કુવલયમાળા નામનો અપૂર્વ ગ્રન્થ રચ્યો જે પ્રાકૃત સાહિત્યના અમૂલ્ય ત્ન જેવો છે. તેઓ હંમેશા એકભત્ત ભોજન કરતા અને મેદપાટના ધવલ નામના નગરમાં સમાધિથી કાળધર્મને પામી સ્વર્ગવાસી બન્યા. પ્રાકૃત ગ્રન્થ । માધ્યમે આ પ્રતાપી પુરૂષનો પ્રતાપ આજેય જયવંતા છે. 過 原事 100366 $$$$
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy